________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
_) ૦૧ (
છે. જેમ દીવાથી દીવો પ્રગટે છે, તેમ જ્ઞાનીથી જાણવું જરૂરી હોય છે. તેમ આત્માની પ્રાપ્તિ માટે જ્ઞાન પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાનના પારગામી અને તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત કરવામાં આવે આત્માનુભવી આચાર્યદેવની રચનાથી જ છે, ત્યારે આત્માનું સ્વરૂપ, રચના કે બંધારણ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજી શકાય છે. તેથી જાણવું જરૂરી હોય છે. કાપડનો વેપાર કરવા માટે આચાર્યદેવના મૂળ શાસ્ત્રોનો અભ્યાસ કરી શકીએ કાપડનું પોત, તેના તાણાવાણા વગેરે જાણવા તેવી ક્ષમતા અને યોગ્યતા કેળવવી જરૂરી છે. તે જરૂરી છે. તેમ આત્મપ્રાભિ કરાવનારા તાત્ત્વિક માટે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજવાની ખરેખરીરી સિદ્ધાંતોને હૃદયગત કરવા માટે દરેક દ્રવ્યનું અને રુચિ અને જરૂરિયાત જણાય તો તેનો અભ્યાસ આત્માનું બંધારણ જાણવું જરૂરી હોય છે. અઘરો રહેતો નથી.
જેમ એકડો આવડયા વિના કોઈ પણ ગણત્રી હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજીને તેને આવડતી નથી તેમ દ્રવ્ય સામાન્યની સમજણ હૃદયગત કરવા માટે કુંદકુંદાચાર્યદેવના વિના તત્ત્વજ્ઞાનના કોઈ પણ સિદ્ધાંતની સમજણ થઈ પ્રવચનસાર, સમયસાર, નિયમસાર અને શકતી નથી. તેથી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજીને યોગીન્દુદેવના યોગસાર અને પરમાત્મપ્રકાશ હૃદયગત કરવા માટે દ્રવ્ય સામાન્યનો અભ્યાસ જેવા શાસ્ત્રોનો અભ્યાસ ખાસ જરુરી હોય છે. અત્યંત આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે.
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે દ્રવ્ય સામાન્યનો [ ૧.૩. દ્રવ્ય સામાન્ચનો અભ્યાસ ||
અભ્યાસ મૂળભૂત પાયાની બાબત છે પરંતુ બહુ
ઓછા શાસ્ત્રોમાં તેની ચર્ચા જોવામાં આવે છે. દરેક દ્રવ્યની રચના કે બંઘારણને લગતી
ખાસ કરીને કુંદકુંદાચાર્યકૃત પ્રવચનસાર (ગાથી ૯૩થી સામાન્ય બાબતોની જાણકારીને દ્રવ્ય
૧૨૬)માં દ્રવ્ય બંધારણની વિશદ અને વિસ્તૃત ચર્ચા સામાન્ચનો અભ્યાસ કહે છે.
જોવામાં આવે છે. આ ઉપરાંત કુંદકુંદાચાર્યકૃત દરેક દ્રવ્યને સમાનપણે લાગુ પડતા તેના પંચાસ્તિકાય સંગ્રહની શરૂઆતની ગાથાઓ (ગાથા બંધારણના અભ્યાસને દ્રવ્ય સામાન્યનો અભ્યાસ ૧થી ૭૬ ૮)માં પણ તેનું સંક્ષિપ્ત સ્વરૂપપ કહે છે. દ્રવ્ય બંધારણમાં દ્રવ્યનું સત્ લક્ષણ, સનું સમજાવવામાં આવ્યું છે. કુંદકુંદાચાર્યના જ આધારે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિતનું સ્વરુપ, ઉત્પાદ-વ્યય- કવિ રાજમલજીએ પંચાદયાયી પૂર્વાર્ધ (ગાથા ૧થી ધ્રૌવ્યના કારણે પરસ્પર વિરોધી ધર્મો, દ્રવ્ય-ગુણ- ૭૬૮)માં દ્રવ્ય સામાન્યનું નિરૂપણ કર્યું છે.. પર્યાય વગેરે સંબંધી માહિતિ હોય છે. દ્રવ્ય બંધારણનો અભ્યાસ કરવાથી જ વસ્તુનું
દ્રવ્યનું સામાન્ય બંધારણ તથા દ્રવ્યનું અનેકાંત અનેકાંતસ્વરૂપ સમજાય છે. વસ્તુના અનેકાંત
સ્વરૂપ એ એક અલગ વિષય છે અને તેની ચર્ચા સ્વરૂપની સમજણ વિના તત્ત્વજ્ઞાનનો કોઈ પણ
અહીં શક્ય નથી.તોપણ આપણા વિષયભૂત સિદ્ધાંત સિદ્ધાંત સમજી શકાતો નથી.
‘હું પરમાત્મા છું'ને સમજવા માટે દ્રવ્ય બંધારણ
અને દ્રવ્યનું અનેકાંત સ્વરૂપ કઈ રીતે કાર્યકારી ધન કમાવવા માટે ધંધો કરવામાં આવે છે, ત્યારે છે તે દર્શાવવા માટે તેનો અછડતો ઉલલેખ કરવામાં તે ધંધા સંબંધી વસ્તુનું સ્વરૂપ, રચના કે બંધારણ આવે છે.
0 71