________________
) ૫૪ (
પ્રકરણ-૩ : “પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા
)
K? ૧.૩. સ્ટaiાવો સાહિan ${{૧.૪. સ્થaiાવ-સાખતાળોપુરૂષાર્થ) પોતાના શુદ્ધાત્મસ્વભાવ અનંત ગુણોનો પોતાના શુદ્ધાત્મસ્વભાવની સ્ત્રી અને વિઘાન અને પરિપૂર્ણ સુખદાયક છે. મહિમાપૂર્વક તેના તરફના પુરુષાર્થનો તેવી શુદ્ધાત્મસ્વભાવની સમજ અને પ્રવતાવવો તેને સ્વભાવ-સન્મુખતાનો
ચપૂર્વક શુદ્ધાત્મસ્વભાવનાં માસ્થંભ્યને પુરુષાર્થ કહે છે. સ્વભાવનો મહિમા કહે છે.
પોતાના શુદ્ધાત્મસ્વભાવની અંતરના ઊંડાણજગતમાં સર્વોત્કૃષ્ટ પોતાનો શુદ્ધાત્મસ્વભાવ છે. પૂર્વકની લગની, ખટક કે રુચિ અને તે જ તે આશ્ચર્યકારી અને અદ્ભુત છે. તે અનંતગુણોના સ્વભાવના મહિમાપૂર્વક પોતાના આત્મિકવીર્ય કે નિધાનરૂપ ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે. અલૌકિક અને બળનો ઝોક તે તરફ વળવો તે સ્વભાવઅચિંત્ય અનેક ઋદ્ધિઓ ધરાવનાર પોતાનો સન્મુખતાનો પુરુષાર્થ છે. શુદ્ધાત્મસ્વભાવ અનેક દિવ્ય વિભૂતિઓથી ભરપૂર
જગતમાં જેમ કહે છે કે ડગલે ને પગલે પૈસાની છે. સંપૂર્ણ લોકાલોકનો જ્ઞાતા અને અધિપતિ એવો
| જરૂર પડે છે તેમ આત્મામાં પણ ડગલે ને પગલે પોતાનો સ્વભાવ પોતે જ ચૈતન્ય ચક્રવર્તી છે.
એટલે કે પર્યાયે પર્યાયે પુરુષાર્થ જ જોઈએ છે. પોતાના સ્વભાવની આવી સમજણ અને રુચિપૂર્વકનાં
પુરુષાર્થ વગર કોઈપણ પારમાર્થિક બાબત પાર તેનાં માહાભ્યને સ્વભાવનો મહિમા કહે છે.
પડતી નથી. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને સમજીને હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજીને હૃદયગત | હૃદયગત કરવા માટે પુરુષાર્થ જ જરૂરી છે. કરવા માટે પોતાના સ્વભાવનો મહિમા અત્યંત | આત્મલક્ષી સ્વભાવ-સન્મુખતાના પુરુષાર્થ વડે જ અનિવાર્ય આવશ્યકતા છે. પોતાના પરમાત્મ- કોઈ પણ સિદ્ધાંત હૃદયગત થઈ શકે છે. પારમાર્થિક સ્વભાવનું જ્ઞાન-શ્રદ્ધાન જ આ સિદ્ધાંતનું તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને સમજવા માટે આ હૃદયગતપણું છે અને આ જ્ઞાન-શ્રદ્ધાન સ્વભાવના પુરુષાર્થ ઉપાદાન કારણ હોય છે અને ઉપાદાન મહિમા વિના સંભવતું નથી. નાસ્તિથી પરનીતી કારણને અનુસરીને કાર્ય હંમેશા થતું જ હોય છે. તુચ્છતાના કારણે પરમાંથી પાછા વળ્યા બાદ તેથી આવો સ્વભાવ-સન્મુખતાનો યથાર્થ પુરુષાર્થ અતિથી સ્વભાવનો મહિમા આવે તો અને તો પ્રવર્તે તો તેના કારણે પારમાર્થિક તત્ત્વજ્ઞાનનો જ તે સ્વભાવ તરફ વળીને સ્વભાવની સિદ્ધિરૂપ કોઈ પણ સિદ્ધાંત અવશ્ય આત્મસાત્ થાય છે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને આત્મસાત્ કરી આ રીતે સિદ્ધાંતના હૃદયગતપણા માટે સ્વભાવશકાય છે.
સન્મુખતાનો પુરુષાર્થ અચૂક કાર્યકારી છે.
સંસારનો ખરેખશે ત્રાસ સંસારની પ્રતિકૂળતામાં દરેક જીવને ત્રાસ લાગે છે પણ સાનુકૂળતામાં પણ ત્રાસ લાગે તો તે સંસારનો ખરેખરો ત્રાસ કહી શકાય. સંસારનો ખરેખરો ત્રાસ હોય તેને સંસારની સંપદાઓમાં પણ સુખ ભાસતું નથી. તેને સમગ્ર સંસાર દુઃખનો જ દાવાનળ ભાસે છે. સંસારથી થાકી ગયેલા, હારી ગયેલા આવા જીવને આ સંસારથી બસ થાઓ, તે કોઈ પણ પ્રકારે ન ખપે તેવી અંતરના ઊંડાણપૂર્વકની ભાવના હોય છે. અને તે માટે સંસારનો અભાવ કરાવનાર તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવાની અદમ્ય ઉત્કંઠા હોય છે. (પ્રકરણ-૩: ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા પાના નંબર પર પરથી)
54