________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
તેને હૃદયગત કરવા માટે તેના યોગ્ય ક્રમાનુસાર | જો પૂરી લગની અને ખરા હૃદયથી છ મહિના માટે આગળ વધવું જોઈએ. આ પ્રકારની પ્રક્રિયામાંથી પણ તત્ત્વજ્ઞાનનો વ્યવસ્થિત અભ્યાસ કરવામાં પસાર થતાં જે તે સિદ્ધાંત હૃદયગત થઈ શકે છે. આવે તો તે હૃદયગત થઈ આત્માની પ્રાપ્તિ કરાવે આ સિદ્ધાંતને હૃદયગત થવાનું ફળ પણ મહાન છે. આ બાબત આચાર્યશ્રી અમૃતચંદ્રના શબ્દોમાંહોય છે. પણ તે માટેનો પુરુષાર્થ જરુરી હોય છે.
(માલિની) આપણને લૌકિક શિક્ષણ મેળવવાની ઘેલછા હોય विरम किमपरेणाकार्यकोलाहलेन છે અને તેના માટે તનતોડ પ્રયત્ન હોય છે. આવા
स्वयमपि निभृतः सन् पश्य षणमासमेकम् । શિક્ષણમાં નીતિમત્તાની વાત પણ નથી હોતી તો
हदयसरसि पुंसः पुद्गलामिल्नधाम्नो આત્મોન્નતિની વાત કયાંથી હોય? આવું શિક્ષણ
। ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः ।। મેળવનાર અમલદાર લાંચિયો અને ભ્રષ્ટાચારી પણાણ હોય છે. કોઈ ત્રાસવાદી કે આતંકવાદી પણ ઉચ્ચ ભાવાર્થ: હે ભવ્ય તને બીજો નકામો કોલાહલ શિક્ષણ મેળવેલ હોય છે. ઉચ્ચ શિક્ષણ મેળવનાર કરવાથી શો લાભ છે? આવા બધાં કોલાહલથી કરચોરી કરવામાં કોઈ ૧૧ ક્ષોભ પામતો નથી.
તું વિરકત થા અને એક ચેતન્યમાત્ર લૌકિક શિક્ષણ સરવાળે સંસારમાં જ રખડાવનાર
પરમાત્મતભાવી પોતાના આત્માને નિશ્ચળ લોન
થઈ દેખવાનો પ્રયત્ન ક૨. આ માટે તું એવો હોવાથી તે કુશિક્ષણ છે. આવા કુશિક્ષણ માટે ભારે
છ મંહનાનો અભ્યાસ દર અને પછી તપાસ છે જહેમત, મોટો ખર્ચ અને ઘણી મુશ્કેલી પણ |
તારા પોતાના હદય સરોવરમાં શરદ વેઠવામાં આવે છે. વર્ષોના વર્ષો તેની પાછળ પૌગલદ પદાર્થથી જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ વીતાવવામાં આવે છે પણ પારમાર્થિક તત્ત્વજ્ઞાનનું ભન છે એવા શુદ્ધાત્માની પ્રાપ્તિ નથી થતી છે સુશિક્ષણ મેળવવા છ મહિના પણ ફાળવાતા નથી. | થાય છે. (સમયસાર : આત્મખ્યાતિ : લોક: ૩૮)
( ટિપ્પણ )
(અઘરા તથા અપરિચિત શબ્દોના અર્થ) ૧. અવિનાભાવી પરસ્પર એક વિના બીજાનું ન હોવું તે; ઉત્પાદ, વ્યવ અને ધ્રૌવ્ય એકબીજા વિના હોતા નથી. ૨. સવિકલ્પ કલ્પ એટલે ભેદ. અને વિકલ્પ એટલે વિશેષ પ્રકારનો ભેદ. આવા વિશેષ પ્રકારના ભેદ અને
અભેદને જાણવું તે સુવિકલ્પ છે. ભેદના પક્ષે રાગ થતો હોવાથી રાગને પણ વિકલા કહે છે પણ તે
અર્થ અહીં નથી. 3. કર્મ-નોકર્મ પીગલિક કાર્મણ વર્ગણામાંથી બનેલું અને આત્મા સાથે સંબંધિત જ્ઞાનાવરણિયાદિ આઠ પ્રકારને
કર્મ કહે છે. આ કર્મ પૈકી અભાતિકર્મોના કારણે મળતા શરીરાદિ સંયોગોને નોકર્મ કહે છે. ૪. હેય. છોડવા યોગ્ય. ત્યાજ્ય. ૫. ઉપાદેય. ગ્રહણ કરવા યોગ્ય. ગ્રાહ્ય. ૬. ધાતુ સંસ્કૃત ક્રિયાપદના મૂળરૂપને ધાતુ કહે છે. ધાતુમાંથી શબ્દની રચના થાય છે. ૭. વ્યુત્પત્તિ શબ્દની મૂળ ઉત્પત્તિ કઈ રીતે થઈ તે બતાવનાર. ૮. પરિહાર નિષેધ, ત્યાગ. ૯. સચરાચર ચર અને અચર બધામાં, સ્થાવર-જંગમ બધુંય, સર્વત્ર . ૧૦. ગ્રાહા ગ્રહણ કરવા યોગ્ય , અનુગ્રહ કરવા યોગ્ય. ૧૧. ક્ષોભ મનનો ગભરાટ, વ્યગ્રતા, શરમ.મ.
. 87