Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 178
________________ T1 ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૦૩( કામગીરી છે. વાત,પિત્ત કે કફના બગાડના કારણે અજ્ઞાની જીવ શરીરમાં પોતાપણાની માન્યતાના શરીરના અવયવોની કામગીરી કે તેના સંચાલનમાં ધરાવે છે. અને શરીર વડે અધર્મ સંબંધી જે કોઈ વિક્ષેપ, બાધા કે અડચણ આવે તેને રોગ ભોગોપભોગના સાધન માટે શરીરને સ્વસ્થ અને કહે છે. શરીર રોગોનું જ ઘર છે. અનેક રોગો સુંદર રાખવા પ્રયત્ન કરે છે. શરીરની સ્વસ્થતા સત્તામાં હોય છે. જે પૈકી કોઈ રોગ કોઈ કારણે માટે તે મેવા-મીઠાઈના સમૃદ્ધ અને સ્વાદિષ્ટદષ્ટ ઉદયમાં આવે છે. રોગને કારણે શરીરમાં પીડા હોય આહાર આરોગે છે પણ વાસ્તવમાં તેનાથી છે. અને તે નબળું પડે છે. નીરોગી અને સુદઢ શરીર સ્વસ્થ રહેતું નથી. પણ જીભ ઉપર સંયમ શરીરને તંદુરસ્ત કહે છે. રાખવાથી તે જરૂર સ્વસ્થ રહે છે. શરીરની સુંદરતા તંદુરસ્ત શરીર પૂરી તાકાતથી કામ કરી શકે તેને માટે વેશભૂષા, આભૂષણો અને સૌંદર્ય પ્રસાધનોનો પ્રયોગ કરે છે. પણ તેનાથી શરીર સુંદર દેખાતું તેની કાર્યક્ષમતા કહે છે. શરીરની તંદુરસ્તી અને નથી. પણ બ્રહ્મચર્યના તેજના કારણે તે જરૂર સુંદર કાર્યક્ષમતા તે તેની સ્વસ્થતા છે. સ્વસ્થ શરીરની દેખાય છે. કાંતિને તેજસ્વિતા અને તેના અંગ-ઉપાંગોના યોગ્ય માપ કે કદને તેની સપ્રમાણતા કહે છે. સ્વસ્થ “હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરનાર શરીરની તેજસ્વિતા અને સપ્રમાણતાના કારણે તે જીવને સંયમ અને સદાચાર સહજપણે હોય છે સુંદર કહેવાય છે. તેના કારણે તેનું શરીર પણ સ્વસ્થ અને સુંદર રહે છે. શરીરમાં રહેલુ ઘર્મ સાઇન | એ સુત્ર અનુસાર શરીરમાં આત્મબુદ્ધિ રાખનારો અજ્ઞાની જીવ શરીરને ધર્મનું સૌ પ્રથમ સાધન માનવામાં આવે | શરીરની ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે આસકિત ધરાવી છે. વાસ્તવમાં આત્માના ધર્મ માટે શરીરનું સાધન શરીર વડે શરીરને પુષ્ટ કરનારા આહાર, ઔષધિ હોય નહિ. પરંતુ પ્રથમ ભૂમિકામાં સ્વાધ્યાય- અને પ્રસાધનનો પ્રયોગ કરે છે. તોપણ તેનું શરીર ચિંતન-મનન માટે અને આત્માની પ્રાણિ થયા બાદ સ્વસ્થ અને સુંદર હોતું નથી. જ્યારે શરીરથી ભિન્ન સંયમ માટે શરીરનું સહકારીપણું હોય છે. તેથી પોતાના પરમાત્મસ્વભાવને ઓળખીને તેમાં જ ઉપચારથી કે વ્યવહારથી શરીરને ધર્મનું સાધન આત્મબુદ્ધિ રાખનારો આત્માર્થી જીવ માનવામાં આવે છે.. ઈન્દ્રિયવિષયો અને શરીર પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા ધરાવી શરીર વડે શરીરને કષ્ટ શરીર વડે ધર્મ કે અધર્મ કોઈનું પણ સાધન થઈ આપનારા વ્રત, તપ, સંયમાદિનું સાધન કરે છે. શકે છે. શરીર વડે સંયમ, વ્રત, તપ જેવા ધર્મ તોપણ તેનું શરીર સ્વસ્થ અને સુંદર હોય છે. સંબંધી કામ કરવાથી શરીર સાત્ત્વિક તેજવાળું આચાર્યશ્રી પૂજ્યપાદના શબ્દોમાં - રહે છે અને તેથી સહજપણે સ્વસ્થ અને સુંદર રહે છે. તેનાથી વિરુદ્ધ શરીર વડે અસંયમ, અવ્રત, (અનુરુપ) ભોગોપભોગ જેવા અધર્મ સંબંધી કામ કરવાથી શુમ શરીર વિથાંશ વિષયાનનવાછતિ | શરીરમાં નબળાઈ. તનાવ, બેચેની. કુસંગ, કુટેવ ઉત્પન્નભિતિર્વેદે, dcGSTની તતરવુતિમ્ II જેવી દુરાચારી બાબતો ઉત્પન્ન થઈ તેને અસ્વસ્થ અને અસુંદર બનાવે છે.

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198