________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
૧.
સીમંધર સ્વ Comin
સીમંધર ભગવાન, સોનગઢ.
(સવૈયા એકત્રીસા)
॥
વોર્ડ વાસ રહે પ્રભુ રન, વોર્ડ તેં હિ ગાંહિ હીંÒ શેર્ડ પ્રનામ વી ગઢિ મૂરતિ, વ્હેડ્ પહાર વઢે વઢિ છીંÒ હેરે તě મળતાં પરિ, તદ્ ની પ્રમુ ચેષ્ઠિ કર્માઅે । મેરા ની નહિ પુત્ર વિરાજત. મોહિને હૈ મોહિ રાતની ભાવાર્થ : પોતાના પરમાત્માને જાણવા માટે કોઈ તો ઉદાસીન કે ત્યાગી બની જાય છે.
કેટલાંય તેને શોધવા માટે ક્યાંથી ક્યાં
દૂરદેશાવરમાં પહોંચી જાય છે. કોઈ ૫રમાત્માની પ્રતિમા બનાવી તેની પૂજા-લ કરે છે. કોઇ
(અશક્ત હોય તો) ડોળીમાં બેસીને પણ પર્વત ચઢે છે. કોઈ એમ માને છે કે, પોતાનો ૫રમાત્મા અદ્ભુર
આકાશમાં છે, તો કોઇ તેને નીરો પાતાળમાં માને છે. પરંતુ પોતાનો ૫રમાત્મા દૂરદેશાવરમાં
નથી, પોતામાં જ છે, પોતે જ છે. ‘હું પરમાત્મા છું” કઈ રીતે ? તે જાણવાથી તે પોતાનાં અનુભવમાં
આવે છે.
(સમયસારનાટક : અ. ૮, બંધહાર, દોહરો ૪૮)
‘હું પરમાત્મા છું' એટલે કે પોતે જ પરમાત્મસ્વભાવી છે. પોતાનો પરમાત્મા પોતાથી દૂર નશી, પોતામાં જ છે, પોતે જ છે, તોપણ લોકો પોતાના
૨૭
પરમાત્માને બહારમાં શોધે છે. તે માટે ત્યાગ, વૈરાગ્ય, પૂજા, ભક્તિ, તીર્થયાત્રા, દયા, દાન, વ્રત, તપ જેવા અનેક પ્રકારના બાહા ઉપાયો કરવામાં આવે છે, પરંતુ પોતાની અંદરનો પરમાત્મા બાહા ઉપાયોથી જણાતો નથી. ક પરમાત્મા છું' કઈ રીતે ? તે જાણવા માટે સૌ પ્રથમ આત્માનું અનેકાંતસ્વરુપ અને તેની પ્રાપ્તિનો એકાંતમાર્ગ જાણવો જરૂરી હોય છે.
અનેકાંતસ્વરૂપ અને એઠાંતમાર્ગ
વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી પરસ્પર વિસેથી બે ક્તિઓનું એકીસાથે પ્રકાશવું તે વસ્તુનું અનેકાંતસ્વરુપ છે. વસ્તુની પ્રાપ્તિનો ઉપાય એક જ પ્રકારે હોય તેને એકાંતમાર્ગ કહે છે. અનેકાંત = અન્ + અકાંત. જે એકાંત નથી, એકાંતનો વિરોધી છે, તે અનેકાંત છે, અહીં અનેકાંત એ વસ્તુનું બંધારણ કે તેની રચના છે, એટલે કે વસ્તુનું સ્વરુપ છે.
વસ્તુનું સ્વરુપ એકાંત કે અનેકાંત એ બે પૈકી કોઈ એક પ્રકારે હોય છે. તેમ વસ્તુની પ્રાપ્તિનો માર્ગ પણ એકાંત કે અનેકાંત એ બે પૈકી કોઈ એક પ્રકારે હોય છે, જે વસ્તુના સ્વપને અનેકાંત માર્ગ છે તેના માટે તેની પ્રાપ્તિનો માર્ગ એકાંત હોય છે.
અને જે વસ્તુના સ્વરુપને એકાંત માને છે તે તેની પ્રાપ્તિનાં માર્ગને અનેકાંત માને છે.
વાસ્તવમાં વસ્તુનું સ્વરુપ અનેકાંત છે અને તેની પ્રાપ્તિનો માર્ગ એકાંત છે. તેથી વસ્તુના સ્વરુપને પ્રાત્રિના માર્ગને અનેકાંત માનવો તે મિથ્યા અનેકાંત માનવું તે સમ્યક્ અનેકાંત છે પણ વસ્તુની તે