________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા.
૧. જ્ઞાનાદિ વિશેષ ગુણો ૧.૪ ટુવ્યવર્શષનો અભ્યાસ
જ્ઞાન, દર્શન, ચાગ્નિ, સુખ, પુરુષાર્થ દરેક દ્રવ્યની પોતપોતાની વિશેષતાની વગેરે જીવના વિશેષ ગુણો છે. જાણઝનેદ્રવ્ય વિશેષનો અભ્યાસ કહે છે.
પોતાના શુદ્ધ પરમાત્મસ્વભાવની ઓળખાણ તે સમગ્ર વિશ્વમાં જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, સમ્યજ્ઞાન, તેનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન, અને તેમાં અધર્માસ્તિકાય, આકાશ અને કાળ મળીને કુલ છ | લીનતા તે સમ્યગ્યારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાનપ્રકારના દ્રવ્યો છે. આ દરેક દ્રવ્યનો જુદો જુદો ખાસ ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી પરમાત્મદશા તરફ પ્રયાણ પ્રકારનો અભ્યાસ એ દ્રવ્ય વિશેષનો અભ્યાસ છે. થાય છે અને તેમાં જ આત્મિક અતીન્દ્રિય સુખનો આપણે સૌ જીવ દ્રવ્ય છીએ તેથી જીવની આસ્લાદ આવે છે. આ રીતે આ બધાં વિશેષ ગુણો વિશેષતાનો અભ્યાસ આપણા માટે વધુ મહત્ત્વનો પોતાના પરમાત્મસ્વભાવ સાથે સંબંધિત છે અને છે. લગભગ દરેક શાસ્ત્રમાં જીવની કોઈને કોઈ આ બધા ગુણોની પ્રામિ ‘હું પરમાત્મા છું' એ વિશેષતાની ચર્ચા હોય જ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સિદ્ધાંતને હૃદયગત કરવાના પુરુષાર્થથી છે. આ સુખ, પુરુષાર્થ જેવા આત્માના વિશેષ ગુણો એ રીતે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, આત્માની વિશેષતા છે.
પુરુષાર્થ વગરે વિશેષ ગુણો પોતાના પ્રયોજનભૂત વસ્તુના સ્વભાવને તત્ત્વ કહે છે. પરમાત્મસ્વભાવના સ્વીકાર માટે કાર્યકારી છે. આ પરમાર્થથી પ્રયોજનભૂત જીવ તત્ત્વ છે. આ ગુણો પોતાના પરમાત્મસ્વભાવનો જ અંશ છે. અને જીવના પરિણામમાં અજીવ દ્રવ્યનું નિમિત્તપણું ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતના હૃદયગતપણાથી હોય છે. તેથી જીવ અને અજીવ એ બે દ્રવ્યરૂપ તેની પ્રગટતા હોય છે. મૂળ તત્ત્વો માનવામાં આવ્યા છે. તે ઉપરાંતત
૨. નવતત્ત્વો જીવ-અજીવની પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે થતી આસવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ પ્રયોજનભૂત જીવ-અજીવ દ્રવ્ય અને એ સાત પ્રકારના પર્યાયરૂપ તત્ત્વો છે. દ્રવ્યરૂપ છે અને તેની ખાસ પ્રકારની અવસ્થાઓને તત્ત્વ પર્યાયરૂપ સાત મળીને કુલ નવ તત્ત્વો માનવામાં આવે કહે છે. જીવ, અજીવ એ બે દ્રવ્યરૂપ છે. આ નવ તત્ત્વો પણ આત્માની વિશેષતા છે. અને આમ્રવ, બંધ, પુષ્ય, પાપ, સંવર, જીવનાં ૧. જ્ઞાનાદિ વિરોષ ગુણો અને ૨. નવતાવો ઉપરાંત નિર્જર, મોક્ષ એ સાત પર્યાયરૂપ મળીને 3. આધાર-આધેય ૪. કારણ-કાર્ય ૫. Girl-કર્મ ૬. ઉપાઘન- કુલ નવતત્ત્વો છે. આ નવ તત્ત્વોના નિમિત્ત ૭. પ્રમાણ-નય વગેરે પણ જીવ દ્રવ્યની શ્રદ્ધાનથી સમ્યક્ત્ત્વની પ્રાપ્તિ થાય છે. વિશેષતાઓ છે. આ બધી વિશેષતાઓનો
નવતત્ત્વોનું શ્રદ્ધાન તે સમ્યક્ત્ત્વ છે. એટલે કે અભ્યાસ અહીં આપણો વિષય નથી. પરંતુ
નવતત્ત્વોને ભૂતાર્થનયથી જોવું તે સમ્યક્ત્વ છે. આપણા પ્રસ્તુત વિષય “હું પરમાત્મા છું' એ
ભૂતાર્થનયથી જોવું એટલે કે જાણીતા નવતત્ત્વો સિદ્ધાંતને હૃદયગત થવામાં આ વિશેષતાઓ કઈ |
દ્વારા તે નવતત્ત્વો જેના આશ્રયે છે તેવી તેમાં રીતે કાર્યકારી છે તેની માહિતિ મેળવવા માટે
છૂપાયેલી ચૈતન્ય જ્યોતિને એટલે કે અહીં સંક્ષિપ્ત ચર્ચા કરવામાં આવે છે.
- 75