Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 161
________________ )૧૫૬( પ્રકરણ-૭ : “પરમાત્મા છું હદયગત થવાનું ફળ ) તેવા જીવનું મિથ્યાત્વ મંદ હોય છે અને બની શકે નહિ. વર્તમાન પર્યાય પરાશ્રયે પ્રવર્તતી અનંતાનુબંધી કષાયનો રસ ઘટી ગયેલો હોય છે. અશુદ્ધ છે. પરાશ્રયે પ્રવર્તતી પરાધીન પર્યાયપણે હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવો પોતાનો સ્વીકાર કરવાથી પરાધીનતા ચાલુ જ રહે છે. પરાધીનતા હોય ત્યાં સુધી મિથ્યાત્વ ચાલુ એટલે પોતાના પરમાત્મસ્વભાવ કે શુદ્ધાત્માનો સ્વીકાર કરવો તે છે. પોતાના શુદ્ધાત્માના રહે છે. તેથી પર્યાયદષ્ટિ એ મિથ્યાદષ્ટિ છે. એટલે કે પર્યાયપણે પોતાનો સ્વીકાર કરવો એ મિથ્યાત્વનું સ્વીકારના જ કારણે તે શુદ્ધાત્માના જ્ઞાન-શ્રદ્ધાન કારણ છે. આચરણરૂપ સમ્યક્ત્વની પ્રામિ છે. આ રીતે આ પર્યાયની વિરુદ્ધ ધ્રુવ દ્રવ્યપણે આપણા આત્માનો સિદ્ધાંતને હૃદયગત કરવાનું ફળ સમ્યક્ત્વની પ્રામિ સ્વીકાર કરવાથી આપણને આપણો આત્મા છે. તેથી આ સિદ્ધાંતને હૃદયગત કરનારો પરમાત્મા, સર્વજ્ઞ અને શુદ્ધ ભાસે છે. દ્રવ્યસ્વભાવ સમ્યક્ત્વની એકદમ નજદીક એટલે કે સમ્યક્ત્વસન્મુખ હોય છે. વળી આ સિદ્ધાંતને હૃદયગત શુદ્ધ, સદશ, એકરૂપ અને સૈકાલિક પરિપૂર્ણ કરવાની પ્રક્રિયાથી મિથ્યાત મંદ પડતું જાય છે સામર્થ્યથી સભર હોવાથી તેના વડે આપણા અને અનંતાનુબંધીનો અનુભાગ ઓછો થતો જાય આત્માનું સાચું મૂલ્યાંકન કે કિંમત છે. દ્રવ્ય સ્વભાવ શાશ્વત અને સ્થાયી હોવાથી તે આશ્રય છે, જે પણ તેની સમ્યક્ત્વ-સન્મુખતાને દર્શાવે છે. કે શરણભૂત છે. આશ્રય કે શરણભૂત હોય તેવો વસ્તુમાં વસ્તુપણાના નીપજાવનારા પરસ્પર દ્રવ્યસ્વભાવ જ ધ્યાનનો વિષય એટલે કે ધ્યાનનું વિરોધી બે ધર્મોને વસ્તુનું અનેકાંતસ્વરૂપ કહે છે. ધ્યેય બની શકે છે. અનન્ય શરણભૂત દ્રવ્ય-સ્વભાવ અનેકાંતસ્વરૂપી આપણા આત્માના પરસ્પર જ પોતાનું સાચું સ્વરૂપ છે. તેથી આ વિરોધી બે ધર્મો દ્રવ્ય અને પર્યાય છે. ધ્રુવ દ્રવ્ય દ્રવ્યસ્વભાવનો આશ્રય જ સ્વાશ્રય છે. દ્રવ્ય સ્વભાવપણે આપણો આત્મા પરમાત્મા છે અને સ્વભાવપણે પોતાનો સ્વીકાર કરી તેના સ્વાશ્રયે ક્ષણિક પર્યાયસ્વભાવપણે તે જ આત્મા પામર પણ જ સ્વાધીન શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે, જેને છે. દ્રવ્યસ્વભાવ શક્તિ કે સામર્થ્યરૂપ હોય છે. સમ્યક્ત્વ કહે છે. આ રીતે દ્રવ્યદૃષ્ટિ એ સખ્યદૃષ્ટિ અને પર્યાયસ્વભાવ વ્યકત કે પ્રગટરૂપ હોય છે. છે. એટલે કે પોતાના પરમાત્મસ્વભાવી દ્રવ્યપણે આ દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી કોઈપણ એક પ્રકારે પોતાનો સ્વીકાર કરવાથી જ શુદ્ધાત્માના શ્રદ્ધાનજ આપણા આત્માનો સ્વીકાર હોય છે. જ્ઞાન-આચરણરૂપ એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાનક્ષણિક પર્યાયપણે આપણા આત્માનો સ્વીકાર ચારિત્રરૂપ સંખ્યત્વના ચારિત્રરૂપ સમ્યક્ત્વની પ્રામિ છે. પોતાના કરવાથી આપણને આપણો આત્મા પામર, અલ્પજ્ઞા પરમાત્મ-સ્વભાવી શુદ્ધાત્માનો સ્વીકાર એ જ ‘હું અને અશુદ્ધ ભાસે છે. પર્યાય અનેક પ્રકારની જુદી પરમાત્મા છું' સિદ્ધાંતનું હૃદયગતપણું છે. તેથી જુદી, ચિત્રવિચિત્ર અને મલિન હોવાથી તેના વડે આ સિદ્ધાંતને હૃદયગત કરવો એ જ સમ્યક્ત્વના આપણા આત્માનું સાચું મૂલ્યાંકન કે કિંમત નથી. કારણભૂત સમ્યક્ત્વ-સમુખતા છે. આચાર્ય શ્રી પર્યાય પલટતી અને અસ્થાયી હોવાથી તે આશ્રય કુંદકુંદના શબ્દોમાં – કે શરણભૂત નથી. આશ્રય કે શરણભૂત ન હોય તેવી પર્યાય ધ્યાનનો વિષય એટલે કે ધ્યાનનું ધ્યેય

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198