________________
)૧૫૮ (
પ્રકરણ-૭: ‘હું પરમાત્મા છું' હૃદયગત થવાનું ફળ
તેવી બળતા છે. જે દિ થાય છે. જે
પોતાના શુદ્ધાત્મા એટલે કે પરમાત્મસ્વભાવને જ્ઞાનની નિર્મળતા છે. પોતાપણે જાણતાં પરપદાર્થો સાથેના એકપણાનો મોહ અવશ્ય નાશ પામે છે. (પ્રવચનસાર : ગાથા ૮૦)
પોતાના પરમાત્મસ્વભાવની યથાર્થ ઓળખાણ
કરીને તેને બીજા બધાંથી જુદો જાણીને તેનો ૧.૧.3. જ્ઞાનની નિર્મળવા | દૃઢપણે સ્વીકાર કરવો તે જ જ્ઞાનની નિર્મળતા છે.
જ્ઞાનની નિર્મળતાના કારણે જ મનનો નિરોધ થાય જ્ઞાન સંબંધી સંશય, વિ
છે અને આપણો આત્મા શુદ્ધ બને છે. આ પ્રમાણે અનધ્યવસાય નામના ત્રણ દોષો છે. જણાવતા આચાર્ય વટ્ટકેર કહે છે – આ દોષોનો અભાવ થવાથી શનિનો ગેT dવું વિઝોઝ ગેઇ વિd frદ્ર | નિર્મળતા હોય છે.
जेण अत्ता विसुज्झोज्ज तं णांण जिणसासणे ।। નિર્દોષ જ્ઞાનને નિર્મળ કહે છે. જ્ઞાનના દોષ ત્રણ પ્રકારે છે – સંશય, વિપર્યય અને અનધ્યવસાય.
ભાવાર્થ: તત્ત્વના યથાર્થ બોધથી પોતાના
પરમાતમસ્વભાવની ઓળખાણ થવી તે જ જ્ઞાનની હું પરમાત્મા હઈશ કે પામરાત્મા હઈશ તેવી
નિર્મળતા છે. જેના કારણે પોતાના મનનો નિરોધ શંકાને સંશય દોષ કહે છે. પોતે પરમાત્મા હોવા
અને આત્માની શુદ્ધિ થાય છે. જિનશાસનમાં તેને છતાં પોતાને પામરાત્મા માનવો તેને વિપર્યય દોષ જ જ્ઞાનની નિર્મળતા કહી છે. (મુલાચાર : ગાથા ૨૬૭) કહે છે. પોતે પરમાત્મા કે પામરાત્મા એ બેમાંથી એકપણે છે પણ તે શું છે તેનો બરાબર નિર્ણય ન
૧.૧.૪. ઉપયોગની સૂક્ષ્મતા થઈ શકવો તેને અનધ્યવસાય દોષ કહે છે. પરમાં
| આત્માના ચેતનાના વ્યાપારને ઉપયોગ એકત્વપણાની માન્યતારૂપ મોહના કારણે આ દોષ
કહે છે જે ઉપયોગ સ્વભાવ-વિભાવનો સંભવે છે. તેથી જેટલા પ્રકારે મોહ મંદ પડે તેટલા
અને તેના આધારે સ્વ-પરનો વિવેક કરી પ્રકારે જ્ઞાનની સદોષતા ટળે છે અને નિર્દોષતા કે નિર્મળતા પ્રગટે છે. પોતે પોતાને પરમાત્મા તરીકે
શકે તેવા ઉપયોગને સૂક્ષ્મ કહે છે. દૃઢપણે સ્વીકારે તો મોહ મટે છે અને આ ત્રણેય
પારમાર્થિક આત્મહિત માટે સ્વ-પરનું ભેદજ્ઞાન કરી પ્રકારના દોષો પણ ટળે છે. અને તેથી જ્ઞાન નિર્મળ શકે તેવા ઉપયોગને સૂક્ષ્મ કહે છે. જ્ઞાનની બને છે.
નિર્મળતાના કારણે ઉપયોગની સૂક્ષ્મતા આવે છે. નિર્મળ જ્ઞાનથી મનની ચંચળતા મટે છે અને
પરલક્ષી લૌકિક બાબતોમાં વિવેક રાખનાર ઉપયોગની સૂક્ષ્મતા બને છે અને તેથી આવું નિર્મળ
ઉપયોગને સૂક્ષ્મ કહેવાતો નથી પણ સ્વલક્ષી
પારમાર્થિક હેતુ માટે સ્વ-પરનો વિવેક કરનાર જ્ઞાન સ્વ-પરનો વિવેક કરવામાં સક્ષમ બને છે.
ઉપયોગને સૂક્ષ્મ કહેવાય છે. પારમાર્થિક હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી
આત્મહિતને લગતી દરેક બાબત માટે ઉપયોગની પોતે પોતાને પરમાત્મપણે નિઃશંક સ્વીકારે છે.
સૂક્ષ્મતા ઉપયોગી હોય છે. તેથી પોતાના પરમાત્મસ્વભાવ સંબંધી સંશય, વિપર્યય કે અનદયવસાય જેવો કોઈ પણ દોષ “હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે રહેતો નથી. આવા દોષ રહિતનું જ્ઞાન નિર્મળ પોતાના ત્રિકાળી ધ્રુવ પરમાત્મસ્વભાવને બીજા કહેવાય છે. આ રીતે આ સિદ્ધાંતનું તત્કાળ ફળ બધાંથી જૂદો તારવવાનો હોય છે. પોતાના