________________
૫
પ્રકરણ-૩ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા
આ જીવ અનાદિનો અજાણ્યો અને માર્ગ ભૂલેલો એવો સંસારમાં ભટકર્તા છે. તે પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોથી અપરિચિત છે. આ સિદ્ધાંતો સમજીને સન્માર્ગે વળવા માટે તેને કોઈ માર્ગદર્શકની આવશ્યકતા હોય છે, સત્પુરુષ જેવો બીજો કોઈ માર્ગદર્શક હોતો નથી. તેથી તત્ત્વજ્ઞાનનાા સિદ્ધાંતો સમજીને હૃદયગત કરવા માટે
૨.૧. સતપુરુષનાં થાનો ઇચ્છુક મોક્ષમાર્ગી મછત્માના સત્યમાગમ કેકે સત્સંગમાં રીને આત્મતિ સાઘવાની ભાવના રાખનારને 'સત્પુરુષના ચણ્ણાનો ઈચ્છુક' કહે છે.
સત્પુરુષના ચરણની ઈચ્છુકતા આવશ્યક છે. સત્પુરુષના ચરણની ઈચ્છુકતા તેમની ઉપાસના માટે હોય છે. સત્પુરુષના ચરણની ઉપાસના એટલે સત્પુરુષના સત્સંગમાં રહી તેમની આશા અને ઉપદેશને અનુસરીને તેમના માર્ગે ચાલવું તે
સત્પુરુષના ચરણનો ઈચ્છુક હોય તેને શ્રીમદ્ છે. આ સપુત્યે પોતાના પરમાત્મસ્વભાવની
રાજચંદ્રજીએ સૌ પ્રથમ ઈચ્છનીય પાત્રતામાં દર્શાવેલ છે, તેઓ એમ પણ કહે છે કે કુલ દસ પ્રકારની પાત્રતામાં આના જેવી બીજી એક્કેય નથી. સત્પુરુષનું મહત્ત્વ બતાવતાં તેમણે અન્યત્ર એમ પણ કહ્યું છે કે
ઓળખાણ સ્વીકાર અને અને આશ્રય દ્વારા તેઓ પરમાત્માના જ લઘુનંદન એટલે કે તેમના પરમાત્મદશાના પંથે પ્રયાણ આદરેલું હોય છે, નાનકડા પુત્ર સમાન હોય છે. તેમની આજ્ઞા એ પરમાત્માની જ આજ્ઞા છે. તેમનો સદુપદેશ એ પરમાત્માની જ પ્રસાદી છે, તેમના માર્ગે ચાલવું એ પરમાત્મદશાના પંથે જ વિચરવાનું છે. તેથી આ સત્પુરુષના ચરણની ઉપાસનામાં પરમાત્માની જ ઉપાસના કે પરમાત્મમક્તિની પરાયણતા પણ સમાયેલી છે.
ઉપરોક્ત દરેક મુદ્દાની ચર્ચા આ નીચે કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ વ્યાખ્યા, તે વ્યાખ્યાની સમજૂતી અને અંતમાં ‘હુ પરમાત્મા છું’અને તેના જેવા સિદ્ધાંતનું હૃદયગત કરવામાં તેની ઈનીયતા બતાવવામાં આવશે.
―
એક સત્પુરુષને શોધતો તેના ચરણાગમાં સંપૂર્ણ સમર્પિત થવાથી સધળો પારમાધ્યમ મા પાર પડે છે. શાસ્ત્રમાં માત્ર કો હોય છે પણ તૅનો મર્મ તો માત્ર સત્પુરુષના અંતરમાં જ હોય છે. તેથી કોઈ પણ સિદ્ધાંતનો ભાવ.
Pho
આ છે સાબૂતી સત્પુના મોમાં ને સરળતાથી પ્રાપ્ત થાય છે. દેશના... સમરૂપ હૉત્રાથી સત્પુરુષનાં સદેશના મત લેના ઈ પણ પારમાર્થિક પંથમાં એક ડગલુંગ આગળ ન શક્તો નથી. એટલે સંત
ના અંતને વાતમાં અંત પામાં શકતો નથી.
(શ્રીમદ્ રાજચંદ્ર : પત્રાંક : ૫૮, ૭૬, ૧૨૮, ૧૯૮, ૮૬૬ના આધારે)
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ જરુરી હોય છે જેઓએ પોતાના પરમાત્મસ્વભાવની પ્રાપ્તિ કરીને પરમાત્મદશાના પંથે પ્રયાણ આદરેલ છે તેવા સત્પુરુષના ચરણની ઉપાસના વડે આ પરમાત્મસ્વભાવની ઓળખાણ સહજપણે અને સરળતાથી સંભવ છે, તેથી હું પરમાત્મા છુ' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે સત્પુરુષના ચરણના ઈચ્છુક બનવું એકદમ
ઈચ્છનીય છે.
56