Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 305
________________ काव्यदोहन बनराज चावटी | TR જાવ ત ગુજરી વસા, ગજરાત નુ વાની વિનામાં માસે, સગા , Aજલજ, અને ચારા વિશે વન કથા | મીવતરામ રામ રદ શરીર માદરા જો કે જાવા ની , - જગા જમુ કાપી ના માલિકી કરે છે ૨૦૫ણ રામે થવા બાઇ માં સારવાર બાવાદમાં કે ભાઈ . જી. વી જ રીતે, રહી મારુષ જ મકર કાજ જેવ, 4 ડી બની જવા પામી જી કરી ક૨ણ છે લો. જુવાનને જાળ જ જૂજ થા, સમજાશાંકરે માલચંદર નંદકર કુળુભવ કેર. આપી છે. શરદી મિ. જોન માં ઇઝઝૂ. ન ચિત્રપ્લેટ નં. ૬-જાણીતા કપ્રિય ગ્રંથાની પ્રથમવૃત્તિઓનાં અગ્રપૃષ્ઠ ગુજરાતના વાડમયવિકાસના સભાન અને ખંતીલા પ્રયત્નો શરૂ થયા તે કાળની ચાર લોકપ્રિય અને સંસ્કારી કૃતિઓ: કવિ દલપતરામે સારોદ્ધાર કરેલું પહેલવહેલું કાવ્યદોહન (૧૮૬૨); મહીપતરામ કૃત જનતાપ્રિય ‘વનરાજ ચાવડો’ (૧૮૭૬); ગુજરાતની પહેલી સંસ્કારી નવલકથાનો ચશ પામેલો નંદશંકરનો ‘કરણઘેલો' (૧૮૭૬); તથા કવિ નર્મદે પહેલાં છુટાછુટા એકરૂપે બહાર પાડેલા, તેના લેકવિશ્રત અને મહાભારત કાર્ય ‘નર્મકોશ'ના પહેલા ભાગ(૧૮૬૧).આ પ્રથમવૃત્તિઓ આજે લગભગ દુધપ્રાપ્ય છે, એ દષ્ટિએ એનું મૂલ્ય ઘણું છે.

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326