________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
એ
'હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનું હૃદયગતપણું એટલે પોતાના શુદ્ધ સ્વભાવની ઓળખાણ અને સ્વીકાર છે. આ શુદ્ધ સ્વભાવની ઓળખાણ અને સ્વીકાર સ્વભાવ સન્મુખતાના પુરુષાર્થથી જ
સમવે છે. તેથી આ સિદ્ધાંતને હૃદયગત કરવા બધી જ યોગ્યતાઓ ધરાવતો હોય તો તે નોકરી
ઉપર મુજબ સંસારનો ખરેખરો ત્રાસ, પરની | તુ917, સ્વભાવનો મહિમા અને સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ એ ‘હું પરમાત્મા છુ' જેવા તત્ત્વજ્ઞાનના કોઈપણ સિદ્ધાંતનું હૃદયગત કરવા માટેની
પ્રથમ પસંદગી પામે છે. આ બાબતન પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરવા માટે પણ લાગુ પાડી શકાય છે, પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરવા માટેની ચાર પ્રકારની અનિવાર્ય આવશ્યકતા આપણે જોઈ ગયા છીએ. આ માટેની ઈચ્છનીય આવશ્યકતા દસ પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજીએ કહી છે. જે શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક ૧૦૫માં મરીન બોય પાત્ર કોં” તેવા મથાળા હેઠળ અપાયેલ છે. અહીં પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો એ
ઉત્તરોત્તર ચઢિયાતી અનિવાર્ય હોય તેવી
આવશ્યકતાઓ છે. આવી આવશ્કયતાઓ ધરાવનારો જીવ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરવા માટેની અનિવાર્ય યોગ્યતાઓ ધરાવનારો
છે. અનિવાર્ય યોગ્યતાઓ પછી કેટલીક ઈચ્છનીય ભગવાન મહાવીરનો જ બોધ હોવાથી આ
યોગ્યતાઓની ચર્ચા કરવામાં આવે છે.
સિદ્ધાંતોને હૃદયગત કરવાની પાત્રતામાં તે લઈ શકાય છે, જે નીચે મુજબ છે.
·
૩.૧. સત્પુરુષના ચરણનો ઈચ્છુક સદેવ
....
સમ સૂક્ષ્મ બોધનો મિલ્લાથી
૩૩.
ગુણ પર પ્રશાતા ભાવ સખનાર
?...
બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન
૩૫.
જેમ કોઈ નોકરી મેળવવા માટે અમુક ચાર પ્રકારની ચોગ્યતા અનિવાર્ય છે. પણ તે ઉપરાંત બીજા દશ પ્રકારની યોગ્યતા ઈચ્છનીય છે. કોઈ ઉમેદવાર આવી અનિવાર્ય અને ઈચ્છનીય એમ
માટે આ સ્વભાવ-સન્મુખતાનો પુરુષાર્થ જ પરમરમમાટે ઉપકારી છે.
તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો હદચમત કરવા માટેની ઈચ્છનીય ચોચતા
જે બાબત તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો યગત કરવા માટે અનિવાર્યપણે આવશ્યક ન હેય તોપણ જે તત્ત્વના સિદ્ધાંતોને હૃદયગત કરવા માટે ઉપશ્કરી કે સઢયક ોય તેવી યોગ્યતાને ઈચ્છનીય કહે છે. ઈચ્છનીય ોગ્યતા અનેક પ્રકારની હોય છે. અનિવાર્ય યોગ્યતા ધરાવનારમાં આ પૈકીની કેટલીક યોગ્યતા સહજપણે હોય જ છે. સાચા
મુમુક્ષુમાં આવી ઘણી ખરી યોગ્યતા જોવા મળે જ છે. અનિવાર્ય ઉપરાંત આવી ઈચ્છનીય યોગ્યતાઓ ધરાવનાર જીવ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત ૩.૧. પોતાની ગુરુમા દબાવનાર કરવા માટે એકદમ પાત્ર હોય છે.
૬.
ર..
.૩.
૫૫
છે..
દે...
જ્યારે સ્વદોષ દેખે ત્યારે
તેને છેદવાનો ઉપયોગ રાખનાર
ઉપયોગથી એક પળ પણ મરનાર
એકાંતવાસને વખાણનાર
નીંદ પ્રાસનો કરંગી
આહાર, વિહાર, નિહારનો નિયમી
55