________________
1
(
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
) ૪૩ (
ભાગ 5
છે. 3. નવતત્ત્વો વડે નિર્ણય છે કે, ૪. આત્માની એક જ જાતિ , ૨. જીવ ર. અજીવ ૩. આયવ ૪. વિવિઘ પ્રકારની પામર અવસ્થા ઘસવતાં બંઘ પ. પૂણ્ય ૬. પાપ ૭. સંવર ૮. આત્માઓ પોતાના સ્વભાવ અપેક્ષાએ નિર્જન અને ૯. મોક્ષ એ નવતત્ત્વો એટલે કે જાતિ અપેક્ષાએ એક સમાન છે જે જાણીતા છે. આ નવતત્ત્વોમાં હોય છે તેને આત્માની એક જ જાતિ પોતાનો પરમાત્મસ્વભાવ છૂપાયેલો કહે છે. છે, જે અજાણ્યો છે. જાણીતા નવતત્ત્વો પોતે પામર છે અને પોતાના જેવા બીજા અનેક ત્રણ અજાણ્યા પરમાત્માસ્વભાવનો નિર્ણય
પામરાત્માઓ જોવા મળે છે. તેમાં કોઈ મનુષ્ય કે કરવો તેને નવતત્ત્વો વડે નિચ કહેવામાં પશ. પુરુષ કે સ્ત્રી, બાળક કે વૃદ્ધ, સુખી કે દુ:ખી, આવે છે.
જ્ઞાની કે અજ્ઞાની એમ અનેક પ્રકારની વિવિધતાઓ નવતત્ત્વો જાણીતા છે. નવતત્ત્વોમાં છૂપાયેલ વર્તે છે. આ બધી વિવિધતાઓ તેની પલટતી અસ્મલિત ચૈતન્ય જયોતિસ્વરુપ પોતાનો
પર્યાયની અપેક્ષાએ છે પણ તેના ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વભાવ અજાણ્યો છે. નવતત્ત્વોમાં જીવ
સ્વભાવની અપેક્ષાએ આ બધા આત્માઓ એક જ અને અજીવ એ બે પ્રમાણના વિષયભૂત સમગ્ર
પ્રકારના પરમાત્મસ્વભાવે છે. વીસાશ્રીમાળી દ્રવ્યો છે અને બાકીના સાત જીવ-અજીવની
વાણિયાઓ એક જ નાતનાં કહેવાય છે. તેમાં કોઈ પર્યાયરૂપ છે. આ નવેય તત્ત્વો પોતાના ભણેલા કે અભણ, ગરીબ કે તવંગર, મૂર્ખ કે વિદ્વાન શુદ્ધાત્માનાં આશ્રયે હોય છે. તત્વજ્ઞાનનો સમ્યકુ ડોર 1
નની સવે હોય પણ નાતનાં મેળાવડામાં બધા એક સમાન અભ્યાસ કરવાથી નવતત્ત્વોનાં આધારભૂત જ છે. તેમ બધા આત્માઓ એક સમાન પરમાત્મસ્વભાવને ઓળખી શકાય છે.
પરમાત્માની જાતિનાં છે. જેમ ભૂસ્તરવિજ્ઞાનનો અભ્યાસ કરવાથી ખનિજ તા.
વર્તમાનમાં જેઓ પરમાત્મદશાને પ્રાપ્ત થયા છે. પથ્થરમાં સોનાપણાનો નિર્ણય થઈ શકે છે.
તેઓ ભૂતકાળમાં પોતાના જેવા પામર જ હતા. આયુર્વેદની ઔષધિશાસ્ત્રનો અભ્યાસ કરવાથી
પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ, સ્વીકાર તૂરી અનુભવાતી લીંડીપીપરમાં તીખાશનો નિર્ણય
અને આશ્રયરૂપ દ્રવ્યદૃષ્ટિથી તેઓ પરમાત્મદશાને થઈ શકે છે. તેમ સમયસાર જેવા પરમાગમનો
પ્રાપ્ત થયાં છે. જો કોઈ આત્મા પોતાના સ્વભાવથી અભ્યાસ કરવાથી પામરદશામાં પણ
પરમાત્મસ્વભાવે ન હોય તો તે પરમાત્મદશા પરમાત્મસ્વભાવનો નિર્ણય થઈ શકે છે. સમયસાર
કયારેય પ્રગટે નહિ. પરમાત્મદશા બહારથી શાસ્ત્રમાં જાણીતાં નવતત્ત્વો દ્વારા અજાણ્યા
આવતી નથી, પોતામાંથી જ પ્રગટે છે. જેમણે પરમાત્મસ્વભાવનો નિર્ણય કરવાનો ઉપાય
પામરદશામાંથી પરમાત્મદશા પ્રગટ કરી છે તે બતાવવામાં આવ્યો છે.
પોતાના પરમાત્મસ્વભાવના આશ્રયે જ કરી છે. આ રીતે નવતત્ત્વોનાં યથાર્થ અભ્યાસ દ્વારા તેના પોતે વર્તમાનમાં પામરદશાપણે હોવા છતાં આધારભૂત પરમાત્મસ્વભાવને સમજી શકાય છે.