________________
G
| |_| |
પ્રકરણ : ૬
‘હું પરમાત્મા છું’ હૃદયગત ન થવાનાં કારણો બતાવતાં શ્રીમદ્ રાજચંદ્રનાં કેટલાંક પદો
(વરનીન)
ત્યાગ વિાગ ન ચિત્તમાં. યાય ન તેને જાત. કાઢી ત્યાગ વિચાગમાં, તો મુને વિશ્વ માન. એક સાવ સાદ તો. પાસે વચ્ચે મોમ. પામ્યા ભેંશ ાનંત છે, આખું જિંત્ર નિર્દોષ. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્ષે દષ્ટિ વિમુખ, અસદ્ગુરુ તે ઢ નિજમાનાર્યે મુખ્ય.
રે,
અવવા વિશયનવ ગ્રહે, માત્ર જાદા ય. નોંપે સવહાવે, સાયન ત વાય.
નો ઉપાય ઉધ્ધાંતતા, લોહ અંતર ચા, સળપણું ન અટવા, મે માર્કાર્ટો દુર્ભાગ્ય.
માવાર્થ : ‘હું પરમાત્મા છું’ જેવા સિદ્ધાંતને હૃદયગત કરવા માટે ત્યાગ અને વૈરાગ્ય જરૂરી હોય છે. ત્યાગ-વૈરાગ્ય વિના પોતાના પરમાત્મભાવનું માન ન થાય. પણ જે જીવ ત્યાગ-વૈરાગ્યમાં જ રોકાઈ જાય છે અને તેનો ઉપયોગ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી પોતાનાં પરમાત્મસ્વભાવને ઓળખવા માટે કરતો નથી તો તે જીવ પોતાનું ભાન ભૂલેલો છે.
FOFOO
'હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ન થવાનું મુખ્ય અને મૂળ કારણ પોતાનો સ્વચ્છંદ છે. જો જીવ પોતાના સ્વચ્છંદને ટાળે તો તે પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ કરી તેવી પરમાત્મદશા અવશ્ય પ્રગટ કરે. આ રીતે સ્વચ્છંદ ટાળીને અનંત જીવોએ પોતાની પરમાત્મદા પ્રગટ કરી છે, તેમ નિર્દોષ જિનેન્દ્ર ભગવાનનું વચન છે. 'હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા સાક્ષાત્ સદગુરુનો સમાગમ કાર્યકારી છે. આ જીવને ઘણી વખત આવા સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થવા છતાં જીવ તેની દરકાર કરતો નથી અને તેનાથી વિમુખ વર્તે છે અને મુખ્યપણે પોતાની મોટાઈ ખાતર કુલરની જ સર્વ પ્રકારે સેવા કરી તેને જ અનુસરે છે.
‘હું પરમાત્મા છું’ એવું ફક્ત રાબ્દોમાં કથન કર્યા કરે છે અને તે સિદ્ધાંતને હૃદયગત કરવા માટેનો સાચો પુરુષાર્થ કરતો નથી કે સમજણપૂર્વક કષાયની મંદતા પણ કરતો નથી તેથી તે સાધન વગરનો થાય છે.
“હું પરમાત્મા છું‘ સિદ્ધાંત હૃદયગત ન થવાનું એક કારણ પોતાનો જ પણ કે મત સાચો એવો દુરાગ્રહ છે, આવા દુરાગ્રહી એટલે કે મતાથી જીવના મિથ્યાત્વ રાગાદિ કષાય ઉપરાંત હોતા નથી. તેના અંતરમાં ઉદાસીનના હોની નથી. તેનામાં સરળતા અને પક્ષપાત રહિનપણું હોતું નથી. આ બધું મનાર્થી જીવની માઠી દશા સૂચવે છે. (આત્મસિદ્ધિ ઃ ગાથા ૭, ૧૫, ૨૬, ૨૯, ૩૨)
I DOROCCO MOOOOOOOOOOO