________________
૫૨
પ્રકરણ-૩ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા
તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતોને હૃદયગત કરવા માટેની પાત્રતા કે યોગ્યતાને અનિવાર્ય અને ઈચ્છનીય એમ બે વિભાગમાં બતાવી તે દરેકની ચર્ચા
કરવામાં આવશે. આ બે વિભાગ નીચે મુજબ છે. ખરેખરો ત્રાસ હોય તેને સંસારની સંપદાઓમાં ૧. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હદયયન કરવા માટેની પણ સુખ ભાસતું નથી, તેને સમગ્ર સંસાર દુઃખનો અનિવાર્ય યોગ જ દાવાનળ ભાસે છે. સંસારથી થાકી ગયેલા, 2. તપજ્ઞાનના સિદ્ધાંતો વાત કરવા માટેની હારી ગયેલા આવા જીવને આ સંસારથી બસ
ઈચ્છનીય થોથા
તાનનાં સિમાંત રાગત કરવામાંટેની અનિવાર્ય ચોગ્યતા
જેના વગર તત્ત્વનાં સિદ્ધાંતો કોઈ પણ સંજોગોમાં ક્યારેય પણ હૃદયગત ન થઈ શકે તેવી યોગ્યતાને અનિવાર્ય માનવામાં આવે છે, પૂજ્ય બહેનશ્રી ચંપાબેન અનુસાર આવી યોગ્યતા નીચે મુજબ છે.
૧.૧. સંસારનો ખરેખરો ત્રાસ ૧૪. ઘરની મુ
૧.૩. સ્વભાવનો મહિમા
૧.૪. સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ
ઉપરોકત બાબતોની ચર્ચા આ નીચે કરવામાં આવે છે તેમાં સૌ પ્રથમ જે તે બાબતની વ્યાખ્યા, ત્યાર પછી તેની સમજૂતી અને અંતમાં પ્રસ્તુત સિદ્ધાંત ‘હું પરમાત્મા છું' ને હૃદયગત કરવા માટે તેની અનિવાર્યતા બત્તાવવામાં આવશે.
સંસારની પ્રતિકૂળતામાં દરેક જીવને ત્રાસ લાગે છે પણ સાનુકૂળતામાં પણ ત્રાસ લાગે તો તે સંસારનો ખરેખરો ત્રાસ કહી શકાય. સંસારનો
૧.૧. સંસારનો ખરેખો માસ
સાંસારિક સુવિઘાઓ અને સગવડતાઓમાં પણ જેને સુખ નહિ પણ દુ:ખ જ ભાસે તેને સંસારનો ખરેખરો ત્રાસ કહેવાય છે.
થાઓ, તે કોઈ પણ પ્રકારે ન ખપે તેવી અંતરના ઊંડાણપૂર્વકની ભાવના હોય છે, અને તે માટે સંસારનો અભાવ કરાવનાર તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવાની અદમ્ય ઉત્કંઠા હોય છે. વધુમાં આ બાબત નીચેના દાંત-સિદ્ધાંતના આધારે સમજાવવામાં આવે છે,
52