________________
1 1
(
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૮૯૧
'હું પરમાત્મા છું' સિદ્ધાંતou હૃદયમત થવા સબંધી સ્વમૂલ્યાંકન માટેના ક્રમ માપદંડની ટકાવારીના આધારે મૂલ્યાંકી, વાણ અને આછુસંગિક કાર્ય દર્શાવતું કોષ્ટકટ્ટક
ક્રમ ટકાવારી | મૂલ્યાંકનની
તારણ.
આનુસંગિક કાર્ય સ્વમુલ્યાંકનમાં હરાગત થવાના વધુમાં વધુ હૃદયગત થવામાં હલ્યગત થવાની પ્રક્રિયામાં આગળ વધવા શું મેળવેલ ગુણતી ક્રમમાં વધુમાં વધુ ક્યાં સુધી શી ખામી છે ?
કરવું? ટકાવારી |હલ્યગત થયું ગણાય ? No. Percentage| Evaluation.
Conclusion
Follow Up Work ૧. ૦ થી ૩૦ | ઈહા સુધી બિલકુલ હૃદયગત નથી | શરૂઆતથી જ સઘળો ઉપાય કરવો.
ર. ૩૧ થી ૪૦| અવાય સુધી
યોગ્યતાની ખામી છે. | પ્રકરણ-૩માં દર્શાવેલ યોગ્યતા પૈકીકી
જે કોઈ ખામી હોય તે દૂર કરો ત્યાર પછી આગળનું કાર્ય કરો.
૩. ૪૧ થી પ૦ ધારણા સુધી
દ્રવ્યબંધારણ અને તેના પ્રકરણ-૪માં દર્શાવ્યા મુજબ આધારે વસ્તુના અનેકાંત તત્ત્વજ્ઞાનનો અભ્યાસ સારી રીતે સ્વરૂપની સમજણ નથી. | કરો. દ્રવ્યબંધારણ માટે પ્રવચનસાર
ગાથા ૯૩ થી ૧ર૬ સમજો અને પછી આગળનું કાર્ય કરો.
૪. | પ૧ થી ૬૦| અનુમાન સુધી સવગીણ પરીક્ષામાં પ્રકરણ-પમાં દર્શાવ્યા અનુસારાર
ખામી છે.
પરીક્ષા કરો અને પછી આગળ વધો.
૫. ૬૧ થી ૭૦| પરીક્ષા સુધી
સ્વચ્છંદ, સંસારમાં કયાંક પ્રકરણ-૬ અનુસાર હૃદયગત ના સુખબુદ્ધિ કે દેવ-ગુરુ થવાના જે કારણો હોય તે દૂર કરી પ્રત્યેની ભક્તિની કોઈ ભાવભાસનનો પ્રયત્ન કરો. કચાશ છે.
૬.| ૭૧ થી ૯૦ ભાવભાસન સુધી આપ હૃદયગત થવાની સ્વ-પરના ભેદ અભ્યાસ દ્વારા
એકદમ નજીક છો. | સંવેદનનો પ્રયાસ કરો.
૭. ૧ થી ૧૦૦| સંવેદન સુધી
અભિનંદન | શુદ્ધાત્માના ધ્યાન દ્વારા સખ્યત્ત્વની આપને આ સિદ્ધાંત પ્રાપ્તિનો પ્રયત્ન કરો. હૃદયગત છે.