________________
જટાશકર જયચંદભાઈ આદીલશાહ
એએ નાતે ઝારેાળા વણિક દશા વિભાગના અને જુનાગઢના વતની છે. એમના પિતાનું નામ જયચંદભાઈ અને માતુશ્રીનું નામ મેતીખાઈ છે. એમના જન્મ જુનાગઢમાં સન ૧૮૭૪–સંવત્ ૧૯૩૦, જેટ વદ ૧ તે સોમવારના રાજ થયા હતા. એમનું પહેલી વારનું લગ્ન સંવત્ ૧૯૪૮ માં અને ખીજી વારનું લગ્ન સન ૧૯૩૦ માં શ્રીમતી હેમકેાર સાથે થયું હતું.
પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ એમણે જુનાગઢમાં કર્યો હતા. તેમણે મુંબાઇ સેકન્ડરી ટીચ`કાલેજની એસ.ટી. સી. ડી. ની ડીગ્રી પ્રાપ્ત કરેલી છે. તેમે હમણાંજ મુંબાઇ. પેાલીસ ઇન્સ્પેકટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા છે.
પેાલીસ ખાતા જેવા દોડાદોડના અને નિવૃત્તિ વિનાના ધંધામાં હોવા છતાં તેમણે લેખન વાચન પ્રવૃત્તિ સારી રીતે કેળવી હતી. કાવ્ય, ધ અને સમાજશાસ્ત્ર એ એમના પ્રિય વિષયેા છે.
જટાશકર જયચંદ્રભાઈ આદીલશાહ
સાહિત્ય પ્રતિ એટલી બધી મમતા છે કે એ એમની કેટલીક મિલ્કત કાઈ જાહેર સંસ્થાને અર્પવા ઈચ્છા રાખે છે.
ન.
# જ છે
૪.
૫.
૬.
:: એમની કૃતિઓમાંની થોડીક :
પુસ્તકનું નામ.
નિષદ્દાલકાર રત્ન મીજાજી શૃંગાર ભર્તુહરિ નીતિશતક
૧૯૦૭
હેરેશિયસ
૧૯૦૭
""
સ્પૃશ્ય થવામાં અસ્પૃશ્યેાની મહા હાનિ,, ૧૯૩૦ સ્ત્રીઓના પત્રા
૧૫૯
પ્રકાશન વ.
સન ૧૯૦૦
,,
32
""