________________
1. (
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
)૧૧૩(
અમુક અનુમાન દ્વારા મળેલું જ્ઞાન અસત્ય છે એમ ઓળખીને તેનો આશ્રય કરવાથી તેઓ પામર મટી અનુમાન સિવાયના બીજા કોઈ પ્રમાણ દ્વારા નક્કી અત્યારે પરમાત્મદશાપણે પ્રગટ થયા છે. આ કારણે થતું હોય તો તે હેતુને બાધિત હેતુ કહે છે. | ‘હું’ અને ‘સીમંધર ભગવાન' એક જ જાતિના દા.ત. ૧. આ બરફ્લો ટુકડો ગરમ છે કારણ આત્મદ્રવ્ય છીએ. તેથી ‘હુ' એટલે કે પક્ષમાં કે તેમાંથી વરાળ નીકળે છે.(પ્રત્યક્ષ પ્રમાાથી ‘સીમંધર ભગવાન ની એટલે કે હેતુની હાજરી છે જોતાં બરફ ઠંડો લાગે છે તેથી આ અનુમાન અસત્ય તે સમજી શકાય છે. પક્ષમાં હેતુના હાજ
મા તે સમજી શકાય છે. પક્ષમાં હેતુની હાજરી નક્કી છે તેમ નક્કી થાય છે.)
કર્યા પછી અનુમાનક્રિયામાં આગળ વધવા હેતુમાં ર. હું સર્વજ્ઞ છું કારણ કે હું પરમાત્મસ્વભાવી સાધ્યની વ્યામિ જાણવી જરૂરી છે. છું. (પ્રત્યક્ષ પ્રમાણથી પોતાને અનુભવતા પોતે હેતમાં સાધ્યની વ્યામિ નક્કી કરવા માટે સીમંધર અલ્પજ્ઞ જ છે તેથી આ અનુમાન અસત્ય છે
| ભગવાનમાં પરમાત્મસ્વભાવની વ્યામિ નક્કી કરવી તેમ કર્ણ શકાય છે.)
જરૂરી છે. સીમંધર ભગવાન અત્યારે વિદેહક્ષેત્રમાં ‘હું પરમાત્મા છું' એ પ્રતિજ્ઞાને સિદ્ધ કરવા પરમાત્મદશાપણે વિચરે છે. સીમંધર ભગવાનની માટેનો સમ્યક્ હેતુ છે.: : ‘કારણ કે, હું સીમંધર પરમાત્મદશા પ્રગટ અને વ્યકત પર્યાયરૂપે છે. આ ભગવાનની જાતિનો છું'. આ હેતુ વડે પ્રતિજ્ઞાના પરમાત્માની પર્યાય કોઈ પરમાંથી કે પરના આશ્રયે કથનને સિદ્ધ કરવા માટે પક્ષમાં હેતુની હાજરી પ્રગટતી નથી. પરાશ્રયે વિભાવદશા કે અશુદ્ધતા અને હેતુમાં સાધ્યની વ્યામિ છે તે સમજવું જરૂરી જ હોય છે. અશુદ્ધ વિભાવદશા એ પામરદશા છે છે. અહીં ‘હું' એ પક્ષ, ‘પરમાત્મા’ એ સાધ્ય અને પરમાત્મદશા તેનાથી વિરુદ્ધ સ્વાશ્રયે પ્રગટ છે. ‘સીમંધર ભગવાન' એ હેતુ છે.
સ્વાશ્રયે પ્રગટતી પર્યાય શુદ્ધ સ્વભાવિક હોય છે. સૌ પ્રથમ પક્ષમાં હેતુની હાજરી નક્કી કરવા માટે
શુદ્ધ સ્વાભાવિક દશા એ જ પરમાત્મદશા છે. આ ‘હું’ અને ‘સીમંધર ભગવાન એક જ જાતિના છીએ પરમાત્મદશા પોતાના ત્રિકાળ ધ્રુવ દ્રવ્યસ્વભાવના તે નક્કી કરવું જરૂરી છે. જગતમાં
સ્વાશ્રયે પ્રગટેલ હોવાથી તે તેની સાથે જાતિ અપેક્ષા છ પ્રકારના દ્રવ્યો છે. તે
અવિનાભાવી અચલ સાહચર્ય એટલે પૈકી એક આત્મદ્રવ્ય છે. બધાં
કે વ્યામિ ધરાવે છે. પોતાનો સ્વભાવ આત્માઓ એક જ જાતિના છે. જાતિ
પોતાને અનુકૂળ જ હોય છે. તેથી તે એટલે કે સ્વભાવ અપેક્ષાએ બધા
હિંમેશા શુદ્ધ અને પૂર્ણ જ હોય છે. શુદ્ધ આત્માની સમાનતા કે એકરૂપતા છે.
અને પૂર્ણ સ્વભાવને જ સ્વભાવની એકરૂપતા શુદ્ધતા અને
પરમાત્મસ્વભાવ કહે છે. સીમંધર પૂર્ણતાપણે જ સંભવે છે. જે શુદ્ધ અને
ભગવાનની પરમાત્મદશાને તેમના આ પૂર્ણ સ્વભાવ છે તે જ
શુદ્ધ અને પૂર્ણ સ્વભાવ એટલે કે પરમાત્મસ્વભાવ છે. સીમંધર
પરમાત્મસ્વભાવ સાથે વ્યામિ છે આ ભગવાન ભૂતકાળમાં મારા જેવા જ !
રીતે સીમંધર ભગવાનની એટલે કે પામરદશાપણે હતા. પણ તેમણે
હેતુની પરમાત્મસ્વભાવ એટલે કે પોતાની જાતિ એટલે કે પરમાત્મસ્વભાવને સાધ્ય સાથેની વ્યામિ નક્કી થઈ શકે છે.
જલારા
use