________________
दिपदमा
कध
સેં. ના. રૂ. વિ. wins બારસાસ્ત્ર ૯૭
૮૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પોતે હલેચલે તે માતાને દુ:ખ થાય એમ સમજી માતાને પોતના હલનચલનથી દુ:ખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઇ ગયા. અકંપ બની ગયા, એમણે પાતાનાં અંગા અને ઉપાંગો સંકોડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઇને રહેવા લાગ્યા.
૮૮ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારના વિચાર આવ્યા કે મારો તે ગર્ભ હરાઇ ગયા છે, મારો તે ગર્ભ મરી ગયા છે. મારો તે ગર્ભ ચુઇ ગયા છે, અને મારા તે ગર્ભ ગળી ગયા છે. કારણ કે મારો એ ગર્ભ પહેલાં હલતા હતા હવે હલતા નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ને શાકના દરિયામાં કૃખી ગઇ. હથેળી ઉપર માઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજાનું આખું ઘર પણ શાક છાએલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગા, વીણા વગેરે વાદ્યો વાગતાં હતાં, લાકા રાસ લેતા હતા, નાટકીયાએ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઇ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઇ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે.
૮૯ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલા આ આ
For Personal & Private Use Day
दमक ।।
द्वितीयार
૯૭ www.jamesbrary.org