________________
) ૩૮ (
પ્રકરણ-૨: “હું પરમાત્મા છું કઈ રીતે ?
હોવાથી તેની આ દૃષ્ટિ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી અનેકાંતસ્વરુપનાં કારણે વસ્તુમાં વસ્તુપણાંનાં કોઈ એક જ રીતે હોય છે. તેમાં દ્રવ્યદૃષ્ટિ જ સમ્યકુ નીપજાવનારા પરસ્પર વિરોધી અને સાપેક્ષ એવા છે, અને પર્યાયદષ્ટિ મિથ્યા જ છે. દ્રવ્યદૃષ્ટિ જ બે ધર્મો મૂળભૂતપણે અન્વય અને વ્યતિરેક હોય સમ્યક્ હોવાથી આત્મવસ્તુની પ્રાતિનો એક જ છે. અન્વયપણે આત્મા અખંડ, અભેદ, એકરૂપ, માર્ગ દ્રવ્યદૃષ્ટિ છે. દ્રવ્યદૃષ્ટિ જ વસ્તુની પ્રાપ્તિનો કાયમ ટકતાં, ત્રિકાળ ધ્રુવ દ્રવ્યસ્વભાવે છે. અને એકમાત્ર માર્ગ હોવાથી વસ્તુની પ્રાતિનો માર્ગ વ્યતિરેકપણે તે ખંડખંડરૂપ, ભેદરૂપ, અનેકરૂપ, એકાંત છે તેમ નક્કી થાય છે.
કાયમ પરિણમતાં, ક્ષણિક અધ્રુવ પર્યાયસ્વભાવે
છે. આ રીતે આત્મા દ્રવ્ય-પર્યાયરૂપ છે. દ્રવ્યપણે 4 વરતુના અનેકાંતરવરૂપ અને પોતાનો આત્મા કાયમ પરમાત્મસ્વ 35 એકાંતમાનાં આધારે અને તે જ આત્મા પર્યાયપણે વર્તમાનમાં હું પરમાત્મા છું કઈ રીતે ?
પામરદશાપણે છે. આ આત્માની પ્રાતિનો માર્ગ
એકાંત છે. તેથી તેનો સ્વીકાર આ દ્રવ્ય કે પર્યાય (આર્યા)
એ બેમાંથી કોઈ એક જ પ્રકારે સંભવે છે. પોતાનાં gોનાવર્ષની 1થયની વરસ્તુતત્ત્વનિતર || આત્માની પ્રાપ્તિ માટે તેનો સ્વીકાર તેનાં अन्तेन जयति जैनी नीतिः मन्थाननेत्रमिव गोपी ।। | પરમાત્મસ્વભાવપણે જ કરવાનો છે અને ભાવાર્થ : વલોણું એકબીજાથી વિરુદ્ધ બે
| પામરદશાપણે બિલકુલ નહિ. છેડાવાળું હોય છે તેમાં ગોવાલણ વલોણાંનો
પ્રશ્ન : શું પામરદશા પોતાની નથી ? જો એક છેડો ખેંચીને બીજે છોડી દે છે. અને ત્યારપછી બીજો ખેંચીને પહેલો છોડી દે છે. તેમ કરીને તે
पोतानी छे तो तेनो स्वीकार डेभ नहि? છાશમાંથી માખણ છૂટું પાડે છે.
ઉત્તર : પામરદશા પોતાથી ભિન્ન નથી, તેમ જિનેન્દ્ર ભગવાનની વસ્તુતત્ત્વ સંબંધી
પોતાની જ છે, પોતે જ પામરદશાપરે છે. તોપણ, જેનનtત પણ અનેકાંત અને એકાંત એવાં એકબીજાથી વિરૂદ્ધ બે પડખાવાળી છે. તેમાં પોતાનો આત્મા અનેકાંતસ્વરુપે છે. અનેકાંતમુમુક્ષુ વસ્તુનાં સ્વરૂપ માટે અનેકાંતનો સ્વરુપનાં કારણે તે દ્રવ્ય-પર્યાયાત્મક પરસ્પર અપનાવીને એકાંત પડખાને છોડી દયે છે. અને
વિરોધી બે અંશો ધરાવનારો છે. આ બન્ને અંશો ત્યારપછી તે જ વસ્તુની પ્રાપ્તિ માટે એકાંતને અપનાવીને અનેકાંત પડખાને છોડી યે છે. તેમ
સાપેક્ષ છે. તેથી દ્રવ્ય અપેક્ષાએ પોતાનો આત્મા કરીને તે પામરદશામાંથી પરમાત્મસ્વભાવને જો પરમાત્મસ્વભાવે છે. અને તે જ આત્મા તે જ સમયે તારવે છે. (પુરુષાર્થસિદ્ધિઉપાય : ગાથા રર૫)
પર્યાય અપેક્ષાએ પામરદશાપરે છે. બીજી રીતે વસ્તનું સ્વરુપ અનેકાંત હોય છે અને તેની પ્રાપ્તિનો કહીએ તો દ્રવ્યદૃષ્ટિથી પોતે પરમાત્મા છે અને માર્ગ એકાંત હોય છે. અનેકાંતસ્વરુપ અનો પર્યાયદૃષ્ટિથી તે જ વખતે પામર પણ છે. વસ્તુની એકાંતમાર્ગના આધારે પામરદશામાં પણ પ્રાતિ માટે દ્રવ્યદૃષ્ટિ જ સમ્યક્ છે અને પર્યાયષ્ટિ પરમાત્મસ્વભાવને ઓળખી શકાય છે.
મિથ્યા છે. આત્માનાં અનેકાંતસ્વરુપનું રહસ્ય પણ