________________
૧૨
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
સ્વભાવની ઓળખાણ એટલે કે ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી થાય છે. પરંતુ પોતાનાં પરમાત્મસ્વભાવની ઓળખાણ સ્વ-પરના વિવેકરૂપ સમ્યજ્ઞાન એટલે કે ભેદજ્ઞાનથી જ થાય છે. તેથી ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે આ સિદ્ધાંતમાં સમાવિષ્ટ ભેદજ્ઞાનને નિરંતર અત્યંત ભાવવો જોઈએ. આચાર્યશ્રી અમૃતચંદ્રના કથન અનુસાર
(ઉપજાતિ)
―
सम्पद्यते संवर अषः साक्षात् शुद्धात्मवच्वस्य किलोपलम्भात् । स भेदविज्ञानत अव तस्मात्
वद्रेदविज्ञानमतीव भाव्यम् ॥ ભાવાર્થ : શા મોક્ષમાર્ગરૂપ સાક્ષાત્ વની પ્રગટતા ખરેખર પોતાનાં શુદ્ધાત્મતત્ત્વની ઉપÍબ્ધ એટલે કે પોતાનાં પરમાત્મસ્વભાવની ઓળખાણ એટલે કે ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંતને
હૃદયગત કરવાથી થાય છે. અને તે ભેવિજ્ઞાનથી જ થાય છે. માટે તે ભેવિજ્ઞાન અત્યંત ભાવવા
યોગ્ય છે.
(સમયસાર : આત્મખ્યાતિ : શ્લોક ૧૨૯)
છે. વીતરાગતામાં શુદ્ધ સ્વભાવનું ધારણ હોવાથી તે જ આત્માનો ધર્મ છે. પોતાનો શુદ્ધ સ્વભાવને ચૂકીને થતી પરાશ્રિત કે પરાધીન પરિણતિ શુભ કે અશુભરાગરૂપ અશુદ્ધ હોય છે. જગતમાં કેટલાંક લોકો દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ જેવા શુભરાગને ધર્મ માનતા હોય છે તે આત્માના અશુદ્ધ પરિણામ હોવાથી
ખરેખર ધર્મ નથી,
વત્યુ સહાવો ઘો । એ સૂત્ર અનુસાર વસ્તુના ધ્રુવ સ્વભાવ જેવી તેની પ્રગટતા તે જ ધર્મ છે. પોતાનો આત્મા પોતાનાં ધ્રુવ સ્વભાવથી પરમાત્મસ્વભાવે એટલે કે શુદ્ધ વીતરાગ સ્વભાવે છે. પોતાની પલટતી અવસ્થામાં આવા શુદ્ધ વીતરાગ સ્વભાવની પ્રગટતા તે જ ધર્મ છે. એટલે કે વીતરાગતા એ જ ધર્મ છે.
‘વીતરાગતા એ જ ધર્મ' એ જૈન દર્શનનો આગવો સિદ્ધાંત છે કે જે બીજે ક્યાંય જોવા મળતો નથી. આવા વીતરાગતારૂપ ધર્મની પ્રગટતા માટે વીતરાગતાની મૂર્તિ સમાન પોતાનાં ત્રિકાળ શુદ્ધ પરમાત્મસ્વભાવનો સ્વીકાર જરૂરી છે.
૪. વીતરાગતા એ જ ધર્મ
પોતાનાં ત્રિશ્ચળ શુદ્ધ સ્વભાવ જેવી શુતા ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી
પોતાની પલટતી પર્યાચમાં પણ પ્રગટે તેને વીતણગતા કહે છે. પોતાનાં ત્રિશ્ચળ શુદ્ધ સ્વભાવને ઘારણ કરવાને ઘર્મ કહે છે. તેથી વીતરાગતા અને ઘર્મમાં કોઈ તફાવત નથી. ‘વીતણાતા એ જ ધર્યું. એ જૈન દર્શનનો વિશિષ્ટ સિદ્ધાંત છે. આત્માની પરિણતિ પરાશ્રિત અથવા સ્વાશ્રિત હોય છે. સ્વાત્રિત કે સ્વાધીન પરિણતિ પોતાનાં
પોતાનાં ત્રિકાળ શુદ્ધ પરમાત્મસ્વભાવનો સ્વીકાર થાય છે. આ પરમાત્મસ્વભાવના સ્વીકારના આધારે જ તેનો આશ્રય થાય છે અને પરમાત્મસ્વભાવના વીતરાગતારૂપ ધર્મ પ્રગટે છે, આ રીતે હુ
આશ્રયના કારણે જ
પરમાત્મા " સિદ્ધાંતમાં તેની સાથે સંબંધિત રીતરાગતા એ જ ધર્મ એ સિદ્ધાંત સહજપણે સમાવેશ પામે છે.
શુદ્ધ સ્વભાવ જેવી શુદ્ધ હોય છે તેને વીતરાગતા કહે