Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 185
________________ ૧૮૦ . કી અમારા આગામી પ્રકાશનો Ek સંસારદુઃખ અને મોક્ષસુખ નાસ્તિથી સંસારમાં દુઃખ અને અસ્તિથી મોક્ષમાં સુખ છે તે બાબત સમજાય તો અને તો જ આત્માર્થીપણાની યોગ્યતા આવે છે. સંસારમાં સુખબુદ્ધિ નામનું મિથ્યાત્વ માટે તો જ બીજા અન્ય મિથ્યાત્વ ટળી. રામ્યકત્વની પ્રાપ્તિ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં લઈને આ પુસ્તકમાં સાત વિભાગના કુલ એકત્રીસ પ્રકરણ દ્વારા સંસારમાં સધળે દુઃખ જ છે અને મોક્ષમાં જ આત્માનું રાચું રાખ છે તે બાબતને અત્યંત રાળ, રોચક અને રાગગ પૉલીથી રાગજાવી છે. અનેક ચિત્રોથી સુશોભિત આ દળદાર પુસ્તક પ્રથમ ભૂમિકાવાળા જીવો માટે અત્યંગ ઉપયોગી છે. પાઠશાળાના બાળકોના અવારા ગગાં રાગે કરી શકાય તે રીતે તેને પાત્રપુરત ના રવરૂપમાં રજૂ કરાયેલ છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્યની જનની છે બારભાવના પારમાર્થિક પંથકની શરૂઆતથી માંડીને પૂર્ણતા સુધી જ્ઞાન સહિતના વૈિરાગ્યની આવશ્યક્તા હોય છે. જ્ઞાનપૂર્વકના વૈરાગ્ય માટે જિનેન્દ્ર પ્રરૂપિત અનિત્યાદિ બારભાવનાઓ અત્યંત ઉપકારી છે. બારભાવનાના અભ્યાસ વિના બારભાવનાના કાવ્યનું પઠન કાર્યકારી બનતું નથી. બારભાવનાનાં સર્વાગીણ અભ્યાસ કરાવવા માટે આ પુસ્તકમાં દરેક ભાવનાના પ્રકરણમાં જે તે ભાવનાની વ્યાખ્યા, તેની સમજૂતી, તેનું સ્વરૂપ, ચિંતવન પ્રક્રિયા, ચિંતવન માટેનું સાધન કે કારણ, કઈ રીતે વૈરાગ્ય પ્રેરકે છે? કઈ રીતે વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કરાવનાર છે? તેના અભ્યાસથી થતું પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ વગેરે જેવી બાબતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી પરંતુ લોકભોગ્ય અને સુગમ શૈલીથી રજુઆત કરવામાં આવી છે. દરેક ભાવનાને અંતે તેને અનુરૂપ સચિત્ર કથા પણ આપવામાં આવી છે. જૈન દર્શન જૈન દર્શનની સામાન્ય સમજ આપતી આ એક લઘુ પુસ્તિકા છે. તેમાં જેના દર્શનના વીતરાગી સદેવ - ગુરુશાસ્ત્ર, જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતો અને તેના આધારે તેની વિશેષતાઓ, જેના દર્શનના ખરા અનુયાયી કઈ રીતે થવાય? જૈન દર્શનને અનુસરવાનું મહાન ફળ તેમ જ જૈન દર્શન અને અન્ય દર્શનો વચ્ચેનો મૂળભૂત તફાવત જેવી બાબતોની સંક્ષેપમાં પણ સર્વગ્રાહી અને સરળ સમજૂતી આપવામાં આવી છે. સમ્યત્વ - સાધના પ્રથમમૂર્તિ પૂજય બહેનશ્રી ચંપાબેનના સખ્યત્વ - સાધના સંબંધી પ્રેરક જીવન પરિચય આપતું તેમજ સમ્યકત્વ - સાધના માટેની પ્રેરણા આપનારા પુરુષાર્થપ્રેરક પૂજ્ય બહેનશ્રીના પોતાના લખાણ અને વચનોનો સંગ્રહ ધરાવતી આ પુસ્તિકાની સંશોધિત અને સંવર્ધિત ત્રીજી આવૃતિ બહાર પાડવામાં આવી રહી છે. ઉયરોના પુસોકો ઉtવાદolધી dબક્કામાં છે અને તુed ૪ પ્રકરણd થવાની સંલાવવા છે. સુલાય રોoolી કસાયેલી કલમે કંડારાયેલા આ પુટતકો આuતા ઘરનું ઘરેણું બલી શકે છે. áજાગત રીતે અને મંડળ દ્વારા આuતે આ પુસ્તકો કેટલી સંખ્યામાં જોઈએ છે તે પ્રકાશકતે વાયેલા સારવાગે જણાવવા વિનંતી છે. વાંકાનેર દિગંબર જૈન સંઘ પ્રતાપ રોડ, દેનાબેંકની બાજુમાં, વાંકાનેર (સૌરાષ્ટ્ર) ફોન : (૦૨૮૨૮) ૨૨૩૫es Email : subhash.sheth@yahoo.co.in Eવાદથી

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198