________________
) ૦૨ (
પ્રકરણ-૪ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય
રાત્ દ્રા 11મ્ (તત્વાર્થસૂત્ર : ૫/૨૯) એ સૂત્ર રચાયેલ છે તે તેના અનેકાંતસ્વરૂપને દર્શાવે છે. અનુસાર દ્રવ્યનું લક્ષણ સત્ છે. થાતી, મોજૂદગી, ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય જેવા પરસ્પર વિરોધી ધર્મો વિદ્યમાનતા, અસ્તિત્વ, હોવાપણું, છે પણું એ બધાં સાપેક્ષ હોવાથી એક જ દ્રવ્યમાં એક સાથે હોય સના સમાનાર્થી શબ્દો છે. કોઈ પણ દ્રવ્ય માટે શકે છે. વળી તેઓ અંશના ધર્મો છે. અને અંશીના સતુપણું એ તેની મૂળભૂત બાબત છે. દ્રવ્ય માટે ધર્મો નથી, તેથી પણ સાથે સંભવે છે. વળી ઓછામાં ઓછી જરૂરિયાત તેનું સત્પણું છે. આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમાં કોઈ સમયભેદ નથી તેથી સતુપણું જ તેને દ્રવ્ય તરીકે સ્થાપે છે. સત્ વિના પણ તેઓને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. આ કોઈ દ્રવ્ય હોય નહિ અને દ્રવ્ય હોય તો તે સત્ જ રીતે પદાર્થ ધ્રૌવ્ય એટલે કે કાયમ ટકીને ઉત્પાદહોય. દ્રવ્યનું આ સત્ લક્ષણ નિર્દોષ, નિર્વિવાદ વ્યયરૂપે કાયમ પલટતો રહે છે. આ કાયમ ટકીને અને સર્વસ્વીકાર્ય છે. આ સત્ એક જ લક્ષણમાં કાયમ પલટવું એ જ વસ્તુનું અનેકાંતસ્વરૂપ છે. દ્રવ્યના અન્ય સામાન્ય લક્ષણોનો સમાવેશ થઈ વસ્તુનું અનેકાંતસ્વરૂપ એક જ પ્રકારે સંભવે છે જતો હોવાથી તે પ્રમાણ લક્ષણ પણ છે. | અને તેને સ્વીકારનાર એક માત્ર જૈન દર્શન જ છે. સત્ એ દ્રવ્યનું પ્રમાણ લક્ષણ હોવાથી દ્રવ્યના સત્
વસ્તુના અનેકાંતસ્વરૂપની કથન પદ્ધતિને સ્યાદ્વાદ એટલે કે અસ્તિત્વ લક્ષણમાં અન્ય સામાન્ય
કહે છે. લક્ષણો કે ગુણો જેવા કે, વસ્તુત્વ, દ્રવ્યત્વ, અનેકાંતસ્વરૂપી વસ્તુના પરસ્પર વિરોધી બે ધર્મો પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ વગેરે તેમાં મૂળભૂત રીતે ઉત્પાદ-વ્યય એટલે કે વ્યતિરેકીકી આપમેળે આવી જાય છે. આ ઉપરાંત દ્રવ્યના ધર્મ અને ધ્રૌવ્ય એટલે કે અન્વયી ધર્મ છે. આ પરસ્પર વિરોધી ધર્મો જેવા કે, નિત્ય-અનિત્ય, | અન્વથી અને વ્યતિરેકી ધર્મોના આધારે બીજા એક-અનેક, તત-અતર્ વગરે પણ સતુમાં સમાય અનેક ધર્મો કહી શકાય છે. જેમ કે, અન્વયપણે છે. આ રીતે દ્રવ્યના મુખ્ય અને મૂળભૂત લક્ષણ, આપણો આત્મા ત્રિકાળ દ્રવ્યસ્વભાવરૂપ છે અને એવા સનું સ્વરૂપ એ જ દ્રવ્યનું બંધારણ હોય વ્યતિરેકપણે તે જ આત્મા તે જ સમયે પલટતી છે. દ્રવ્યનું લક્ષણ સત્ દર્શાવ્યા બાદ તુરત જ પર્યાયસ્વભાવરૂપ છે. અનેકાંતસ્વરૂપી આત્મા તેના સનું સ્વરૂપ દર્શાવતા સૂત્રમાં જણાવ્યું છે કે : કાયમ ટકતા એવા અન્વયી અંશની અપેક્ષાએ
અભેદ, એકરૂપ, વૈકાળિક પરિપૂર્ણ સામર્થ્યવાળો ઉત્પાદ-વધ-ઘીબાપુi રસ (તસ્વાર્થ સૂત્ર : ૫/૩૦)
અને શુદ્ધ છે. જ્યારે નિરંતર પલટતા એવા એટલે કે સતુનું સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રોચ સહિતનું
વ્યતિરેકી અંશની અપેક્ષાએ સ્વાશ્રયે હોય ત્યારે હોય છે. એટલે કે સમય પદાર્થમાં ઉત્પાદ-વ્યય
શુદ્ધ અને પરાશ્રયે હોય ત્યારે અશુદ્ધ હોય છે. ધ્રોવ્ય ૧ અવિનાભાવીપણે હોય છે. સના આ
આપણો આત્મા તેની વર્તમાન વ્યતિરેકી અંશની સ્વરૂપના આધારે જ તેનું અનેકાંતસ્વરૂપ સિદ્ધ
અપેક્ષાએ પરાશ્રયે પ્રર્વતતો અશુદ્ધ અવસ્થાવાળો થાય છે. વસ્તુમાં વસ્તુપણાના નીપજાવનારા
હોવાથી પામર છે. તોપણ તેના અન્વયી અંશની પરસ્પર વિરોધી બે ધર્મોનું એકી સાથે પ્રકાશવું તે
અપેક્ષાએ પરિપૂર્ણ સામર્થ્યવાળો શુદ્ધ હોવાથી વસ્તુનું અનેકાંતસ્વરૂપ છે. સમય પદાર્થ ઉત્પાદ
પરમાત્મા છે. વ્યય અને ધ્રૌવ્ય જેવા પરસ્પર વિરોધી બે ધર્મોથી
12