________________
છે.
3.
૪.
૫.
૬.
૭.
o.
નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ટૂંકા જવાબ આપો. કઈ બાબત ોય તો તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સજ્જ્વણે હૃદયગત થાય છે ?
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરવા માટેની પાત્રતા કયા બે વિભાગમાં બતાવી શકાય છે ? સંસારનો ખરેખરે ત્રાસ કોને કહે છે ?
પરની તુચ્છતા કોને કહે છે ? સ્વભાવનો મહિમા કોને કહે છે ? સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ કોને કહેછે ? *હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત થવા માટે સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ કઈ રીતે ઉપી છે? તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો ટ્યગત કરવા માટેની ઈચ્છનીય યોગ્યતામાં સૌથી પ્રથમ અને મુખ્ય કઈ બાબત છે ? સત્પુરુષના ચરણનો ઇચ્છુકોને કહે છે ? ૧૦. સદૈવ સુક્ષ્મ બોઘનો અભિલાષી કોને કહે છે ? ૧૨. ગુણપરપ્રશસ્ત ભાવ રાખનાર કોને કહે છે ? દે. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન કોને કહે છે ?
૯.
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
..
સૈદ્ધાંતિક પ્રશ્નો
૧૩. પાંચ પ્રકારનાં વ્રતમાં કયું મદ્યન છે ? ર૪.રા માટે વિના વિષયના ત્યાગને બ્રહ્મચર્ય
કહે છે ?
૫. શા માટે બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન ોય તે વિષયોથી વિરકત પણ ોય છે ?
૬. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર કોને કહે છે ?
૨૭. શા માટે સ્વદ્વેષ જણાય ત્યારે તેને તુત જ દૂર કરવાનો ઉપાય અને ઉદ્યમ કરવો જોઈએ ? ૧૮. ‘હું પણ્માત્મા છુ' જેવા સિદ્ધાંતને હૃદયગત થવામાં સામાન્યપણે મોટો દોષ કયો હ્યેય છે ?
૨૯. ઉપયોગથી એક પળ પણ ભરનાર કોને કહે છે ? ૦. શા માટે મનુષ્યજીવનનો એક સમય પણ કરેડો સુવર્ણ મોસેથી હિંમતી છે ?
ર. એકાંતવાસને વખાણનાર કોને કહેછે ? ૨૨. તીર્થાદિપ્રવાસનો ઉછરંગી કોને કહે છે ? ર૩. આહ્વર,વિદ્ઘર,નિશ્ચરનો નિયમી કોને કહે છે ? ર૪.પોતાની ગુરુતા દબાવનાર કોને કહે છે ? ૫. અત્યારા ભૌતિકવાદી જગતમાં શેની જિજ્ઞાસા ઘરવનાણ જીવો દુર્લભ દ્યેય છે ?
હીયે પ્રશ્ન વિસ્તૃત જવાબ આ
ર.
3.
૫.
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટે સંસારનો ખરેખરે ત્રાસ શા માટે જરૂરીૢ છે ?
૪. ‘હું પરમાત્મા છું સિદ્ધાંતને હૃદયગત થવા માટેપરની તુચ્છતા શા માટે જરૂરી છે ?
સ્વભાવનો મહિમા એટલે શું ? તે‘હું પરમાત્મા છુ’ સિદ્ધાંતને હૃદયગત કરવામાં કઈ રીતે કાર્યકરે છે? તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત કરવા માટે સ્વભાવસન્મુખતાના પુરુષાર્થની આવશ્યકતા સમજાવો. તત્ત્વજ્ઞાનના સિદ્ધંતો યગત કરવા માટેની ઈચ્છનીય યોગ્યતા કોને કહે છે ? શ્રીમદ્ રચંદ્રજી અનુસારતે કયા પ્રકારે છે ?
૬.
૭.
૮.
૫
આચાર્યશ્રી યોગીન્દુદેવના જણાવ્યા અનુસાર “હું પરમાત્મા છું સિદ્ધાંતને હૃદયગત કરવા માટે કઈ પાત્રતા કે યોગ્યતા જરુરી ોય છે ?
૯.
તત્ત્વજ્ઞાના સિદ્ધાંતો હૃદયગત કરવા માટેની નિવાર્ય યોગ્યતા કોને કહે છે ? પૂજ્ય બહેનશ્રી અનુસાર તે કયા પ્રકારે છે ?
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો યગત કરવા માટે સત્પુરુષના ચણ્યાની ઉપાસના એટ્લે શું ? અને તેની આવશ્યક્તા શા માટે ોય છે ?
સદ્ગુરુસ્રના ચરણ્યાની ઉપાસનામાં પરમાત્મ-ક્તિની પણચાતા કઈ રીતે સમાયેલી છે ?
૧૦.
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે અપુરના ચપ્પુની ઈચનના થર્ડ ફ્રેને ઈચ્છનીય છે ? ૧૨. શા માટે તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો સમજવા
માટે સુક્ષ્મ ઓપનો મલાથી કેવું ઉપયોગી છે ? ? ૧. 'હું પણ્માત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે
સુક્ષ્મબોઘનો અભિલાષી હેવું કઈ રીતે જરૂરી છે ? ૧૩. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટે બીજાના
ગુણ પરપ્રશસ્ત ભાવ રૃખવો શા માટે ઈચ્છનીય છે ? ૪. 'હુંપણ્માત્મા છું’અને તેવા બીજા સિદ્ધાંતોને હૃદયગત
કરવા માટે બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન હોવું શા માટે ઈચ્છનીય છે ?
૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારેતેને છેદવાનો ઉપયોગ રાખનાર તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરી શકે છે. શા માટે ? ?
65