________________
પ્રકરણ-૭ : “હું પરમાત્મા છું' હૃદયગત થવાનું ફળ
ભટકતું નથી. તેનું કારણ તેની કષાયની મંદતા | ૨.૧.૫. એકાગ્રતા આવે
અને વિષયોની વિરકતતા છે. વિષય-કષાય જ
ચિત્તને અસ્થિર કરી વ્યગ્ર બનાવે છે. જે આ નિર્ધારિત એક જ બાબત ઉપર પોતાના
સિદ્ધાંતને હૃદયગત કરનારને હોતા નથી. જેના ઉપયોગને કેન્દ્રિત કરવો તેને એકાગ્રતા
કારણે પણ તેનામાં એકાગ્રતા આવે છે. કહે છે. પોતાનો ઉપયોગ ચારેબાજુ ચકળવકળ થયા કરે
એકાગ્રતાનું ઉત્તમ ઉદાહરણ મુનિરાજ છે. મુનિરાજ તે વ્યગ્રતા છે અને તે એક જ લક્ષ ઉપર કેન્દ્રિત
પોતાના સ્વરૂપમાં લીન હોય ત્યારે તો એકાગ્ર રહે તે એકાગ્રતા છે. છઘીનો ઉપયોગ અંતર્મુહૂર્તથી
હોય જ છે પરંતુ સ્વરૂપમાંથી બહાર આવી કોઈ વધુ સમય કયાંય ટકતો નથી અને તે બીજે જાય
શાસ્ત્રનું લેખન કરે, શિષ્યને ઉપદેશ આપે કે વ્રતછે તોપણ તે પોતાના લક્ષ ઉપર જ પાછો ફરે
સમિતિ-ગુમિ જેવા અનુષ્ઠાનમાં પ્રવર્તે તે દરેકમાં
તેની એકાગ્રતા હોય છે. એકાગ્રતાની મૂર્તાિસમા અને ત્યાં જ ચોંટ્યો રહે તે એકાગ્રતા છે.
મુનિરાજની એકાગ્રતાનું કારણ પોતાના પરમાત્મ-મપારમાર્થિક કે લૌકિક કોઈ પણ કાર્ય એકાગ્રતા
સ્વભાવનો સ્વીકાર છે. આ પરમાત્મસ્વભાવનો વગર પાર પડતું નથી. પારમાર્થિક કે લૌકિક ક્ષેત્રે સ્વીકાર વસ્તુના યથાર્થ અનેકાંતસ્વરૂપના નિર્ણય જે કોઈએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે તેની એકાગ્રતાના
દ્વારા થાય છે અને તે વસ્તુસ્વરૂપનો નિર્ણય કારણે જ હોય છે. વ્યગ્રતા એક મોટી વ્યાધિ છે.
આગમના અભ્યાસ દ્વારા થાય છે. આ કારણે વ્યગ્રતા ધરાવનાર જીવની કોઈ પણ કામગીરીમાં
એકાગ્રતા માટે આગમના આધારે તત્ત્વજ્ઞાનનો કાંઈ પણ ભલીવાર હોતી નથી. અત્યારના કાળમાં
અભ્યાસ કરી પોતાના પરમાત્મસ્વભાવનો સ્વીકાર એકાગ્રતાની ઊણપ વર્તાય છે. ચિત્તની સ્થિરતા કરવો જોઈએ, તેમ જણાવતાં આચાર્યશ્રી કુંદકુંદ વિના એકાગ્રતા આવી શકતી નથી અને આ
કહે છે – ચિત્તની સ્થિરતા પોતાના પરમાત્મસ્વભાવની સાચી સમજણ વિના પ્રાપ્ત થતી નથી.
શ્રામણ્ય જ્યાં ઐકાગ્ય ને એકાગ્ર વાિકાયે,
ળિકાય બoો આગમ વડે, આમપ્રવર્તન મુખ્ય છે. હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાનું પારમાર્થિક તત્કાળ ફળ ચિત્તની સ્થિરતા છે તે
ભાવાર્થ : શ્રમણ હંમેશા
એકાગ્રતાને પ્રાપ્ત હોય છે. બાબત આપણે જોઈ ગયા છીએ. ચિત્તની
એકાગ્રતા વસ્તુના ૨વરૂપના સ્થિરતાના કારણે કોઈ પણ કાર્યમાં એકાગ્રતા આવે યથાર્થ નિશ્ચયથી આવે છે. છે. આ સિદ્ધાંતને હૃદયગત કરનારને પોતાના વસ્તસ્વરૂપનો નિશ્ચય
આગમના અભ્યાસ દ્વારા શરણભૂત સ્થિર પરમાત્મસ્વભાવનું લક્ષ કાયમ |
થાય છે. તેથી એકાગ્રતા માટે માટે રહે છે. તોપણ તે પોતાની ગૃહસ્થોચિતત આગમમાં વ્યાપાર કરીને કામગીરી કે પ્રવૃતિમાં પણ જોડાય છે. તે સમયે તે પોતાની અસલ વસ્તસ્વરૂપનો એટલે કે પોતાની નિર્ધારિત કામગીરીમાં પોતાનું લક્ષ પરમાત્મ-સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ. કેન્દ્રિત કરી શકે છે અને તેનું ચિત્ત ચારેબાજુ
(આ સિવાય એકાગ્રતા માટે બીજો કોઈ ઉપાય નથી તેમ આચાર્ય અમૃતચંદ્રે આ ગાથાની ટીકમાં કહેલું છે.) (પ્રવચનસાર : ગાથા ૨૩ર)