________________
)૧૪૦
પ્રકરણ-૬: “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ન થવાના કારણો
)
વળી આ સિદ્ધાંતોની સમજૂતી આપનારા પણ આવા દેવ-ગુરુને શરીર હોવા છતાં તેઓએ દેવ-ગુરુ જ હોય છે. વીતરાગી દેવ-ગુરુના |
• વાતરાગા દવ-ગુરુના શરીરથી ભિન્ન શુદ્ધાત્માની પ્રગટતા કરી છે. આવા માર્ગદર્શન વિના તે બિલકુલ સમજી શકાતા નથી. દેવ-ગુરુ પ્રત્યે પરમ દૈન્યતાથી વારંવાર વંદન છે. લૌકિક શિક્ષણ આપનારા નોકરિયાત શિક્ષક પ્રત્યે
દેહ છતાં જેની દશા, વ દેહાતીત પણ આદર અને વિનયપૂર્વક તે શીખવામાં આવે છે છે. જે વિદ્યાર્થી આવો આદર નથી રાખતો તે પુરું
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદળ અણિત શિક્ષણ પામી શકતો નથી. ગુરુ દ્રોણના અનેક ભાવાર્થ: દેહ હોવા છતાં જેની દેહથી જુદી શિષ્યો હતા પણ અર્જુનને ગુરુ પ્રત્યે જે આદર અવસ્થા પ્રવર્તે છે તેવા જ્ઞાન દેવ-ગુરુના ચરણઅને વિનય હતો તે સૌથી ચઢિયાતો હતો. તેથી કમળમાં પરમ આંતથી અર્થાત વંદન હો. અર્જુન તેમની પાસેથી પૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ટ
(આત્મસિદ્ધિ : ગાથા ૧૪૨) વિદ્યા પ્રાપ્ત કરી શક્યો. પારમાર્થિક શિક્ષણ
અંચાલિકા આપનારા *નિઃસ્પૃહ દેવ-ગુરુ પ્રત્યે આદર અને વિનય ન હોય તે કેમ ચાલે ? અને તેવા વિનય જે કારણોસર તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો કદાપિ વિના તેમના દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોનું તેમના જ | બિલકુલ હૃદયગત ન જ થઈ શકે તેવા કારણોને મુખ્ય દ્વારા અપાતું શિક્ષણ કઈ રીતે પામી શકાય? ન જ કારણો કહે છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન પામી શકાય. માટે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થવાના મુખ્ય કારણોમાં સ્વચ્છંદ, આલોકની અલ્પ કરવા માટે દેવ-ગુરુ પ્રત્યેની પરમ દૈન્યતાની પણ સુખેચ્છા અને વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેની ઓછાઈ કોઈ રીતે ચાલી જ ન શકે.
પરમ દૈન્યતાની ઓછાઈનો સમાવેશ છે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતના પ્રરૂપક વીતરાગ જેનો સ્વછંદ ટળી ગયો છે અને જેને આલોકમાં દેવ અને તેમના પ્રચારક વીતરાગી ગુરુ છે. આ જરા પણ સુખબુદ્ધિ નથી તેને વીતરાગી દેવ-ગુરુ દેવ-ગુરુના આશ્રયે જ આ સિદ્ધાંતને સમજીને પ્રત્યેનો પરમ વિનય અવશ્ય આવે જ છે. બીજી હૃદયગત કરી શકાય છે. તેથી આ સિદ્ધાંતને રીતે કહીએ તો વીતરાગી દેવ-ગુરુ પ્રત્યેની પરમ હદયગત કરવા માટે દેવ-ગુરુ પ્રત્યેની પરમ દૈન્યતાની ઓછાઈ અટકી જાય તો બાકીના બે દૈન્યતાની ઓછાઈ હોય તો તે દૂર કરવી જરૂરી છે. કારણો પણ આપમેળે અટકી જાય છે. અને તેથી આત્મસ્વરૂપ સમજાવતા પારમાર્થિક તત્ત્વ
તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો હૃદયગત થવાનો રાજમાર્ગ જ્ઞાનના સિદ્ધાંતો સમજ્યા વિના આ જીવ
ખુલ્લો થઈ જાય છે. વીતરાગી દેવ-ગુરુ પૈકી સંસારમાં રખડે છે અને તેના અનંત દુઃખો ભોગવે
| વીતરાગી દેવ પોતે જ પરમ ગુરુ છે અને ગૌણપણે છે. આ સિદ્ધાંતો સમજવા માટે વીતરાગી દેવ
તેમાં સઘળાં સદ્ગુરુ સમાઈ જાય છે. તેથી એક ગુરુ પ્રત્યેનો પરમ વિનય જ કાર્યકારી હોય છે.
વીતરાગી દેવનો પણ પરમ વિનય હોય તોપણ
તેમાં બધું આવી જાય છે. ગૃહસ્થનું સૌ પ્રથમ અરિહંત ભગવાન એ દેવ છે. આચાર્ય, ઉપાધ્યાય
કર્તવ્ય પણ વીતરાગી દેવની પૂજા-ભક્તિ છે. જે અને સાધુ એ ગુરુ છે. સાક્ષાત્ ઉપકારી હોય તેવા | પરમ આદરપૂર્વક ખરા હૃદયથી જિનેન્દ્ર ભગવાનને સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પણ કોઈ અપેક્ષાએ ગુરુ છે. | નમસ્કાર કરે છે, તે ‘હું પરમાત્મા છું' જેવા