Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 121
________________ )૧૧૬ પ્રકરણ-૫ : “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ ) લગડીની આ શુદ્ધ અવસ્થા તેના મૂળ સ્વભાવના સંબંધ એટલે કે વ્યામિ ધરાવે છે. આ રીતે હેતુ આશ્રયે અને કારણે છે. લગડી એકદમ શુદ્ધ છે તો એટલે કે સીમંધર ભગવાનની સાધ્ય એટલે કે સોનું પણ એકદમ શુદ્ધ સ્વભાવે છે. તેથી સોનાની પરમાત્મસ્વભાવ સાથેની વ્યામિ નક્કી થાય છે. હું લગડીની વ્યક્ત શુદ્ધ દશા તેના અવ્યકત શુદ્ધ એટલે કે પક્ષમાં હેતુ એટલે કે સીમંધર ભગવાનની સ્વભાવ સાથે અચલ અવિનાભાવી સાહચર્ય | જાતિની હાજરી છે અને હેતુ એટલે કે સબંધ એટલે કે વ્યામિ ધરાવે છે. સીમંધરભગવાનમાં સાધ્ય એટલે કે પરમાત્મખનિજ પથ્થર (Raw Gold) અને લગડી (Pure | સ્વભાવની વ્યામિ છે. તેના આધારે “હું” એટલે કે Gold) એક જ જાતિના છે. અને લગડીની શુદ્ધ પક્ષમાં ‘પરમાત્મસ્વભાવ ની હાજરીનું અનુમાન સુવર્ણ સ્વભાવ સાથે વ્યામિ છે. તેથી ખનિજ થાય છે. એટલે કે હું પરમાત્મા છું' એ સિદ્ધાંતની પથ્થરમાં પણ શુદ્ધ સુવર્ણ સ્વભાવની મોજૂદગી છે સિદ્ધિ થાય છે. તેમ અનુમાન કરી શકાય છે. ૪. ઉપનય સિદ્ધાંત : હું સોનાના ખનિજ એવો અશુદ્ધ પથ્થર (Raw Gold) જેવો છું અને સીમંધર ભગવાન ઉદાહરણ ઉપસ્થી પ્રતિજ્ઞાના વિઘાનને લગડી જેવા શુદ્ધ સુવર્ણ (Pure Gold) જેવા છે. સિદ્ધ કરે એટલે કે ઉદાહરણ અને પ્રતિજ્ઞાનો સમન્વય કરે તે ઉપનય છે. સીમંધર ભગવાન અગાઉ મારા જેવા જ પામર શિષ્યને ફલિત વિધાન એટલે કે નિગમનની ઉપ હતા પણ સાધકદશાની પ્રક્રિયાના અંતે શુદ્ધ સોનાની લગડી (Pure Gold) જેવા પરમાત્મ એટલે પાસે અને જાય એટલે દોરી જાય તે ઉપનય દશાપણે પ્રગટ થયા છે. આ કારણે જાતિ કે સ્વભાવ છે. આ ઉપનય હેતુનો એટલે કે સાધનનો પ્રતિજ્ઞા અપેક્ષાએ હું અને સીમંધર ભગવાન એક જ એટલે કે સાધ્ય સાથે સમાન અધિકરણપણું એટલે પ્રકારના પરમાત્મસ્વભાવે છીએ. તેથી હું’ એટલે કે એક આશ્રયપણું છે તેવું પ્રતિપાદન કરાવનારો કે પક્ષમાં ‘સીમંધર ભગવાન' એટલે કે હેતુની છે. પક્ષમાં હેતુની હાજરીનું જ્ઞાન થાય તેમ જ હાજરી છે. હેતુ અને સાધ્ય વચ્ચે વ્યામિ સંબંધ છે તે બાબતની સીમંધર ભગવાન એ સોનાની લગડી જેવા મૃતિ થાય તો જ અનુમાનક્રિયામાં આગળ વધી એકદમ શુદ્ધ અવસ્થારૂપે એટલે કે શકાય છે. ઉપનય એમ જણાવે છે કે આ બન્ને પરમાત્મદશાપણે છે. સીમંધર ભગવાનની આ બાબતોનું બરાબર પાલન થયું છે. તેથી પરમાત્મદશા તેમના મૂળ ત્રિકાળ દ્રવ્યસ્વભાવના | ઉદાહરણના માધ્યમથી સાધન અને સાધ્ય વચ્ચેનો આશ્રયે અને કારણે છે. સીમંધર ભગવાનની એટલે કે હેતુ અને પ્રતિજ્ઞા વચ્ચેનો સંબંધ સ્થાપી પરમાત્મદશા એકદમ શુદ્ધ છે તો તેમનો શકાયો છે. આ રીતે ઉપનય પ્રતિજ્ઞાની પૂરેપૂરી દ્રવ્યસ્વભાવ પણ એકદમ શુદ્ધ એટલે કે | સાબિતિનું કામ કરે છે. તેથી આ ઉપનય તાકિર્ક પરમાત્મસ્વભાવે છે. તેથી સીમંધર ભગવાનની દૃષ્ટિએ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. આ પ્રગટ પરમાત્મદશા તેમના અપ્રગટ પરમાત્મ- ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને આપણે સિદ્ધ સ્વભાવ સાથે અચલ અવિનાભાવી સાહચર્ય કરવાનો છે આ વિષયને અનુસરીને થતો ઉપનય છે:

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198