Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 16
________________ પ્રકરણ-૧ : “પરમાત્મા છું' એક સર્વગ્રાહી સિદ્ધાંત 1 ) ૧૧ ( સિદ્ધ ભગવાને પોતાનાં સંપૂર્ણ સ્વભાવ જેવી છે. જીવની સાથે બંધાયેલ જ્ઞાનાવરણીયાદિ આઠ પરિપૂર્ણ અવસ્થા પ્રગટ કરેલી છે. અને બધાં જીવો પ્રકારના પૌદગલિક કર્મ તે દ્રવ્યકર્મ છે. દ્રવ્યકર્મ પોતાનાં સ્વભાવની અપેક્ષાએ સિદ્ધ ભગવાન જેવાં પૈકી અઘાતિકર્મના કારણે મળતા શરીર-મન-વાણી, જ છે. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવાથી સ્ત્રી-પુત્ર-પરિવાર, સત્તા-સંપતિ-સન્માન વગેરે પોતાનાં પરિપૂર્ણ પરમાત્મસ્વભાવનો સ્વીકાર થાય જેવા બાહા સંયોગો તે નોકર્મ છે. અને છે. પોતાનાં આ પરિપૂર્ણ પરમાત્મસ્વભાવનો ઘાતિકર્મના કારણે થતા જીવના મોહ-રાગ-દ્વેષ આશ્રય કરવાથી પોતાનાં સ્વભાવ જેવી સંપૂર્ણતા જેવા વિકારી ભાવ તે ભાવકર્મ છે. પોતાનો પ્રગટ થાય છે. પોતાનાં પરમાત્મસ્વભાવ અને તે ત્રિકાળ ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવ એટલે કે સ્વભાવની સંપૂર્ણતા સમજવા માટે સદગુરુનો પરમાત્મસ્વભાવ આ બધાથી એકદમ અલગ છે સદુપદેશ અને જિનેન્દ્ર ભગવાનનું સ્વરુપ સહકારી એમ જાણવું તે ભેદજ્ઞાન છે. આ ભેદજ્ઞાનના કારણે નિમિત્ત કારણ છે. શ્રીમદ રાજચંદ્રના શબ્દોમાં સ્વ-પર, હેય- ઉપાદેય, સુખ-દુ:ખ વગેરે વચ્ચેનો સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, વિવેક આવે છે. આવા વિવેકી જ્ઞાનને સમ્યજ્ઞાન સુશુ આજ્ઞા, જિs[દશા, વિમcIકારણ માંય. કહે છે. તેથી ભેદજ્ઞાન એ જ સમ્યજ્ઞાન છે. ભાવાર્થ : બધાં જીવો સિદ્ધ ભગવાન જેવા સમ્યજ્ઞાનમાં છ સંશય, વિપર્યય કે ૯ અનધ્યવસાય ૨તભાતથી સંપૂર્ણ છે. હું પરમાત્મા છું સિદ્ધાંતને જેવા જ્ઞાન સબંધી દોષોનો અભાવ હોય છે. સમજવાથી સ્વભાવની સંપૂર્ણતાનો સિદ્ધાંત સમજાય છે. આ સમજવામાં સદ્ગની આજ્ઞા ભેદજ્ઞાન એ જ સાચું જ્ઞાન એટલે કે સમ્યજ્ઞાન અને જિનેન્દ્ર ભગવાનની પ્રગટ દશા નિમિત્ત છે તે એક સમ્યક સિદ્ધાંત છે. કારણ તરીકે હોય છે. હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવા માટે (શ્રીમદ રાજચંદ્ર : આત્મસિદ્ધિ : ગાથા ૧૩૫) પોતાનાં ત્રિકાળ શુદ્ધ પરમાત્મસ્વભાવને સઘળાં C 8. oોજ્ઞાન એ જ સમ્યજ્ઞાન © સંયોગો અને પરભાવોથી ભિન્ન ઓળખવાનો હોય છે અને તેનું જ નામ ભેદજ્ઞાન છે. તેથી પોતાનો પરમાત્મસ્વભાવ દ્રવ્યકર્મ-નોકર્મ- ભેદજ્ઞાન વિના આ સિદ્ધાંતને સમજી શકાતો નથી. ભાવકર્મથી તદ્દન ભિન્ન છે તેવા સ્વ- તેમ જ પોતાનાં પરમાત્મસ્વભાવને ઓળખ્યા પરના વિવેકને ભેદજ્ઞાન કહે છે. અને વિના ભેદજ્ઞાન પણ થતું નથી. આ કારણે પોતાનાં માત્માસ્વભાવના સંશય, વિપર્યય | ‘ભેદજ્ઞાન’ અને ‘હું પરમાત્મા છું નો સિદ્ધાંત અને અનધ્યવસાય તિ યથાથે જ્ઞાનને એક બીજાના આધારે હોય તેવા ૧° અવિનાભાવી સભ્યજ્ઞાન કહે છે. ‘ભેદાન એ જ છે. તેથી ‘હું પરમાત્મા છું'સિદ્ધાંતમાં ‘ભેદજ્ઞાન'નો સભ્યજ્ઞાન’ એ એક અગત્યનો સમ્યક્ સિદ્ધાંત સમાઈ જાય છે. સિદ્ધાંત છે. સંવર-નિર્જરાના કારણભૂત મોક્ષમાર્ગ એટલે કે દ્રવ્યકર્મ-નોકર્મ-ભાવકર્મથી ભિન્ન પોતાનાં ત્રિકાળ પરમાત્મદશા તરફનું પ્રયાણ પોતાનાં પરમાત્મશુદ્ધ પરમાત્મસ્વભાવને ઓળખવો તે ભેદજ્ઞાન |

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 198