Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA
View full book text
________________
“હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૦૫
જેવા ફળનો સમાવેશ છે. દૂરોગામી ફળમાં આ ચિંતવ્ય વગર દોહો આપોઆપ પ્રાપ્ત થાય છે. તો ભવમાં પાછળથી થતાં પંડિત મરણની પ્રાપ્તિ છે | પછી આ સિદ્ધાંતને હૃદયગત કરવાના ધર્મના અને પરભવમાં ઉત્તમ પ્રકારના મનુષ્ય અને દેવના કાર્યમાં ઢીલ શા માટે ? આ જ બાબત આચાર્યશ્રી ભવ છે. આ ઉપરાંત મહાન પુણ્યોદયે પ્રાપ્ત થતા ગુણભદ્ર નીચેના શબ્દોમાં કહે છે— ચક્રવર્તી કે ઈન્દ્રપદ જેવી ઉચ્ચ પદવીની કોઈવાર
અનુષ્ટ્રપ થતી પ્રાપ્તિ પણ પરભવમાં મળતું દૂરોગામી ફળ છે.
संकल्प्यं कल्पवृक्षस्य, चिन्न्यं चिन्तामणिरपि । કલ્પવૃક્ષનું ફળ કપ્યા વિના મળતું નથી. સંpcણમ સંવિન્ય, bri ઘર્માદ્રારાતે || અવલોકનમણિનું ફળ તેના અવલોકન વગર મળે ભાવાર્થ : કલ્પવૃક્ષનું ફળ તેના સંકલ્પયુકત નહિ. ચિંતામણિનું ફળ ચિંતવ્યા વિના પ્રાપ્ત ન વચનો વડે પ્રાપ્ત થાય છે. ચિતાર્માણનું ફળ થાય. કામધેનુ ગાયનું દૂધ દોહા વિના ન મળે.
તેની સન્મુખ ચિતવવાથી મળે છે. પરંતુ ધર્મના
સિદ્ધાંતોને હદયગત કરવાનું ફળ વગર ઇચ્છે પણ ‘હું પરમાત્મા છું' એ સર્વગ્રાહી સિદ્ધાંતને
અને વગ૨ ચિતવ્ય આપો આપ જ પ્રાપ્ત થાય હૃદયગત કરવાથી સઘળા પ્રકારનું પારમાર્થિક અને | છે. આમ જાણીને ધર્મના સિદ્ધાંતોને હયગત લૌકિક ફળ વગર કચ્ચે, વગર અવલોક્ય, વગર કરવાના સાધનને જ સાધવું જોઈએ.
(આત્માનુશાસન : શ્લોક ૨૨)
સિંદર્ભ થી) પ્રાસ્તાવિક ૧. નિયમસાર : ગાથા પ૩. ૧ પારમાથિર્ક ફળ ૧. સમયસાર : ગાથા ૧૫૧ અને તેની જયસેનાચાર્યકૃત ટીકા. ૧.૧ પારમાર્થિક તત્કાળ ફળ ૧.૧.૧ સમ્યકત્વ-સમુખતા ૧, સંવર્થિસિદ્ધિ - ૧/૧/પ/; • ર. સમયસાર : ગાથા ૧૧,૧૩,૧૭-૧૮,૩૮,93 અને તેની ટીકા; •3. પંચાસ્તિકાસંગ્રહ : ગાથા ૧૬ર. ૧.૧.ર મોહની મંદતા ૧. પ્રવચનસાર : ગાથા ૮૦,૮૩,૮૫ અને તેની ટીકા; • ર, બૃહદદ્રવ્યસંગ્રહ : ગાથા ૪૮ની ટીકા; • ૩. સમયસાર : ગાથા રની ટીકા; •૪. સવર્થસિદ્ધિ : ૮/૪/૩૮૦/પ. ૧.૧.૩ જ્ઞાનની નિર્મળતા૧. બૃહદ દ્રવ્ય સંગ્રહ : ગાથા ૪ર અને તેની ટીકા; • ર. ન્યાયદીપિકા : અધિકાર : ૧ : પ્રકરણ : ૯ પાનુ ૮,૯,૧૧; •3. જે.સિ.કોશ : ભાગઃ ૧, અનધ્યવસાય પાનું ૬ર; ભાગ: ૩ વિપર્યયઃ પાનુ પ૫૫; ભાગ : ૪ સંશય : પાનુ ૧૪૪; •૪. મૂલાચાર : ગાથા ર૬૭. ૧.૧.૪ ઉપયોગની સૂક્ષમતા ૧. પંચાસ્તિકાયસંગ્રહ : ગાથા ૪૦ની જયસેનાચાર્યકૃત ટીકા; • ર. પંચસંગ્રહ : પ્રાકૃત : ૧/૧૭૮; •3. ગોમ્મદસાર : જીવકાંડ ગાથા ૬૭ર;•૪. સર્વાર્થસિદ્ધિ : ર/૮/૭૬૩/૩; ૫. પ્રવચનસાર : ગાથા ૧૫પની ટીકા; •૬. છ ઢાળા, : ઢાળ ૬ : ગાથા ૮. ૧.૧.૫ ચિત્તની સ્થિરતા, સમયસાર નાટક : અધિકાર ૮ : બંધદ્વાર : દોહરા પ૦થી પપ; • ર. જ્ઞાનાર્ણવ : સંર્ગ-૪, શ્લોક - ૩૮; • ૩. તત્ત્વાનુશીલન : ગાથા 9૬ થી ૮૧; • ૪. જિનેશ્વરદાસકૃત ચંદ્રપ્રભુ ભગવાનના પૂજનની ધ્રુવપંક્તિ. ૧.૧૬ કષાયની મંદતા ૧. પંચસંગ્રહ : પ્રાકૃતઃ ૧/૧૦૯; • ૨. ધવલઃ ૧/૧,૧,૪/૧૪૧/૫; ૬/૧, ૯-૧,ર૩/૪૧/૩; 9ર,૧,૩/9/ ૧; • ૩. ચારિત્રસાર : ૮૯/૧; ૪. સવર્ણસિદ્ધિ : ૮/૯/૩૮૬; • ૫. સમયસાર : ગાથા ૬૯. ૧.૧૭ વિષયોની વિરકતતા૧.પ્રવચનસાર : ગાથા ૬૩,૧૯૬ અને તેની ટીકા; ર.પ્રવચનસાર : ગાથા રસન્ની જયસેનાચાર્યકૃત પ્રક્ષેપક ગાથા ૧ અને તેની ટીકા; •૩. તત્વાર્થરાજકાર્તિક : ૭/૧ર/૪/પ૩૯/૧ર; •૪. ઈષ્ટોપદેશ : ગાથા ૩૭,૩૮. ૧.૧.૮ પરિણામોની વિશુદ્ધિ ૧. ધવલ : ૬/૧,૯-૭,ર/૧૮૦/૬; ૧૧/૪,૨,૬/૧૬૯-૧૭૦/૩૧૪/૬; ૧૧/૪,૨,૬/૫૧,ર૦૮/ર; • ર. સમયસાર : ગાથા ૫૩,૫૪ની ટીકા; • ૩. જે.સિ.કોશ : ભાગરૂ વિશુદ્ધિ : પાનું પ૬૮; • ૪. સમયસાર : ગાથા ૩૮,93.

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198