________________
(
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૨૩(
घट निर्णय अने ते अनुसारनुं लावलासन ૧૧. ભાવમાસન
થાય છે? Appearance of reality
ઉતર : સિદ્ધાંત સંબંધીનો યથાર્થ અને દૃઢ નિર્ણય જે તે સિદ્ધાંતનો ભાવ બરાબર ભાણવો |
કરવો તેનું જ નામ પરીક્ષા છે. પ્રયોજનભૂત
સિદ્ધાંતો અપરિચિત અને અપ્રત્યક્ષ હોય છે. તેને ભાવભાસન કહે છે.
પરીક્ષા વિના તેનો નિર્ણય બરાબર બેસતો નથી. કોઈપણ વિધાન કે સિદ્ધાંતનો આશય, હેતુ, વળી મનુષ્યનું મનોવિજ્ઞાન જ એવું છે કે તે પરીક્ષા પ્રયોજન કે તાત્પર્યને તેનો ભાવ કહે છે. આવો| વિના પ્રયોજનભૂત બાબતને સ્વીકારતો જ નથી. ભાવ બરાબર ભાસવો એટલે કે તેનો પ્રતીતિ, તેથી પરીક્ષા વિના સિદ્ધાંત સંબંધીનો દૃઢ નિર્ણય વિશ્વાસ, ભરોસો કે શ્રદ્ધાનપૂર્વક સ્વીકાર થવો તે | હોય એમ માનવું ઠીક નથી. અને દઢ નિર્ણય વિના ભાવભાસન છે. આવું ભાવભાસન જે તે તેનું ભાવભાસન પણ બનતું નથી. સિદ્ધાંતની પરીક્ષાપૂર્વક જ થાય છે. જે તે સિદ્ધાંતની પરીક્ષા વિના જે તે સિદ્ધાંત સંબંધી ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને પરીક્ષા વિના ભાવભાસન કયારેય થતું નથી.
કોઈ મહાપુરુષના કહેવાથી સ્વીકારી લીધો છે.
પછી કયારેક તે જ મહાપુરુષ અથવા બીજો કોઈ પ્રશ્ન : સિદ્ધાંતની પરીક્ષા વિના તેનું ભાવભાસન
મહાપુરુષ એમ કહે છે કે, અરે ભાઈ ! પરમાત્મામાં કેમ થતું નથી?
તો આ સીમંધર ભગવાન છે, તું તો પામર છે. તો ઉત૨ : પરીક્ષાના કારણે જ સિદ્ધાંત સંબંધી આપણે ૧૧ અવઢવમાં પડી જશું. આ એકબીજાની નિર્ણયાત્મક દૃઢતા આવે છે. અવાયથી અનુમાન વિરુદ્ધની બે બાબતમાંથી કઈ બાબત સાચી તેનો સુધીના જ્ઞાનના કારણે જે તે સિદ્ધાંતનો નિર્ણય નિર્ણય થઈ શકશે નહિ. પણ જો પરીક્ષા કરેલ હશે તો હોય જ છે. પરંતુ આ નિર્ણયની પરિપકવતા, તો બરાબર ભાસશે કે હું પર્યાય અપેક્ષાએ પામર મજબતાઈ કે દઢતા પરીક્ષાના કારણે જ થાય છે.. હોવા છતાં દ્રવ્યસ્વભાવથી પરમાત્મા જ છું. દ્રવ્યપરીક્ષાપૂર્વકનો નિર્ણય એવો નિઃશંક બને છે કે સ્વભાવ જ પોતાનું કાયમી સ્વાભાવિક સહજ ચૌદ બ્રહ્માંડ ફરી જાય તોય પોતાના નિર્ણયમાંથી સ્વરુપ હોવાથી અને તેના આશ્રયે જ પરમાત્મદશા પાછો ફરતો નથી. બીજા લોકો તે સિદ્ધાંત સંબંધી પ્રગટતી હોવાથી મારે પોતાને પલટતી પર્યાયને ગમે તે વાત કરે, તેની નિંદા કરે, તેની હાંસી બદલે ટકતા દ્રવ્યસ્વભાવપણે જ સ્વીકારવો ઉડાવે અને બીજા કોઈ તેને માન્ય ન રાખે તોપણ જોઈએ. અને તે રીતે હું પરમાત્મા જ છું, એનો તે તેને મજબૂત રીતે વળગી રહે છે. તે પરીક્ષાનું યથાર્થ અને દૃઢ નિર્ણય આવે છે. આવા નિર્ણયના પરિણામ છે. પરીક્ષા વિના બીજા કોઈ પ્રકારે આવી પરિણામે જ ભાવભાસન થાય છે. દૃઢતા આવતી નથી. સિદ્ધાંત સંબંધી નિર્ણયની આવી દઢતા આવ્યા પછી જ તે અનુસારનું
પ્રજ્ઞ: પરીક્ષાપૂર્વકનોવિચ અને ભાવભાસનમાં ભાવભાસન થાય છે.
શો ફેર છે?
ઉતર : પરીક્ષાપૂર્વકના નિર્ણયમાં મતિજ્ઞાન પ્રશ્ન : અમને તો પરીક્ષા વિના પણસિદ્ધાંત સંબંધીનો
પૂર્વકની શ્રુતજ્ઞાનની ભૂમિકા છે. ભાવભાસનમાં