Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 162
________________ T 1 ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૫૦( (હરિગીત) પલટતી પર્યાય પણ પોતાનું સ્વરૂપ નથી અને જાણે, એ જો આયરે વિાજ આત્મો આત્મા વડે, તેનાથી પણ પોતાનો શુદ્ધાત્મા ભિન્ન છે. આ રીતે તે જીવ દર્શol, SIII oો ચારિત્ર છે પિશ્ચતપણે. પરને પરપણે જાણતાં પર સાથેની એકત્વબુદ્ધિરૂપ ભાવાર્થ : પોતે પોતાથી અનન્યમય એવા મોહ મટે છે. પરમાત્મતભાવી પોતાના શુદ્ધાત્માને સ્વીકારીને હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી તેને જાણે છે, દેખે છે અને આચરે છે તે જ શુદ્ધાત્માના શાન-શ્રદ્ધાન- આચણરૂપ પોતે પોતાને પોતાના પરમાત્મસ્વભાવપણે સમત્વ છે એમ નિશ્ચિતપણે જાણો. સ્વીકારે છે. તેથી શરીરાદિ પરદ્રવ્યો અને રાગાદિ પરભાવો પ્રત્યેનું મમત્વ ટળે છે. અને તેના કારણે (આ સંખ્યત્વના કારણભૂત શુદ્ધાત્માનો સ્વીકાર અનાદિનો મોહ અવશ્ય મંદ પડે છે. એ સમ્યકત્વ-સન્મુખતા છે એ પણ આના ઉપરથી તારવી શકાય છે.) (પંચારિતકાયસંગ્રહ : ગાથા ૧૬૨) પોતાના ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વભાવને સીધેસીધો ઓળખી શકાતો નથી પણ તે ઓળખવા માટે ૧.૧.૨. મોહની મંદતા | અરિહંત ભગવાન એક આદર્શ છે. પોતાના પરમાં પોતાપણાની માન્યતાને મોઢ પરમાત્મસ્વભાવના પ્રતિકરૂપ અરિહંત ભગવાન કહે છે. સંસારૂં મૂળ કારણ મોહ છે. છે. અરિહંત ભગવાનનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ મોહના ઘટાડાને તેની મંદતા કહે છે.. ત છે. અરિહંત ભગવાન પોતાના ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વભાવે એટલે કે ત્રિકાળી દ્રવ્ય-ગુણપણે મોહ એકત્વબુદ્ધિનો અને અસ્થિરતાનો એમ બો શુદ્ધ છે અને તેના આશ્રયે થતી તેની પલટતી પ્રકારે હોય છે. અહીં એકત્વબુદ્ધિના મોહની | ક્ષણિક પર્યાય પણ તેના જેવી શુદ્ધ છે. અરિહંત મંદતાની વાત છે. અસ્થિરતાનો મોહ જ્ઞાનીને પહાણ ‘ભગવાનના આવા શુદ્ધ સ્વરૂપના આધારે પોતાના તેની ભૂમિકા અનુસારનો હોય છે. શુદ્ધાત્માને ઓળખી શકાય છે. અરિહંત ભગવાન પરપદાર્થને પોતાપણે માનવાની ભ્રમણા, અજ્ઞાન જેવો પોતાનો પરમાત્મસ્વભાવ એટલે કે શુદ્ધાત્મા કે મૂઢતાને મોહ કહે છે. શરીરાદિ પરપદાર્થમાં તે જ હું છું અને આ શરીરાદિ પરપદાર્થો અને એકત્વ, મમત્વ, કર્તુત્વ વગેરે મોહનું સ્વરૂપ છે. રાગાદિ પરભાવો તે હું નથી. પરપદાર્થો અને સમગ્ર સંસારમાં મોહરૂપી રાજાનું એકચક્રી શાસન પરભાવોથી હું ભિન્ન છું એમ જાણતાં તેમના ચાલે છે. મોહને વશ થઈને જ આ જીવ રાગદ્વેષાદિ પ્રત્યેનો એકત્વબુદ્ધિનો મોહ મટે છે. આચાર્યશ્રી વિકારીભાવો કરે છે અને કર્મબંધન પામે છે. કુંદકુંદના કથન અનુસાર – તેનાથી સંસારમાં રખડે છે અને અનેક પ્રકારના (હરિગીત) દુ:ખોને ભોગવે છે. તેથી સઘળા સંસારનું મૂળ જે જાણતો અહંતoો ગુણ, દ્રવ્ય બે પુયપણે, મોહ જ જાણવું.. તે જીવ જાણે આભoો, તસુ મોહ પામે લય ખરે. મોહને મટાડવાનો કે મંદ કરવાનો એક માત્ર ઉપાયાય ભાવાર્થ : જેઅરહંત ભગવાનને તેના દ્રવ્યપણે, પોતાના સાચા સ્વરૂપને સમજવાનો છે. પોતે ગણપણે અને પર્યાયપણે શુદ્ધ જાણે છે. તે તેના પરમાત્મસ્વભાવે છે. અને શરીરાદિ રૂપે નથી. અરે, આધારે પોતાના શુદ્ધાત્માને જાણી શકે છે. અને

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198