________________
பபபபாயாயாயாயாயபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபபாயாளபளபளபபபபபபபபபபபபபபபபபபபபபபபப
IિR EXICO EJECO 31ST OCEAR O GIR SOzJUTO IS OCCEJI O O EUR OXIST
પ્રકરણ : ૭
“હું પરમાત્મા છું'
હૃદયગત થવાનું ફળ મોક્ષ દર્શાવતાં શ્રી યોગીન્દુ-મુનિરાજ રચત યોગસારનાં કેટલાંક દોહરાઓ
(હરિગીત) ધ્યાન વડે અત્યંતરે, દેને જે અશારી૨; સ્ટાઢમજાક જમો ઢળે, પ[એ ન જતન92. જે જિન તે હં, તે જ હું, 8% અનુભવનિર્માd; હે યોગી શિવહેતુ છે, અહી ત મંત્ર ન તંત્ર. એકાકી, ઈન્દ્રિયહિત, ઉશ્રી યોગટય દ્ધ; વિજ આત્માને જાણીને, શીધ્ર બહો શિવસૂખ. 3ી જે સિદ્ધયા ને સિદ્ધરો, સિદ્ધ ટાતા ભગવાન, તે આતમદર્શન થકી, એમ જાણ નિશ્ચંન્ત.
T કિ
એકાડી, તિ
ಗಂಗಗಾಂಗಗಗಗಗ ಗಗಗಗಗಗಗಗಗಗ ಗಗನೆ
TiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
ભાવાર્થ: હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાથી જેઓ ધ્યાન વડે અભ્યતરમાં પોતાનાં અશરીરી પરમાત્મસ્વભાવને દેખી શકે છે તેઓ આ શરમજનક જન્મમાં ફરી ઉપજતાં નથી. તેથી તેઓને ફરી વખત માતાનું દૂધ પીવું પડતું નથી.
‘હું પરમાત્મા છું' રિાક્રાંતા દદષગા થવાથી તે યોગી! જે જિમાદેવ છે તે હું છું, હું પોતે જ જિમાદેવ જ છું એમ નિઃશંકપણે અનુભવાય છે. પોતાનાં પરમાત્માપણાનો આવો અનુભવ જ મોટ્ટાનું કારણ છે. મોટ્ટાનું કારણ અન્ય કોઈ મંત્ર કે તંત્ર નથી.
હે ભવ્ય આત્મા! એકત્વરૂપ અને અતીન્દ્રિય એવા તારા પરમાત્મસ્વભાવને તું મન-વચન-કાયાની ત્રિયોગ શુદ્ધિથી જાણ. એટલે કે હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કર અને એમ કરવાથી તું શીધ્ર જ મોક્ષસુખને પામીશ.
ભૂતકાળમાં જે સિદ્ધ થયા છે, વર્તમાનકાળમાં જે સિદ્ધ થાય છે અને ભવિષ્યકાળમાં જે સિદ્ધ થશે, તેઓ બધાં ખરેખર પોતાના પરમાત્મસ્વભાવને જાણવાથી જ સિદ્ધ થયા છે. એટલે કે હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી જ સિદ્ધ થયા છે. આ બાબત જિનવરદેવે કહેલી હોવાથી નિઃસંશય જાણવી.
(યોગસાર : દોહરા : ૬૦, ૭૫, ૮૬, ૧૦૭)
દો SO RO RO BIO DO YO YO YO BIO DાOિ Dા