Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 194
________________ 1 1 ( ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૮૯૧ 'હું પરમાત્મા છું' સિદ્ધાંતou હૃદયમત થવા સબંધી સ્વમૂલ્યાંકન માટેના ક્રમ માપદંડની ટકાવારીના આધારે મૂલ્યાંકી, વાણ અને આછુસંગિક કાર્ય દર્શાવતું કોષ્ટકટ્ટક ક્રમ ટકાવારી | મૂલ્યાંકનની તારણ. આનુસંગિક કાર્ય સ્વમુલ્યાંકનમાં હરાગત થવાના વધુમાં વધુ હૃદયગત થવામાં હલ્યગત થવાની પ્રક્રિયામાં આગળ વધવા શું મેળવેલ ગુણતી ક્રમમાં વધુમાં વધુ ક્યાં સુધી શી ખામી છે ? કરવું? ટકાવારી |હલ્યગત થયું ગણાય ? No. Percentage| Evaluation. Conclusion Follow Up Work ૧. ૦ થી ૩૦ | ઈહા સુધી બિલકુલ હૃદયગત નથી | શરૂઆતથી જ સઘળો ઉપાય કરવો. ર. ૩૧ થી ૪૦| અવાય સુધી યોગ્યતાની ખામી છે. | પ્રકરણ-૩માં દર્શાવેલ યોગ્યતા પૈકીકી જે કોઈ ખામી હોય તે દૂર કરો ત્યાર પછી આગળનું કાર્ય કરો. ૩. ૪૧ થી પ૦ ધારણા સુધી દ્રવ્યબંધારણ અને તેના પ્રકરણ-૪માં દર્શાવ્યા મુજબ આધારે વસ્તુના અનેકાંત તત્ત્વજ્ઞાનનો અભ્યાસ સારી રીતે સ્વરૂપની સમજણ નથી. | કરો. દ્રવ્યબંધારણ માટે પ્રવચનસાર ગાથા ૯૩ થી ૧ર૬ સમજો અને પછી આગળનું કાર્ય કરો. ૪. | પ૧ થી ૬૦| અનુમાન સુધી સવગીણ પરીક્ષામાં પ્રકરણ-પમાં દર્શાવ્યા અનુસારાર ખામી છે. પરીક્ષા કરો અને પછી આગળ વધો. ૫. ૬૧ થી ૭૦| પરીક્ષા સુધી સ્વચ્છંદ, સંસારમાં કયાંક પ્રકરણ-૬ અનુસાર હૃદયગત ના સુખબુદ્ધિ કે દેવ-ગુરુ થવાના જે કારણો હોય તે દૂર કરી પ્રત્યેની ભક્તિની કોઈ ભાવભાસનનો પ્રયત્ન કરો. કચાશ છે. ૬.| ૭૧ થી ૯૦ ભાવભાસન સુધી આપ હૃદયગત થવાની સ્વ-પરના ભેદ અભ્યાસ દ્વારા એકદમ નજીક છો. | સંવેદનનો પ્રયાસ કરો. ૭. ૧ થી ૧૦૦| સંવેદન સુધી અભિનંદન | શુદ્ધાત્માના ધ્યાન દ્વારા સખ્યત્ત્વની આપને આ સિદ્ધાંત પ્રાપ્તિનો પ્રયત્ન કરો. હૃદયગત છે.

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198