Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. હું
મા નિયમ પ્રમાણે સાધિત ક્રિયાપદામાં બે દી સ્વર સાથે ન આવે; આ નિયમનું પાલન માટે ભાગે ખરેાખર થયું છે. જીવવું—જિત્રાવું, જિવાડવું વગેરે. છતાં દીવું–દીપાવવું, પૂજવું-પૂજાવું-પૂજાવવું જેવી ભૂલે પણ મળે છે; જે અસાવધપણું લાગે છે. તત્સમતાની દલીલ તે માટે નકામી છે; કેમકે ‘ જીવવું'થી તે ખેઉની સમ્રાન સ્થિતિ જ છે.
ઉદાહરણમાં • નીકળ’ ઉપરથી ‘નિકાલ' બતાવ્યું છે, તે વાજમી નથી. એક ગુજરાતી શુદ્દે શબ્દ છે. ખીજો સ્વતંત્ર હિંદી તત્સમ છે. આવી ઝીણી વાતા સમઝવી અનિવાય છે.
“ નોંધ ” માંનું સૂચન નિયમની સ્પષ્ટતા માટે છે; જ્યારે “ અપવાદ ૧” એ ખરી રીતે અપવાદ નથી; એ ૨૧મા નિયમથી પ્રાપ્ત દશા સામે સૂચન માત્ર છે, જે ૨૪મા નિયમથી “ જોડણી કાયમ ન” રાખવાની વાતમાં એકરૂપ થઈ જાય છે;
""
નોંધ” માંના તડૂકા(વું), તડૂકાવ(વું), ” માં કાર ૨૨મા નિયમ પ્રમાણે હસ્વ જોયે તેવું સૂચન ઉપર થઇ ગયું છે.
“ અપવાદ રજો ” માત્ર વ્યવહારુ છે.૧
""
[ ઈ–ઉ વિશે કેટલીક મીણ તા ]
૨૫. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતા હોય તેા તે ઈને હ્રસ્વ કરી સ્વરની પહેલાં ચ ઉમેરીને લખવું. ઉદ્દા॰ દરિયા, કડિયા, ધાતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, દિયર, સહિયર, પિયુ.
ગુજરાતી સાહિત્યપરિષદ ભડાળ કમિટીની જોડણીમાં પણ આ જ સ્થિતિ હતી; જ્યારે ગુજ૦ ૧૦ સાસાયટીના ખાચા ખરડામાં આવા બધા સ યોગામાં વિપ સૂચવવામાં આભ્યા હતા. સરળતા ન ફેરવવામાં છે. ફેરવવા હોય તેા ઉચ્ચારણ પ્રમાણે એ બધા ારિત હોવાથી કોઈપણ સ્વક્ષારવાળી ક્રુતિ પહેલાંની યુતિમાંના ‘ ઈ– ’હસ્ત્ર જ સ્વીકારાવા જોઇયે. તત્સમ શબ્દ ઉપરથી થતા ગુજરાતી સાધિત શબ્દોમાં પણ આ જ નિયમ સ્વીકારવા જોઇયે.
.
1. અપવાદ ૨ ન” પ્રમાણે ધાતુ ઉપરથી બનતાં કૃતામાં જોડણીમાં એક દીધ હાય તેમાં ફેરફાર ન કરવાનું સૂચન છે, તે અસ્વાભાવિક છે. કુદત -પ્રત્યયમાં સ્વરભાર હોય તા તે પૂર્વ શ્રુતિમાંના ઇ–ની હૂવતા જ માગી લે છે,
r
મુખ્યા ”, “મુકેલું ”, જેમ; “ “ મૂક્યા”,
મૂકેલું. માં ઊ દીધુ રહી
ચઢતા જ નથી.
"
"
સ્વભાર જેવા ભાષાના નિયામક તત્ત્વના અભ્યાસને અભાવે જોડણીમાં રણીય અસ્વાભાવિક્તા પેસી ગઇ છે, તે આવા પ્રંસગોથી વધુ સારી રીતે સમાશે.