Book Title: Granth Ane Granthkar Pustak 09
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 355
________________ -- -- ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ ૨ આંધળાનું ગાડું (નાટક). ૩ ચાલગાડી (સ્વ. ગિજુભાઈ સાથે) પાઠ્ય પુસ્તક ૪ ચણુબેર (સંપાદિત ગીતસંગ્રહ) ૫ રાયણુ , ૬ ગાંધીજી (શબ્દચિત્રો) ૭ ખેડૂતને શિકારી અને મધ્યમસરની ચાલ (નાટક) ૮ ગ્રામભજન મંડળી (સંપાદિત ગીતસંગ્રહ) ૯ લોકથી (પ્રૌઢનું પાઠ્ય પુસ્તક) શ્રી નરહરિ પરીખની સાથે ૧૦ ભારતસેવક ગોખલે (જીવનચરિત્ર) ૧૧ વિદ્યાપીઠ વાચનમાળા (સંપાદકોમાંના એક તરીકે) પહેલી ચોપડી (પાઠ્ય પુસ્તક) બીજી છે કે ૧૩ છે ૧૪ w ચોથી , ત્રીજી છે - સ્ના શુકલ પ્રિયમતિ શુક્લને નામે આજથી પચીસ-સત્તાવીસ વર્ષ પર લેખનની શરુઆત કરીને માસિકોમાં સુંદર લેખ તથા બે મરાઠી નવલના રોચક અનુવાદો આપનાર આ લેખિકાના જીવનને મોટો ભાગ રાજકારણથી રંગાએલો છતાં અને આજે એ જ મુખ્ય કાર્યક્ષેત્ર રહ્યું હોવા છતાં એમની કલમ તે આ ત્રણ દસકાના ગાળા દરમ્યાન પત્રકારત્વ, દેશભક્તિના ગીતે અને બીજાં કાવ્યો તેમજ પ્રકીર્ણ લખાણમાં સતત ચાલતી જ રહી છે અને “આકાશનાં ફૂલ' નામથી ગયે જ વર્ષે બહાર પડેલા કાવ્યસંગ્રહ દ્વારા એની પ્રતીતિ એણે આપી છે. સંવત ૧૯૫૩ ના શ્રાવણ સુદ પાંચમે-ઈ. સ. ૧૮૯૭ ને એગસ્ટ માસમાં સૂરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં વકીલ જેવચરામ કેશવરામ ત્રિવેદીને ત્યાં એમને જન્મ થયો. એમનાં માતાનું નામ તારાગૌરી. પણ એમનું જીવનઘડતર પિતાના જ સહવાસમાં અને એમને જ હાથે એક પુત્રરૂપે થયું, તે એટલે સુધી કે પિતા એમને “પ્રિયમતિ' કે “જન્મા ' ન કહેતાં “કીકુભાઈ' કહેતા અને જીવ્યા ત્યાં સુધી એ જ નામે પુત્રભાવે સંધતા. એમણે એમના જીવનમાં દેશસેવાની ઝંખના અને પ્રજાસેવાની ઉમા નાનપણથી જ પ્રગટાવી હતી.

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388