________________
1 1
(
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૫૧
૨. લૌકિક ફળ
લૌકિક ફળનું પ્રયોજન હોતું નથી. તોપણ આ સિદ્ધાંતને હૃદયગત કરવાથી જે સમજણ કેળવાઈ
છે તેના કારણે તેની આનુસંગિક બાબત તરીકે સાંસારિક સિદ્ધિઓ અને સવિઘાઓ લોકિક જીવનમાં પણ તે કાર્યકારી બને છે. અને સંબંધિત ફળને લૌકિક ફળ કહે છે. તેના કારણે સહનશીલતા, સમાધાનવૃતિ,
વૈર્યબળની ધારણા જેવી સાંસારિક સિદ્ધિઓ પ્રામ પારમાર્થિક સિદ્ધાંતનું પ્રયોજન પારમાર્થિક ફળ
થાય છે. આ સિદ્ધાંતને હૃદયગત કરવાથી માટે હોય છે. તોપણ પારમાર્થિક ફળ સાથ
પરિણામોની વિશુદ્ધિ થાય છે અને તેથી પુણ્ય સંબંધિત કે આનુસંગિક બાબત તરીકે કેટલીક
બંધાય છે. પાપ પલટીને પણ પુણ્ય થઈ જાય છે સાંસારિક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. તેમ જ
અને પુણ્ય હોય તેનો અનુભાગ વધી જાય છે. આ વગર પ્રયોજને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને
| પુણ્યનું ફળ કોઈવાર તુરત જ પ્રાપ્ત થાય છે. જેના તેના કારણે સાંસારિક સુવિધાઓ પણ મળે છે. આવાં બધાં લૌકિક ફળ કોઈ અપેક્ષા કે પ્રયોજન
કારણે સાંસારિક સુવિધાઓ પ્રાપ્ત થાય છે. આવા ન હોવા છતાં આપમેળે સહજપણે એક ઉપપેદાશ
અનેક પ્રકારના તત્કાળ ફળ આ સિદ્ધાંતને તરીકે પ્રાપ્ત થાય છે. લૌકિક ફળને પણ પારમાર્થિક
હદયગત કરવાથી પ્રાપ્ત થાય છે. અહીં પારમાર્થિક
ફળની જેમ નમૂનારૂપે મુખ્ય આઠ ફળની ચર્ચા ફળની જેમ નીચે મુજબના બે વિભાગમાં વહેંચી
કરવામાં આવે છે. જે નીચે મુજબ છે. શકાય છે. 2.1. લોકિક લial
2.૧.૧. દુર્ભાવના દૂર થાય BUT .. લૌકિક દૂરોગામી
2.૧.B. સમાધાનવૃત્તિ અને સહનullHda કેળવાયા
2.૧.૩. પૈર્યનn ધારણ થાય C 2.9. clss dcsid Sa )
2.1.H. બુદ્ધિશાળી બનાયા
2.૧.૫. એકાગ્રતા આવે તુરત જ મળતા સાંસારિક ફળને લોકિક 2.૧.૬. લઘુતાગ્રંથિ ન રહે તત્કાળ ફળ કહે છે.
2.૧.૩. પુણયની પ્રાપ્તિ થાય હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરતાંની
2.૧.૮. શરીર સ્વસ્થ અને સુંe tહે સાથે જ અથવા તે અગાઉ તેને હૃદયગત કરવાની પ્રક્રિયા દરમ્યાન તુરત જ પ્રાપ્ત થતી કોઈ સાંસારિક
ઉપરોકત દરેક મુદ્દાની ચર્ચા આ નીચે કરવામાં સિદ્ધિ કે સુવિધાને લૌકિક તત્કાળ ફળ કહે છે.
આવે છે. તેમાં જે તે મુદ્દાની વ્યાખ્યા, તેની આ લૌકિક તત્કાળ ફળ આ ભવમાં જ મળતું
સમજૂતી, ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત આલોક સંબંધી હોય છે અને તે તુરત જ પ્રાપ્ત થતું
કરવાથી તે કઈ રીતે મળે ? અને અંતમાં કોઈ હોય છે.
કાવ્ય કે ગાથાના આધાર સહિત સારભૂત સમાપન કરવામાં આવેલ છે.