________________
)૧૦૮ (
પ્રકરણ-૭ : “પરમાત્મા છું' હદયગત થવાનું ફળ
સૈદ્ધાંતિક પ્ર
નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યોમાં ટૂંકા જવાબ આપો. ૩૪.શા માટે પ્રતિકૂળતા પોતાનો સ્વભાવ નથી ?
૩૫.ઘેર્યબળ કોને કહે છે ? ૨. સમ્યક્ત્વ એટલે શું છે ? છે. પારમાર્થિક ફળ કોને કહે છે ?
૩૬.કેવો માણસ ગંભીર ગણાય છે ?
૩૭.બુદ્ધિ કોને કહે છે ? ૩. સમ્યક્ત્વ-સન્મુખતા કોને કહે છે ?
૩૮ જગતમાં કઈ ચીજ પૈસાથી મળતી નથી ? ૪. સખ્યત્વ-સન્મુખ જીવ કેવો હોય છે ? ૫. વસ્તુનું અને કાં ત સ્વરૂપ કોને કહે છે ?
૩૯ એકાગ્રતા કોને કહે છે ? ૬. મોહે કોને કહે છે ?
૪૦.એકાગ્રતા માટે શેની જરૂર રહે છે ? ૭. મોહ કયા બે પ્રકારે દેય છે ?
૪૨. એકાગ્રતાનું ઉત્તમ ઉદાહરણ કર્યું છે ? ૮. એ કત્વબુદ્ધિના મોહનું સ્વરૂપ શું છે ?
૪૨. લઘુતાગ્રંથિ એટલે શું ? ૯. સમગ્ર સંસારમાં કોનું એકચક્રી શાસન ચાલે છે ?
૪૩.પુણ્યની પ્રાપ્તિ કોને કહે છે ? ૨૦.જ્ઞાન સબંઘી ત્રણ દોષોના નામ આપો ?
૪૪.શરીરની સ્વસ્થતા અને સુંદરતા કોને કહે છે ? ૨૨.જ્ઞાનની નિર્મળતા શેના માટે સક્ષમ બને છે?
૪પ.મનુષ્યના ભવમાં આત્મહિતને અનુકૂળ હોય કઈ રીતે ?
એવી ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ અને દુર્લભ બાબતો કઈ છે ? ૨૨. ઉપયોગ કોને કહે છે ?
નીચેના પ્રશ્નોના વિાત જવાબ આપો ૨૩.કયા ઉપયોગને સૂક્ષ્મ કહે છે ?
. સમ્યક્ત્વનું બહિરંગ સહકારી કારણ અને અંતરંગ ૨૪ ચિત્તની સ્થિરતા કોને કહે છે ?
સહકારી કારણ શું છે ? પ.કષાય કોને કહે છે ?
૨. “હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી ૨૬ કષાયની મંદતા કોને કહે છે ?
મળતા પારમાર્થિક તત્વળ ફળના નામ આપો ?? ૨૭.કષાયની વ્યક્તિ કે પ્રગટતા મુખ્યત્વે કયા યે યેય છે ?
૩. શા માટે પર્યાયષ્ટિ એ મિથ્યાષ્ટિ છે ? ૨૮.કષાયની શકિત અપેક્ષાએ તેના કયા પ્રકાર છે ?
૪. શા માટે વ્યદૃષ્ટિ એ સમ્યગ્દષ્ટિ છે ? ૨૯ અનંતાનુબંઘી કષાય કોને કહે છે ?
૫, મોર્ને મટાડવાનો કે મંદ કરવાનો ઉપાય શું છે ? ૨૦. અનંતાનુબંથી ક્રોઘ કોને કહે છે ?
૬. અરિહંત ભગવાનના આઘારે પોતાનો પરમાત્મ. અનંતાનુબંઘી માન કોને કહે છે ?
સ્વભાવ કઈ રીતે ઓળખી શકાય છે ? અને રહે. અનંતાનુબંઘી માયા કોને કહે છે ?
તેથી પોતાનો મોહ કઈ રીતે મટે ? ૨૩. અનંતાનુબંથી લોભ કોને કહે છે ?
૭. જ્ઞાનની નિર્મળતા કઈ રીતે થાય તે સમજાવો ? ર૪. આ જીવ કયાં સુધી કોદાદિ આમ્રવોમાં પ્રવર્તે છે ? | ૮. જિનશાસનમાં આત્માની શુદ્ધિ કઈ રીતે કર્યું છે ? રપ.પાંચ ઈન્દ્રિયોના વિષયો કયા કયા છે ?
૯. “પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરનારની es .વિષયોની આસકિત- વિકતનું કારણ શું ધ્યેય છે ? |
ઉપયોગની સૂક્ષ્મતા શા માટે હેય છે ? ર૭.પરિણામોની વિશુદ્ધિ કોને કહે છે ?
૧૦.ચિત્તની ચંચળતા શું છે ? તે કઈ રીતે થાય છે? ૨૮. પોતાનો પરમાત્મસ્વભાવ કેવો છે ?
તેના કારણે શું બને છે ? ૨૯ પારમાર્થિક દૂગામી ફળ કોને કહે છે ?
૨૨ . હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી 30 જો કોઈ સિદ્ધ થયા છે, થાય છે અને થશે તે ચિત્તની સ્થિરતા કઈ રીતે આવે છે ? કેવી રીતે થાય છે ?
૨૨. શા માટે અનંતાનુબંધી કષાય ટાળ્યા કે મંદ પાડ્યા ૩૨ .લૌકિક ળ કોને કહે છે ?
વિના કષાયની મંદતા કહેવાતી નથી ? ૩૨. દુર્ભાવના કોને કહે છે ?
૨૩. હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી ૩૩.સમાઘાનવૃત્તિ અને સહનશીલતા તેને કહે છે ? |
કષાયની મંદતા કઈ રીતે આવે છે ?