Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/600252/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 柴米 Jantan innat mala U De www.netary.om Page #2 -------------------------------------------------------------------------- ________________ -: સંપાદક :સારાભાઈ મણીલાલ નવાબ પદ્માવતી એસ્ટેટ, દરિયામહેલ, સુરત-૩ય ૦૦૧ -: પ્રકાશે કે - મેસર્સ સારાભાઈ મણીલાલ નવાબ માંડવીની પાળ, છીપા માવજીની પાળ, અમદાવાદ-૧ (C) સારાભાઇ મ. નવાબ પ્રત : ૧૦૦૦, સને ૧૯૭૬ -: પ્રાપ્તિસ્થાન :મેસર્સ સારાભાઈ મણલાલ નવાબ છીપા માવજીની પાળ, માંડવીની પોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ પદ્માવતી એસ્ટેટ, દરીયા મહેલ, સુરત-૩૯૫ ૦૦૧ [S , મુદ્રકે ; દીપક પ્રિન્ટરી • શ્રી જયંતિલાલ દોલતસિંહ રાવત : ૨૭૭૬ /૧ રાયપુર દરવાજા પાસે • અમદાવાદ-૩૮૦૦૦૧ સ. ના, ૩. વિ. બારિસસુિત્ર-૨ Jain E ation n ation Fat Parow Use Only www.n ary.om Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન કલા સાહિત્ય સંશાધન સિરીઝ પુષ્પ ૧૬મું શ્રુતકેવલિ શ્રીભદ્રબાહસ્વામી વિરચિત (શ્રીક૯પસૂત્ર) બારસાસત્ર અનેક સુંદરતમ વિવિધ વર્ણના સોનેરી, રૂપેરી, રંગીન તથા બેરંગી ૧૬૮ ચિત્ર અને ક૬૦ સંગીત અને નાટ્યશાસ્ત્રના વિવિધ રૂપ સહિત સંપાદક : સારાભાઈ મણિલાલ નવાબ મૂલ્ય એક પાંત્રીસ રૂપિયા F ormonal www. ra . Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી જૈન કલા સાહિત્ય સંશોધન સીરીઝના ૧૬માં પુષ્પ તરીકે (જીરા) પંજાબના (જેસલમેર) રાજસ્થાનના અને ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારામાં સચવાઈ રહેલી કહપસૂત્રોની તાડપત્રની તથા કાગળની સુવર્ણાક્ષરી હસ્તપ્રતોમાંનાં અમૂલ્ય ચિત્રોની ચૂંટણી કરીને આ પવિત્ર ગ્રંથરત્ન જાહેર જનતા સમક્ષ મૂકવા જે હું ભાગ્યશાળી થયે હોઉં તે તેને મુખ્ય યશ તે તે ભંડારે આજસુધી જાળવી રાખીને તેને છૂટથી ઉપયોગ કરવા માટે મને અનુમતિ આપનાર તે તે મુનિમહારાજેને તથા વહીવટદારૈને ઘટે છે. આ ગ્રંથમાં રજૂ કરવામાં આવેલાં ચિત્રો પૈકી નં. ૮૪વાળી તાડપત્રની હસ્તપ્રત છાણીના શ્રીવિજય દાનસૂરીશ્વર શાસ્ત્ર સંગ્રહની તેરમા સિકાની છે. ન, ૫, ૬, અને ૧૩૩ નાં ચિત્રો, ઈડરની શેઠ આણંદ જી મંગલજીની પેઢીના ભંડારની તાડપત્રની ચૌદમાં સકાની પ્રતમાંથી લેવામાં આવેલાં છે. ચિત્ર નં. ૭, ૮, ૧૫, ૨૬, ૭૦, ૭, ૯૬, ૧૧૨, ૧૧૫, ૧૧૬, ૧૨૦, ૧૩૨ અને ૧૩૯નાં ચિત્રો, પાટણની પાસે આવેલા કાકરેચીમાં સંવત ૧૪૬૮માં લખાએલી, સારાભાઈ નવાબના સંગ્રહની કહપસૂત્રની હસ્તપ્રત ઊપરથી લીધેલાં છે. નં. ૧૩, ૨૩, ૪૬, પ૨, ૬૪, ૮૦, ૮૧, ૯૨, ૧૫૧ અને ૧૫૩નાં ચિત્રો, આગૃહિલપુર પાટણ માં સંવત ૧૪૭૩માં લખાએલી, હાલ માં જીરા (પંજાબ)ના ભંડાર માં આવેલી, કદ્રુપસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૫ તથા ૪હ્નાં ચિત્રો, સંવત ૧૪૭૩માં લખાએલી અને હાલમાં સારાભાઈ નવાબના સંગ્રહમાંની, કાલકકથાની હરતપ્રત ઊપરથી લીધેલ છે. ને, પ૧, ૫૮, ૭૧, ૯, ૧૨૪ અને ૧૨૭નાં ચિત્રો, લગભગ ચૌદમા સૈકાના અંત સમયની અને વડોદરાના શ્રી આમાનંદ્ર જૈન જ્ઞાનમંદિરમાં આવેલા શ્રીહંસવિજજી શાસ્ત્ર સંગ્રહની, ક૬૫સૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રતમાંથી લીધેલાં છે. નં. ૨૦, ૨૫, ૨૮, ૪૮, ૭૮, ૯૪, ૯૭ અને ૧૪૩નાં સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ यतो महारा नताश સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-પ ain Education International ચિત્રો, લગભગ પંદરમા સૈકાની શરૂઆતના સમયની, સુંદર ચિત્રોવાળી, કલ્પસૂત્ર અને કાલકકથાની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. આ હસ્તપ્રત જેસલમેર દૂના ઐતિહાસિક જૈનગ્રંથભંડારમાંથી સ્વ. આગમપ્રભાકર શ્રીપુણ્યવિજયજી દ્વારા મને પ્રાપ્ત થઈ હતી. નં. ૪૭, ૬૧, ૬૫, ૮૭, ૯૩, ૧૫૦ અને ૧૫૪નાં ચિત્રો, લગભગ પંદરમા સૈકાના શરૂઆતના સમયની, સુંદર ચિત્રોવાળી કલ્પસૂત્રની હસ્તપ્રત, ઉપાધ્યાયજી શ્રીસેાહનવિજયજીનાં સંગ્રહની મને આચાર્ય શ્રીવિજયસમુદ્રસૂરીશ્વરજી મારફતે પ્રાપ્ત થઈ હતી. નં. ૩૩, ૩૫ થી ૩૯, ૪૪ અને ૪૫નાં ચિત્રો, લગભગ ચૌદમા સૈકાના અંત સમયની, સુંદર રંગીન ચિત્રોવાળી, પાટણના શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની, કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે નં. ૧૨, ૧૪, ૨૨ ૫, ૬, ૬, ૭૫, ૯૦, ૯૧, ૯૫, ૧૧૧ અને ૧૨૬નાં ચિત્રો, લગભગ પંદરમા સૈકાના શરૂઆતના સમયની સુંદરતમ રંગીન અને સેાનેરી ચિત્રોવાળી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી, નં. ૧૨૮ અને ૧૨નાં ચિત્રો, સંવત ૧૪૫૫માં પાટણમાં જ લખાએલી શ્રીપાર્શ્વનાથ ચરિત્રની, સંઘના ભંડારની હસ્તપ્રતમાંથી અને સંવત ૧૪૭૯માં મેવાડમાં આવેલા, દેલવાડા નગરમાં લખાએલી શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રની, સુંદર રંગીન ચિત્રોવાળી હસ્તપ્રત નં, ૬૭, ૭૬, ૭૭, ૮૨, ૮૩ અને ૮૮નાં ચિત્રો પણ શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. આ ચારે પ્રતા પણ આગમપ્રભાકરજી મારતે મને પ્રાપ્ત થઈ હતી. નં. ૨૪, ૯૯ અને ૧૧૩નાં ચિત્રો સંવત ૧૫૧૧માં લખાએલી સુવર્ણાક્ષરી મહાવીર ચરિત્રની ત્રણ પાનાંની, પુરાતત્ત્વવિદ્ સ્વર્ગસ્થ મુનિ શ્રીજિનવિજયજીના સંગ્રહની હસ્તપ્રતમાંથી અત્રે રજૂ કરેલાં છે. નં. ૧૧, ૧૪૧, ૧૪૪ અને ૧૬૭નાં ચિત્રો, સંવત ૧૫૨૨ના ભાદરવા સુદી ૨ ને શુક્રવારે, યવનપુર (હાલના જોનપુર)માં લખાએલી પાને પાને For Personal & Private Use Only મારા ગા www.janelibrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ સુંદર સુશોભનવાળી જગસિદ્ધ સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલાં છે. આ પ્રત સૌથી પ્રથમ જગતુ સમક્ષ મુકવાનો યશ મને અપાવવા માટે સ્વર્ગરથ આગમ પ્રભા કરજીને હું રૂણી છું. આ કલાત્મક હસ્તપ્રતનાં ૭૪ સુશોભના મૂળ રંગમાં ઈ. સ. ૧૯૩૫માં મેં ‘જેનચિત્રકદ્રપદ્ર મ’ નામના ગુજરાતી ગ્રંથમાં અને ઈ. સ. ૧૯૫૦ માં Jain Miniature Paintings from W estern India નામના અંગ્રેજી ગ્રંથમાં કે જે ગ્રંથનું સંપાદન સ્વર્ગસ્થ . મેતીચંદ્ર કર્યું હતું અને તે મે મારી અંગ્રેજી સિરીઝમાં પ્રસિદ્ધ કરેલ છે. છેલ્લે છેલે ઇ. સ. ૧૯૫૬માં મેં સંપાદન કરેલ Master Pieces of The Kalpasutra Paintings નામના ગ્રંથમાં પણું ઉપરોક્ત પ્રતનાં ૧૭૪ સુશોભનો છપાવેલ છે. હાલમાં આ ત્રણે ગ્રંથ અપ્રાપ્ય જેવાં છે, ૫૫ અને ૧૬રનાં ચિત્રો, મારા પિતાના સંગ્રહ માં, જેનપુરમાં જ સંવત ૧૫૨૨ના આ સુદી ૨ના રાજ લખાએલી, સુવર્ણાક્ષરી ક૯પસૂત્રની હસ્તપ્રત હતી, તેમાંથી આ એ ચિત્ર જ અત્રે રજૂ કરેલાં છે. નં. ૫૬, ૯૮, ૧૦૯ અને ૧૫રનાં ચિત્રો, સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રીજયસિંહસૂરીશ્વરજીના સંગ્રહની સંવત ૧૪૮૯માં લખાએલી કદંપસૂત્રની હસ્તપ્રત પરથી લીધેલાં છે. વળી, વડોદરાના સામાનંદ જ્ઞાન મંદિરમાં જ આવેલી લગભગ પંદરમા સૈકાના અંત ભાગની કદંપસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રતોમાંથી પણ કેટલાંક ચિત્રો અત્રે રજૂ કરેલાં છે. નં. ૨૯ અને ૧૩૪નાં ચિત્ર પંદરમાં સકાની ક૯પસૂત્રની સુવર્ણાક્ષરી હસ્તપ્રત કે જે માંડવગઢમાં લખાએલી છે, તેમાંથી લીધેલાં છે; અને નં. ૫૪, ૧૪૮, ૧૫૮, ૧૬૩, ૧૬૫, ૧૬૬ અને ૧૬૮નાં ચિત્રો, કે જે, પંદરમાં સૈકાની જ છે, તેમાંથી લીધેલાં છે. આ બંને સુવર્ણાક્ષરી ક૯પસૂત્રો સ્વર્ગસ્થ પ્રવૉકછ શ્રી કાંતીવિજય જીના સંગ્રહનાં છે. ત્રીજી સુવર્ણાક્ષરી ક પસૂત્રની હસ્તપ્રત કે જે સ્વર્ગસ્થ શ્રી કુસુમચંદ્રસૂરીશ્વરજીના કિશોરી છે. સં. ના. રૂ. વિ. બારસીસૂત્ર-૬ Hain Edition n ational monal y www. Page #7 -------------------------------------------------------------------------- ________________ Tecla સ‘ગ્રહની છે, તેમાંથી ને. ૧૬, ૧૯, ૫૩, ૬૩, ૮૫, ૧૧૯, ૧૨૨, ૧૨ ૫ અને ૧૪૭ લીધેલાં છે. નં. ૨૧, ૭૨, ૭૩ અને ૧૨૧નાં ચિત્રો, વિ. સંવત ૧૫૧૬માં લખા એલી સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રત, કે જે અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડાર માં આવેલી છે. અને આ પ્રતની પ્રશસ્તિમાં ચિત્રકાર સારંગે ઓ પ્રત ગંધાર નગરમાં સંવત ૧૫૧૬માં જ ચીતરેલી છે, તે સ્પષ્ટ ઉલ્લેખ છે. બીજી સવર્ણાક્ષરી ક૯પસૂત્રની હસ્તપ્રત, ચંચલબાઈના ભંડારમાં છે. તે પણ, ડહેલાના ઉપાશ્રયમાં જ આવેલ છે. તેમાંથી નં. ૮૬, ૧૫૭, ૧૬ ૦ અને ૧૬૪નાં ચિત્રે લીધેલાં છે. ત્રીજી સુવર્ણાક્ષરી હસ્તપ્રત પણ અમદાવાદમાં સામળાની પોળમાં આવેલા શ્રીપાર્ધચંદ્રગર છીય જ્ઞાનભંડારમાં આવેલી છે, આ પ્રત પણ વિક્રમ સંવત ૧૫૧૬માં પાટણમાં લખાએલી છે. આ પ્રતની ખાસ વિશિષ્ટતા એ છે કે આ પ્રતમાં અનુક્રમે પ્રભુ શ્રીમહાવીર, શ્રી પાર્શ્વનાથજી, શ્રીનેમિનાથજી તથા શ્રીષભદેવજીનાં, જીવનનાં મુખ્ય મુખ્ય પ્રસંગે તથા ચારે તીર્થકરોનાં પૂર્વભવાની રજૂ આત ચિત્રકારે, ગ્રંથને ફરતે સુશોભનોમાં અને હાંસિયામાં કરેલી છે. આ બધાંયે પ્રસંગો આ પ્રતમાં જ નં. ૧, ૨, ૩, ૯, ૧૦, ૬૮, ૬૯, ૧૧૭, ૧૧૮, ૧૩૦, ૧૩૧, ૧૩૭ અને ૧૩૮માં પ્રસિદ્ધ કરેલ છે. આ ચિત્રોનું વિસ્તારથી વર્ણન મારા તરફથી પ્રસિદ્ધ થયેલ ક૯પસૂત્રનાં સોનેરી પાનાંઓ તથા ચિત્રો નામના પ્રકાશનમાં કરવામાં આવેલ છે. નં. ૧૭ અને ૧૦૮નાં ચિત્રો સારાભાઈ નવાબના સંગ્રહની પંદરમા સૈકાની ક૯પસૂત્રની હસ્તપ્રતમાંથી લીધેલ છે. નં. ૧૩૫, ૧૩૬, ૧૪૭, ૧૪૨ અને ૧૬૧નાં ચિત્રો સામળાની પળના અઢારમા સૈકાની કદંપસૂત્રની શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના સંગ્રહની હસ્તપ્રતમાંથી લીધેલ છે. આ ગ્રંથના પાને પાને બંને બાજુના હાંસિયામાં ગુજરાતની ચિત્રક૬૫નાના સર્વોત્કૃષ્ટ થી ની T) સં, ના. ૩. વિ. Main Facation Mારસાસૂત્ર-૭ For moal U ly www . Page #8 -------------------------------------------------------------------------- ________________ ઝ / નમૂનાઓ રજૂ કરતાં સંગીતશાસ્ત્રનાં ગ્રામ, સ્વર, કૃતિ, મૂછના અને તાનનાં રૂપે તથા નાટયશાસ્ત્રની હસ્તમુદ્રાએ, નૃત્યહરતનાં રૂપે અને આકાશચારી, પાદચારી, ભેમચારી અને દેશીચારીનાં લગભગ સાડા ત્રણુએ ઉપરાંત જે વિવિધરૂપે, x દરેકનાં નામ નિર્દેશ સાથે પ્રતાકારે પ્રથમ જ વખત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે, તથા ચિત્ર ૪, ૧૭, ૩૦ થી ૩૪, ૪૦ થી ૪૩, ૫૦, ૫૭, ૮૯, ૧૦ ૦, ૧૦૧, ૧૦૩ થી ૧૦ ૭, ૧૧૦, ૧૨૩, ૧૪૫, ૧૪૬, ૧૫૫, ૧પ૬ અને ૧૫૯ અમદાવાદના દેવસીના પાડાના વિમલગરછના ઉપાશ્રય માં આવેલી શ્રીદયાવિમલજી શાસ્ત્રસંગ્રહની સર્વોત્કૃષ્ટ સુશોભનવાળી જગપ્રસિદ્ધ હસ્તમતમાંથી રજૂ કરવામાં આવેલાં છે. ચિત્ર નં. ૧૮ સિનેર જૈન સંઘના ભંડારની મેગલ સમયના પહેરવેશવાળી સત્તરમાં સેકાની હસ્તપ્રતમાંથી તથા ચિત્ર નં. ૧૦૨ અને ૧૧૪ મારા પિતાના સંગ્રહની વિ. સં. ૧૮૮રના દિવાળીના દિવસે મેહમયી મુંબાઈ નગરીમાં લખાએલી આવશ્યક સૂત્ર બોલાવાયની ૧૪૧ સુંદર ચિત્રવાળી * હસ્તપ્રતમાંથી રજૂ કરેલાં છે. એકંદરે આ એક જ ચિત્રપોથીમાં તેરમા સૈકાથી શરુ કરીને ઓગણીસમા રૌકા સુધીની ગુજરાતની જનાશ્રિત ચિત્રકલાના સુંદર નમૂનાઓ જુદી જુદી ર૭ હસ્તપ્રતોમાંથી રજૂ કરવામાં આવેલા છે. આ ગ્રંથ છપાતા હતા તે દરમ્યાન રવર્ગસ્થ વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પૂજ્ય શ્રીનંદનસૂરીશ્વરજીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા, અને * આ દરેક રૂપની વેશભૂષામાં વપરાયેલા રંગે તથા દરેકે દરેક રૂપનું વિસ્તૃત વર્ણન ‘સંગીત-નાટય--રૂપાવલિ” નામના | કુમારી વિદ્યા સારાભાઈ નવાબે સંપાદિત ગ્રંથમાં ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મૂલ્ય ૪૨ રૂપિયા, આ પ્રસેના સઘળો ૧૪૧ ચિત્રો મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ શીષડાવયે કસૂત્ર (બાલાવબેધ)માં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મૂલ્ય ૩૫ રૂપિયા, -સારાભાઈ નવાબ જો ? બારિસાસુત્ર-૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ (f ' કરવા જતા આવા અમૂલ્ય પ્રકાશનની જરૂરિયાત પણ હોવાનું તેઓ એ કહ્યું હતું. અને મારા આ ઉત્તમ કાર્યમાં આગળ વધવા સુભાશિષ પણ આપી હતી. તેની હું નોંધ લેવાનું યોગ્ય માનું છું. - આ પ્રકાશનને મૂર્ત સ્વરૂપ આપવાનું સૂચન આજથી બાર વરસ ઊપર સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજીએ મને અમદાવાદના લુણાવાડાની પાળના ઉપાશ્રયે કર્યું હતું. પ્રસ્તુત પ્રકાશનના શરૂઆતના ૧૬ પાનાં છપાઈ ગયા પછી, નમસ્કાર મહામંત્રના પરમ ઉપાસક અને મારા પરમ ઉપકારી ગુરુ દેવ પન્યાસજી શ્રી અભય સાગરજીએ પ્રતના પાને પાને પ્રસિદ્ધ કરેલ સંગીત અને નાટયશાસ્ત્રનાં રૂપોને બીજા રંગમાં છાપવાથી ગ્રંથની મહત્તા વધશે; એવું સૂચન મને અમદાવાદના ખાનપુરમાં આવેલા શેઠ માણેકલાલ મનસુખભાઈના જન ઉપાશ્રયમાં કરવાથી જ, આ પ્રકાશન આવી સુંદર રીતે હું રજૂ કરી શક્યો છું, તે માટે સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી કે જેઓએ આ ગ્રંથ તૈયાર કરવાની પ્રેરણા આપી હતી, અને મોટા ભાગની હસ્તપ્રતો તેઓશ્રીના સહકાર વિના મેળવવી મારા માટે અશકય જ હતી, તેથી તેઓશ્રીને જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. વળી, મારા આ પ્રકાશનમાં કીમતી સૂચનાઓ આપવા માટે અને હાલમાં છપાઈ રહેલ પડાવશ્યક સૂત્ર ૧૪૭ ચિત્ર સહિત ગ્રંથ પ્રસિદ્ધ કરવા માટે વારંવાર પ્રેરણા આપનાર મારા પરમોપકારી ગુરુ દેવ શ્રી અભયસાગરજીને પણ હું અત્યંત રૂણી છું, ઓ આ ગ્રંથ અથથી ઇતિ સુધી આવી સુંદર રીતે છાપીને તૈયાર કરવાનું સમસ્ત કામ દીપક પ્રિન્ટરીમાં કરવામાં આવેલું છે, તે માટે તેના માલિક જયંતીલાલ રાવત અને ભાઈ કીરીટ રાવતની સતત દેખરેખને લીધે જ આ સુંદર પ્રકાશન તૈયાર થયેલ છે. હવે પછી મારા તરફથી પ્રકાશિત થનાર પ્રભુ મહાવીર નામના અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ૧૬૮ ચિત્રો સહિત સં. ના. ૩. વિ. lan Educatબીસીસૂત્ર Fat Panel Page #10 -------------------------------------------------------------------------- ________________ તૈયાર થઈ રહેલ 'થરત્ન મૂલ્ય એક પચીસ રૂપિયા અને ષડાવશ્યક બાલાવબોધ ૧૪૬ ચિત્રો સહિત મૂલ્ય પાંત્રીસ રૂપિયા તરફ વાંચકેનું લક્ષ ખેંચવાની રજા લઉં છું અને ઈર’ છું કે મારા દરેક પ્રકાશનની માફક આ પ્રકાશન ખરીદીને મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપવાનું ચાલુ રાખશે એવી આશા રાખું છું'. - પ્રાંતે આ પ્રકાશનમાં આપેલું ગુજરાતી ભાષાંતર, સ્વર્ગસ્થ આગમપ્રભાકર શ્રી સંપાદિત અને મારા તરફથી પ્રસિદ્ધ થએલ પવિત્રક૯પસૂત્ર ગ્રંથ પરથી લેવામાં આવેલ છે, તે તરફ વાંચકેનું લક્ષ દોરું' છું'. શ્રાવણ સુદી ૮ને મંગળવાર ૨૦૩૨ તા. ૩-૮-૧૯૭૬ સારાભાઈ મણિલાલ નવાબ પદ્માવતી એસ્ટેટ, દરિયામહેલ, મ્યુનિસિપલ કોર્પોરેશને સામે, સુરત-૧. ( ૩૯૫૦૦૧) સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર- ૧૦ bain Edition intocal Fat Permonal Use Day www.n ary.om Page #11 -------------------------------------------------------------------------- ________________ - ચિત્ર પ્રસંગ પાનું ૬ પ્રભુ શ્રીમહાવીરનું વન ૧ ૨ શમણે ભગવાન મહાવીર ૨ ૩ પ્રભ શ્રીમહાવીરના ૨૫વન કલ્યાણકનું વર્ણન ૩. ૬ પ્રભુ શ્રીમહાવીર ૪ પ પૂમ્િ શ્રીમહાવીરનું જન્મ કલ્યાણક ૬ ૬ પ્રભુ શ્રીમહાવીરનું દીક્ષા કલ્યાણક ૬ ૭ પ્રભુ શ્રીમહાવીરનું - કૈવલ્ય ક૯યાણક ૭ ૮ પ્રભુ શ્રીમહાવીરનું નિર્વાણ કલ્યાણક ૭ ૯ પ્રભુ શ્રી મહાવીરના રવને ' કહયાણ કેનું વર્ણન ૧૦ ૧૦ બ્રાહ્મણી દેવાનેદાને ચૌદ સ્વપ્ન આવે છે ૧૧ ૧૧ અ જાગ્રતાવસ્થામાં ઉત્તમ ચૌદ સ્વપ્નાં જોતી માતા દેવાનંદા ૧૨ ચિત્ર પ્રસંગ પાનું ૧૨ ઋષભદત્ત દેવાનંદાને | સ્વપ્નનું ફલ કહે છે. ૧૭ ૧૩ દેવાનંદા ક્ષભદત્તાને - પોતાને આવેલા સ્વપનો ' કહે છે ૧૭ ૧૪ સૌધર્મસભામાં બેઠેલા શકે ૧૮ ૧૫ સૌધર્મેન્દ્ર ૧૬ સૌધર્મ અદ્ર અને તેની આઠ પટરાણીઓ ૧૭ સૌધર્મસભાની મધ્યમાં સૌધર્મેન્દ્ર બિરાજમાન થએલો છે. ૨૨ ૧૮ સધર્મેન્દ્રની સેનાએ ૨૧ ૧૯ સુધર્માસભામાં વાગતાં વાજીત્રી અને થતો વિવિધ પ્રકારનાં નૃત્યો ૨૨, ૨-૨૧ શકુંતેવું ૨૨-૨૩ ૨ કીલ્લા ૨૪ ગુપહાર, ચિત્ર પ્રસંગ - પાનું ૨૫ ગર્ભસંક્રમણ ૨૬ દેવાનંદાનાં ચૌદ સ્વપ્ના ૪૧ ૨૭ ત્રિશલાનાં ચૌદ સ્વપ્ના ૪૧ ૨૮ ત્રિશલાની શૈયા ૨૯ ચૌદ સ્વપ્નો , ૩૦ સ્વપ્ન “ હાથી ૩૧ , ૨ વૃષભ ૩૨ કે ૩ કેસરીસિંહ ૩૩ , ૪ લક્ષ્મીદેવી ૩૪-૩૫ ૫ ફૂલનીમાળા ૩૭ , ૭ સૂર્ય ૩૮ સ્વપ્ન જ લહમીદેવી ૩૯, ૬ ચંદ્ર ૪૦, ૮ ધ્વજ | ૯ પુર્ણક્લશે. ૧૦ પાસરોવર ૧૧ ક્ષીરસમુદ્ર ૯ પૂર્ણકલશ ૧૨ દેવવિમાન ૬૩ સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર૧૧ in Edition intem Farmonal Unt Day Page #12 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પ્રસંગ પાનું ૭૫ 31 * ચિત્ર પ્રસંગ પાનું ૪૬ , ચૌદ સ્વપ્ના જોતાં - ત્રિશલાદેવી ૬૭ ૪૭ શ્રીસરસ્વતી દેવી ૬૭ ૪૮-૪૯ સિદ્ધાર્થ અને ત્રિશલા ૬૮ ૫૦ સિદ્ધાર્થરાજા ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નનું ફળ ' કહે છે. ૭૧ ૫૧ સિદ્ધાર્થરાજા કૌટુંબી કોને આજ્ઞા કરે છે ૭૪ પર કીસરસ્વતીદેવી ૫૩ પ્રભાતને દેખાવ ૭૭ ૫૪ સિદ્ધારાજા વ્યાયામશાળામાં ,, ૫૫ સિદ્ધાર્થરાજ - વ્યાયામશાળામાં ૭૯ ૫૬ સિદ્ધાર્થરાજા | સ્નાનઘરમાં ૭૯ ૫૭ સિદ્ધારા જાના આભૂષણોનું વર્ણન ૮' ૫૮ સિદ્ધરાજા-ત્રિશલારાણી ચિત્ર પ્રસંગ પાનું અને સ્વપ્ન પાઠકો ૯૦ ૫૯ સ્વપ્નલક્ષણપોઠકો ૯૦ ૬૦-૬૧ સિદ્ધાર્થારાજા અને ત્રિશલારાણી ૯૧ ૬૨ અષ્ટમંગલ ૬૩ નવનિધાન ૬૪ ત્રિશલાના શેક ૯૮ ૬૫ ત્રિશલાને આનંદ ૬૬ ત્રિશલાને શેક અને આનંદ ૯૯ ૬૭ ત્રિશલાને આનંદ ૬૮ પ્રભુ શ્રીમહાવીરની પૂર્વભવનાં પ્રસંગો ૧૦૨ ૬૯ પ્રભ શ્રીમહાવીર- સ્વામીના જનમ ૧૦૩ ૩0 , , ૧૦૪ ૭૧ દિગ કુમારિકાઓ ૧૦૪ ૭૨ દિ– કુમારિકાએ એ ૨૨૯ સૂતિકા ગૃહ ૧૦૬ ૭૩ પ્રભુને જન્માભિષેક ૧૦૬ ૧૦૭ ૭૬ સિદ્ધાર્થના ભવનમાં | હિરણયનો વરસાદ ૧૦૮ ૭૭ પ્રભુના જન્મ પ્રસંગે આનંદ કરતા દેવ ૧૦૮ ૭૮ પ્રભુનો જન્મ અને મેરૂ પર્વત પર લઈ જતા દેવે ૧૧૩ ૭૯ પ્રભુનો જન્મમહોતસવ ૧૧૩ ૮૦ , 5, ૧૧૪ ૮૧ દિગકુમારિકાઓનું આગમન , ૮૨-૮૩ પ્રભ ને ચંદ્ર સૂનાં | દર્શન કરાવે છે ૧૧૫ ૮૪ શ્રી સરસ્વતીદેવી ૧૧૮ (૫ આમલકી કીડા , ૮૬ નિશાળ ગણાણુ” ( ૧૧૯ ૮૭ આમલકી ક્રીડા ૮૮-૮૯ કીવર્ધમાન કુમારને લવનમંડપ ૧૨૨ ૯૦ પ્રભ ને વિનંતી કરતાં લોકાંતિક દેવ ૧૨ ૩ સં. ના. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૨ Far Pemala U De WRITUT, Page #13 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પ્રસંગ પાનું ૯૧ સંવતસરી દાન આપતાં - વર્ધમાનકુમાર ૧૨૩ ૯૨ + ૧૨૮ ૯૩ ચંદ્રલેખા પાલખીમાં કીવર્ધમાનકુમાર ૧૨૮ ૯૪ પંચમુષ્ટિાચ અને ૧૩૦. ચંદ્રલેખા પાલખીમાં 5 ૯૫ ચંદ્રલેખા પાલખીમાં | શ્રીવધમાનકુમાર ૧૩૦ - ૧૩૧ ૯૭ પંચમુષ્ટિાચ (૯૮ પંચમુષ્ટિાચ - ૧૩૪ ૯૯ સમવસરણ ૧૦૦ અર્ધવસ્ત્રદાન ૧૩૫ ૧૦૧ ગાવાળીયાના ઉપસર્ગો , ૧૦૨ શૂલપાણિને ઉપરાગ ૧૩૮ ૧૦૩ સુદૃન્દ્રદેવના , ૧૦૪-૧૦૫ ચંડકૌશિકનાં જીવનપ્રસંગે ૧૩૯ ૧૦૬ કટપૂતનાના ઉપસર્ગ ૧૪૨ | ૧૦૭ પ્રભુ ને બાકળા વહારાવતી ચંદનબાલા જ વિત્ર પ્રસંગ પાનું ૧૦૮ સંગમદેવના ઉપસર્ગ ૧૪૩ ૧૦૯ કાનમાં ખીલાને ,, ,, ૧૧૦ ઇમૃતિ વગેરે | યજ્ઞ કરતાં ૧૪૫ ૧૧૧ પ્રભુ શ્રી મહાવીર , ૧૧૨ પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ ૧૪૮ ૧૧૩ પ્રભુ મહાવીરનું - નિર્વાણ ૧૪૮ ૧૧૪ અષ્ટાપદ તીર્થ ૧૫૦ ૧ ૧૫ પ્રભુ શ્રી મહાવીર સ્વામી ૧૫૧ ૧ ૧૬ શ્રીગૌતમસ્વામીને કેવશ્રેજ્ઞાન ૧૫૧ ૧૧૭ શ્રી પાર્શ્વનાથજીનાં પૂર્વભવો ૧૫૮ ૧૧૮ , અને જન્મ ૧૫૯ ૧૧૯ પ્રભુ શ્રીપાનાથજી | દેવ વિમાનમાં ૧૬૨ ૧૨૦ પ્રભુ શ્રીપાર્શ્વનાથજીનું ૨યવને કેલ્યાણકે ૧૬૨ ૧૨ ૧ શ્રીપાવનાથજી તથા કમટના પંચાનિતપ ૧૬૩ પિત્ર પ્રસ‘ગ પાનું ૧૨૨ શ્રીઅશ્વસેન રાજા અને વામાવી તથા કેમની પંચાગ્નિતપ ૧૬૩ ૧૨૩ કમઠના પંચાગિનતપ ૧૬૬ ૧૨૪ શ્રી પાર્શ્વનાથને પંચમુષ્ટિજ લાય અને પાલખીમાં ૧૬૭ ૧૨૫ કમઠને ઉપસર્ગ ૧૨૬ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીનું | સમવસરણ ૧૭૦ ૧૨૭ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીનું નિવણ ,, ૧૨૮ પુરિસાદાણીપ્રભ શ્રી પાર્શ્વનાથ જી ૧૭૧ ૧૨૯ મહાપ્રાભાવિકા શ્રદીપબાવતીદેવી ,. ૧૩૦ શ્રીનેમિનાથજીનાં પૂર્વભવો ૧૭૪ ૧૩૧ શ્રીનેમિનાથ જીના જનમ ૧૭૫ ૧૩૨ શ્રીનેમિનાથજીનું RAવને ૧૮ ૧૩૩ શ્રીનેમિનાથજીને જેમ કે સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. સાસૂત્ર-૧૪ Jain Education Intematond ચિત્ર પ્રસગ પાનું ૧૩૪ શ્રીનેમિનાથજીની જાન ૧૭૯ ૧૩૫ શ્રીનેમિનાથ થ પાછો વાળતાં ૧૮૦ ૧૩૬ શ્રીનેમિકુમાર દીક્ષા લેવા જતાં ૧૮૦ ૧૩૭ શ્રીપ્રષભદેવનાં પૂર્વભવા ૧૯૦ ૧૩૮ શ્રીઋષભદેવનો જન્મ અને તેઓશ્રીનાં જીવનપ્રસંગો ૧૯૧ ૧૩૯ પ્રભુ શ્રીઋષભદેવ ૧૯૩ ૧૪૦ પ્રભુ શ્રી ઋષભદેવનું ચ્યવન કલ્યાણક ૧૯૩ ૧૪૧ શ્રીઋષભ પ્રજાપતિ તરીકે ૧૯૪ ૧૪૨ શ્રી ઋષભનો ૧૪૩ " રાજ્યાભિષેક .. પંચમુષ્ટિક લોચ ૧૯૫ ૧૪૪ શ્રીભરતચક્રવતી અને બાહુબલિ વચ્ચે યુદ્ધ ૧૯૫ ૧૪૫ શેરડીના રસથી વરસી તપનું પારણુ ૧૯૮ ચિત્ર પ્રસગ પાનું ૧૪૬ ધર્મચક્ર તીર્થની સ્થાપના ક ૧૪૭ ભરત ચક્રવતી અરીસાવનમાં ૧૯૯ ૧૪૮ શ્રીબાહુબલિજી કાઉસગ્ગમાં છે ૧૪૯ પ્રભુ શ્રીષભદેવનું નિર્વાણ ૨૦૦ ૧૫૦ અષ્ટપદપર્વત પર શ્રીઋષભદેવનું નિર્વાણ ૨૦ ૧૫૧ નવગણ ૧૫૨ પ્રભુ મહાવીરના ૨૦૬ ૧૧ ગણધરો ૧૫૩ સ્થવિર ઈન્દ્રભૂતિ ૨૦૭ ૧૫૪ આર્ય સુધમાં ૧૫૫ બુકુમાર પત્નીઓને ઉપદેશ આપતાં ૨૧૦ ૧૫૬, જંબુકુમારની " . છ પત્નીઓ . ૧૫૭ જંબુકુમારને ત્યાં ચોરી કરતો પ્રભવચાર ૨૧૧ ૧૫૮ યજ્ઞ કરતાં શથ્થુંભવભટ્ટ અને આર્થપ્રભવસ્વામી ૨૧૧ For Pemonal & Povate Use Only ચિત્ર પ્રસગ ૧૫૯ ભદ્રબાહુ અને પાનું વરાહમિહિર ૨૨૧ ૧૬૦ આર્યસ્થૂલિભદ્ર અને ગુરુભાઈઓ ૧૬૧ આર્યસ્થૂલિભદ્ર અને નૃત્ય કરતી કોશા ૨૨૨ ૧૬૨ થિકકલા અને કોશાનૃત્ય ક ૧૬૩ માતા સુનંદા બાળક વજ્રને આપે છે ૨૨૩ ૧૬૪ બાળક વજ્રકુમાર " રાજસભામાં ” ૧૬૫ આર્યવજ અને ઇશ્વરી શ્રાવિકા ૨૨૩ ૧૬૬ લક્ષ્યમૂલ્યની ભિક્ષા ૨૨૪ ૧૬૭ સ્થવિર આર્યધર્મ ઊપર દેવે ધરેલું છત્ર ૨૨૫ ૧૬૮ આગમસૂત્રોને ગ્રંથાઢ કરતાં. આદેવહિંગણ ક્ષમાશ્રમણ ૨૨૫ REVOCA १४ www.iitb.ar.'' - Page #15 -------------------------------------------------------------------------- ________________ दिनमान मोरि शिक्षा नामाचायरियान माणानामाला एसइ साहूणं ॥ नामका रावणास पांच साह (संघटमंद व मंगला एकल।एसमए एंग। समा महावीर पंचद छन् एदा ना सं.ना. ३. वि. सासूत्र- १ ताणानम मानवसा पासापंच एणामंगला भारत एल तदा।।। ચિત્ર ૧ પ્રભુ શ્રીમહાવીરનું વન (ત્રણે હાંસિયામાં પ્રભુની ભક્તિ કરતાં દેવદેવીઓ) For Pemonal & Pate Use Only library.org Page #16 -------------------------------------------------------------------------- ________________ दिक्षारादिवण्यावहारावादक रादिवानानासादरिदार कारादिका।। पारदरासिंडतविक्षागाराचा पगारियापदन्तरादिंमलणतणनाया रिनिवाघाणानिरावराणकमिशहवामा वनवरसाणदसणसमणानापसाइणायण रिनिवायाणकालातसमका ચિત્ર ૨ શ્રમણ ભગવાન શ્રી મહાવીર (અથટ મંગલ સહિત) सं. ना. ३. वि. मारसासूत्र-२ JainEducation intern Page #17 -------------------------------------------------------------------------- ________________ पासमताचमवाधागा समक्षाणाचनाबमासाग्रहामधारका यासाटसाहातस्मशासाटसह ज सबहीदिवासणीमहाविङयचक वश्यवरवंडरीयाऽमदाधिमाबामामसागाराचमाहश्यानावरका गतवरमपणाविकायतरवियंचनादवङबुहावदान टालाशदवामामीमांसमि सु समसुसमापसमापवताMALE ससमाएसमा कंशाण समसमासमाएकछताणासन ससमापसमजताया। Nazaliसर्विग्रहनामविद्या सं. ना. ३. वि. भारसासूत्र-3 ચિત્ર ૩ પ્રભુ શ્રી મહાવીરના અવવન ક૯યાણકનું વર્ણન (સુશોભનમાં દેવ, દેવીઓની રજુઆત ) :). FPormonials Privateuse-Dry M inettrary.om Page #18 -------------------------------------------------------------------------- ________________ 1150पनामाधारहतापातामा सहायनामाप्रादरिगाएशन मावाद मरालाएरबसाक्ष Mमा कामगाठणासाIHD लाएरशाहनिपटाराम 15515 ચિત્ર ૪ પ્રભુ શ્રીમહાવીર (સુરોભનમાં ઇંદ્ર-ઠવાણી-લક્ષ્મીઢવી તથા નૃત્ય કરતી દેવાંગનાઓની ૨જુઆત) सं. ना. ३. वि. सारसासूत्र-४ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીસર્વજ્ઞને નમસ્કાર | 1122 [ અરિહંતોને નમસ્કાર સિદ્ધોને નમસ્કાર આચાર્યોને નમસ્કાર ઉપાધ્યાયને નમસ્કાર લેકમાંના સર્વ સાધુઓને નમરકાર આ પાંચ નમરકાર સર્વ પાપોનો નાશ કરનારા છે અને સર્વ મંગલામાં પ્રથમ મંગલરૂપ છે. ૧] MAE19 ૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પોતાના જીવનના બનાવમાં પાંચવાર હસ્તોત્તરા નક્ષત્ર આવેલ હતું (હસ્તત્તરા એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્ર). તે જેમકે ૧ હરતારા નક્ષત્રમાં ભગવાન ચવ્યા હતા અને ચવીને ગર્ભમાં આવ્યા હતા. ૨ હરતારા નક્ષત્રમાં ભગવાનને એક ગર્ભસ્થાનમાંથી ઉપાડીને બીજા ગર્ભરથાનમાં ફેરવવામાં આવ્યા હતા. ૩ હરતારા નક્ષત્રમાં ભગવાન જન્મ્યા હતા. ૪ હરતત્તરા નક્ષત્રમાં ભગવાને મુંડ થઈને ઘરથી નીકળી અનગારપણું–મુનિપણું–વીકારી પ્રવ્રયા લીધી. ૫ હસ્તત્તરા નક્ષત્રમાં ભગવાનને અનંત. ઉત્તમોત્તમ, વ્યાધાત–પ્રતિબંધવગરનું, આવરણ રહિત, સમગ્ર અને પ્રતિપૂર્ણ એવું કેવલ વરજ્ઞાન અને કેવલ વરદર્શન પેદા થયું. ૬ સ્વાતિનક્ષત્રમાં ભગવાન પરિનિર્વાણ પામ્યા. સં. ના. ૩. વિ. - ખીરસાસૂત્ર-પા Formonale UDS Page #20 -------------------------------------------------------------------------- ________________ I feો ચિત્ર-૬ પ્રભુ શ્રી મહાવીરનું દીક્ષા કલ્યાણક ચિત્ર-૫ પ્રભુ શ્રી મહાવીરનું જન્મ કલ્યાણક સ, ના. રૂ. વિ. બીરસ સૂત્ર-૬ Jain E tion intona T ITUTE Page #21 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર-૭ પ્રભુ શ્રી મહાવીરનું કૈવલ્ય કથાણુક ચિત્ર-૮ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ કલ્યાણક સં. ના. રૂ. વિ, બીસીસૂત્ર-૭ Jan Edition inte al Farmonal Day www. Page #22 -------------------------------------------------------------------------- ________________ t ) - ર તે કાલે તે સમયે જ્યારે ઉનાળા-ગ્રીષ્મનો ચોથો મહિના અને આઠમા પક્ષ (આઠમું પખવાડીયું) એટલે અષાઢ મહિનાના શુકલપક્ષ (અજવાળીયું) ચાલતો હતે, તે અષાઢ શુકલછઠને દિવસે સ્વર્ગમાં રહેલા મહાવિજય પુષ્પોત્તર પ્રવરપુંડરીક નામના મહાવિમાનમાંથી ચવીને શ્રમણ ભગવાન મહાવીર માહણકુંડગામ નગરમાં રહેતા કડાલગોત્રના રિષભદત્ત માહણ–બ્રાહ્મણ–ની પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણી–ની કુખમાં ગર્ભરૂપે ઉપજ્યા. જે મહાવિમાનમાંથી ભગવાન ચવ્યા તે વિમાનમાં વીશ સાગરોપમ જેટલી આયુષ્યની સ્થિતિ હતી—ચવતી વેળાએ ભગવાનનું તે આયુષ્ય ક્ષીણ થએલ હતું, ભગવાનને દેવભવ તન ક્ષીણ થએલ હતા, ભગવાનની દેવવિમાનમાં રહેવાની સ્થિતિ ક્ષીણ થએલ હતી. આ બધું ક્ષીણ થતાં જ તરત ભગવાન તે દેવવિમાનમાંથી ચવીને અહીં દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા. જ્યારે ભગવાન દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે અહીં જંબુદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં, દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીના સુષમસુષમા, સુષમાં અને સુષમદુ:ષમાં નામને આ આરાઓને સમય તદ્દન પૂરો થઈ ગયો હતો. દુ:ષમષમાં નામના આરો લગભગ વીતી ગયા હતા એટલે એક કડાકડી સાગરોપમ પ્રમાણુ-દુ:ષમસુષમા નામને આરે વીતી ચૂક્યો હતો, હવે માત્ર તે દુ:ષમસુષમા આરાનાં બેંતાલીસ હજાર અને પંચોતેર વરસ તથા સાડા આઠ માસ જ બાકી રહ્યા હતા; તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, ભગવાન સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર-૮ in n ato Page #23 -------------------------------------------------------------------------- ________________ Wassala ગર્ભરૂપે આવ્યા પહેલાં ક્લાકકુલમાં જનમ પામેલા અને કાશ્યપગેત્રવાળા એકવીશ તીર્થકરો ક્રમેક્રમે થઈ ચૂક્યા હતા, હરિવંશકુલમાં જનમ પામેલા ગૌતમગેત્રવાળા બીજા બે તીર્થકરો થઈ ચૂક્યા હતા અર્થાતુ એ રીતે કૂલ તેવીશ તીર્થકરો થઈ ચૂકયા હતા. તે વખતે ભગવાન ગર્ભરૂપે આવ્યા હતા. વળી, આગળના તીર્થકરોએ ‘હવે પછી શ્રમણ ભગવાન મહાવીર છેલ્લા તીર્થકર થશે’ એ પ્રમાણે ભગવાન મહાવીર વિશે નિર્દેશ કરેલો હતો. આ રીતે ઉપર કહ્યા પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર આગલી રાતની છેવટમાં અને પાછલી રાતની શરૂઆતમાં એટલે બરાબર મધરાતને સમયે હરતારાઉત્તરાફાગુની-નક્ષત્રનો યોગ થતાં જ દેવાનંદાની કૂખમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયા. વળી ભગવાન જ્યારે કૂખમાં ગર્ભરૂપે આવ્યા ત્યારે તેમના આગલા દેવભવને યોગ્ય આહાર, દેવભવની હયાતી અને દેવભવનું શરીર છૂટી ગયાં હતાં અને વર્તમાન માનવભવને યોગ્ય આહાર, માનવભવની હયાતી અને માનવભવનું શરીર સાંપડી ગયાં હતાં. - ૩ શ્રમણ ભગવાન મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા“હવે દેવભવમાંથી હું ચવીશ” એમ તેઓ જાણે છે. ‘વર્તમાનમાં દેવભવમાંથી હું રવમાન છું” એમ તેઓ જાણતા નથી. ‘હવે દેવભવથી હું ચુત થએલો છું’ એમ તેઓ જાણે છે. સં. ના. ૩. વિ. રસાસૂત્ર-૯ TO SU કેક | Page #24 -------------------------------------------------------------------------- ________________ मासहिासासहिायकवीसागतिबारागारदिशकागजालसमानादाकाG समानदिदादियदरिखसक जलसम्रपानाक्षाणायमसमानाक्षात वीसापतित्यानिविश्वातक्षिसमासगवमहावीरादशमतिया तिचयनिवडामादणऊंड गामनयारासतदक्षस्सामादप A काडालसमानारियाणघाणदाण्मादायकालदरमाणामा वरसाक्षकालसमयसिमराहगरकामपाडागमा मायादारववंचागसवयकंतीयासशरवकतामाकाबासामागवत IMAmसामनाचाराविना-पाचगण्टाबाघइमानता ચિત્ર ૯ પ્રભુ શ્રીમહાવીરના થવન કલ્યાણકનું વર્ણન सं. ना. ३. वि. બારસાસૂત્ર-૧૦ dan Education intimirmonal FarPurnatar Amateue Day Page #25 -------------------------------------------------------------------------- ________________ शक्यमानयानुपामत्तिल समागमदात्री र माही एकालधर सगाना ऊम त्रा पावतातस्य मित्र सादिवा दणीसय पिऊं सिमुन्ना गराउदा मयांकाका राल कल्लापासि गाल्नु सस्मिरी एवम दा सुमिए पडित दा॥॥ यश्व सद सं. ना. ३. वि. आरसा सूत्र- ११ शॐ दिवा गदा चिमिगत दामा रमाणी|२| विमानम पासिना रसी हशा ચિત્ર ૧૦ બ્રાહ્મણી દેવાનંદાને ચૌદ સ્વપ્ન આવે છે, For Personal & Private Use Only दिवाण ११ www.melbrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ मतदापाडसम वादवावदा माणगान नापानबारदकातात दवाएदामादासयमिनिस नाम 125थारुवाला धिमा मायारामद नापीडिबनानजादागदा SHEEEE ચિત્ર ૧૧ અર્ધ જાગૃતાવસ્થામાં ઉત્તમ ચૌદરવપ્નાં જોતી માતા દેવાનંદા सं. ना.३.वि. भारसासूत्र-१२ n interne Jain E ForPanonalAPuatestNDrey Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જાલંધરગેત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભરૂપે આવ્યા તે રાત્રે સૂતી જાગતી તે દેવાનંદા માહણી સેજ-પથારીમાં સૂતાંસૂતાં આ પ્રકારનાં ઉદાર, કલ્યાણપ, શિવરૂપ, ધન્ય અને મંગલરૂપ તથા શોભાસહિત એવાં ચૌદ મહાવપ્નને જોઈને જાગી ગઇ. | \ તે વૈદ રવાનાં નામ આ પ્રમાણે છે:– ૧ ગજ-હાથી, ૨ વૃષભ-બળદ, ૩ સિંહ, ૪ અભિષેક-લક્ષ્મીદેવીને અભિષેક, ૫ માળા-ફૂલની માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય-સૂરજ, ૮ ધ્વજ, ૯ કુંભ-પૂર્ણકલશ, ૧૦ પદ્મસરોવર-કમલેથી ભરેલું સરોવર, ૧૧ સાગર-સમુદ્ર, ૧૨ દેવવિમાન કે દેવભવન, ૧૩ રત્નરાશિ-રત્નોનો ઢગલો અને ૧૪ અગ્નિ-ધૂમાડા વગરને અગ્નિ. ૬ તે વખતે તે દેવાનંદા માહણી આ પ્રકારનાં ઉદાર, કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય અને મંગલરૂપ તથા શાભાસહિત એવાં ચૌદ મહારવપ્નને જોઈને જાગી જતાં હરખી, સંતોષ પામી, ચિત્તમાં આનંદ પામી અને તેના મનમાં પ્રીતિ નીપજી, તેણીને પરમ સૌમનસ્ય થયું, હરખને લીધે તેણીનું હૃદય ધડકવા લાગ્યું-પ્રબ્રિત થયું, મેધની ધારાઓ પડતાં જેમ કદંબનું ફૂલ ખીલી જ્ય–તેના કાંટા ખડા થઈ જાય તેમ તેણીનાં રામરોમ ખડાં થઈ ગયાં. પછી તેણીએ પોતાને આવેલાં સ્વમોને યાદ કર્યા, વમોને યાદ કરી તે પોતાની પથારીમાંથી ઊભી થઇને તેણી ધીમેધીમે અપલપણે વેગરહિતપણે સં. ના. રૂ. વિ. રાજા બોસ-૧૩. manale Page #28 -------------------------------------------------------------------------- ________________ રાજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માહણુ છે ત્યાં તેની પાસે જ્ય છે. જઈને રિષભદત્ત માહણને ‘જય થાઓ વિજય થાઓ’ એમ કહીને વધાવે છે, વધાવીને ભદ્રાસનમાં બરાબર બેસીને આશ્વાસ પામેલી. વિશ્વાસ પામેલી તે દશનખસહિત બન્ને હથેળીઓની માથાને અડે એ રીતે આવર્ત કરીને ફેરવી અંજલિ કરીને આ પ્રમાણે બેલી: એ પ્રમાણે ખરેખ છે કે હે દેવાનુપ્રિયા ! હું આજે જયારે સૂતી જાગતી ઉધતી ઉંધતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવતું શોભાસહિત એવાં ચૌદ મહારવપ્નોને જોઈને જાગી ગઈ. તે રવપ્નાનાં નામ આ પ્રમાણે છે: હાથી યાવતું અગ્નિ સુધી. હે દેવાનુપ્રિયા ! એ ઉદાર યાવતું એવાં ચૌદ મહારવાનું કલ્યાણમય એવું કોઈ વિશેષ પ્રકારનું ફલ થશે, એમ હું માનું છું. | ૭ ત્યાર પછી તે રિષભદત્ત માહણ દેવાનંદા માહણી પાસેથી રવપ્નોને લગતી હકીકત સાંભળીને, બરાબર સમજીને રાજી થયા. સંતોષ પામ્યા યાવતું હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મધની ધારાથી છંટકારાએલું કદંબનું ફૂલ જેમ ખીલી ઊઠે તેમ તેનાં રોમેરોમ ઊભા થઈ ગયાં. પછી તેણે એ સ્વપ્નોની યાદી કરી, યાદી કરીને તે, તેના ફલ વિશે વિચારવા લાગ્યા. વિચાર કરીને તેણે પોતાના રવાભાવિકસહજ-મતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાનદ્વારા તે રમોના અર્થોનો ઉકેલ કર્યો. પોતાના મનમાં એ રવમોના અને ઉકેલ કરી તે માહણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા માહણીને આ પ્રમાણે કહેવા લાગ્યા. સં. ના. રૂા. વિ. બારસાસૂત્ર-૧૪ in an intematonal Page #29 -------------------------------------------------------------------------- ________________ 9:00 प्रातिष्योतिश्‍ સં. ના. રૂ. વિ. hun sunબારસસૂત્ર-૧૫ ૮ હે દેવાનુપ્રિયે ! તમેં ઉદાર રવમો તૈયાં છે, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગલમય અને શૈાભાયુક્ત સ્વપ્નો તમેં જોયાં છે, તમેં આરોગ્ય કરનારાં સંતાય પમાડે એવાં, દીર્ઘ આયુષ્ય કરે એવાં, કલ્યાણ કરનારાં અને મંગલ કરનારાં સ્વમો જોયાં છે. તે સ્વમોનું વિશેષ પ્રકારનું ફલ આ પ્રમાણે છે: હે દેવાનુપ્રિયે ! અર્થના-લક્ષ્મીના લાભ થશે, હૈ દેવાનુપ્રિયે ! ભાગાના, પુત્રના અને સુખના લાભ થશે અને એ પ્રમાણે ખરેખર બનશે કે હું દેવાનુપ્રિયે ! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશે. એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઇન્દ્રિયાએ અને શરીરે હીણા નહીં પણ બરાબર સંપૂર્ણ—પૂરો થશે, સારાં લક્ષણવાળા થશે, સારાં વ્યંજનવાળા થશે, સારાં ગુણાવાળા થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉંચાઈમાં બરાબર પૂરો હશે, ઘાટીલાં અંગોવાળા તથા સર્વાંગ સુંદર—સર્વઅંગોએ સુંદર–હશે, ચંદ્ર જેવા સૌમ્ય હશે તથા મનેાહર—નમણા, દેખાવે વહાલા લાગે તેવા, સુંદર રૂપવાળા અને દેવકુમારની સાથે સરખાવી શકાય તેવા હશે. ૯ વળી, તે પુત્ર, જ્યારે બાલવય વટાવી સમજણા થતાં મેળવેલી સમજણને પચાવનારો થઇ જુવાન વયમાં પહોંચશે ત્યારે તે રિગ્વેદ, અનુર્વેદ, સામવેદ અને અથર્વવેદને-એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમા ઇતિહાસને-મહાભારતને છઠ્ઠા નિશ્ચંટુ નામના શબ્દકોશને જાણનારો થશે. For Pemonial & Private Use Only รสแ Sa ૧૫ www.jamesbrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ #ાZOD શ્રાના0િ4110) Ild Hટ્ટ તે. એ બધાં પૂર્વોક્ત શાસ્ત્રને સાંગોપાંગ જાણનારો થશે. રહયસહિત સમજનારો થશે. ચારે પ્રકારના વેદોને પારગામી થશે. જેઓ વેદ વગેરેને ભૂલી ગયા હશે તેમને એ તમારો પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગોને વેત્તા-જાણકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાસ્ત્રને વિશારદ થશે. તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિત શાસ્ત્રમાં, આચારના ગ્રંથમાં, શિક્ષાના-ઉરચારણના શાસ્ત્રમાં, વ્યાકરણ શાસ્ત્રમાં છંદશાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાસ્ત્રમાં, તિષશાસ્ત્રમાં અને એવાં બીજું પણ બ્રાહ્મણશાસ્ત્રોમાં અને પરિવ્રાજકશાસ્ત્રમાં એ તમારો પુત્ર ઘણો જ પંડિત થશે. ( ૧૦ તો હે દેવાનુપ્રિયે! તમેં ઉદાર સ્વપ્ન જોયાં છે યાવતું આરોગ્ય કરનારાં, સંતોષ પમાડનારાં, દીર્ધ આયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણ કરનારાં સ્વપ્ન તમેં જોયાં છે. ( ૧૧ પછી તે દેવાનંદા માહણી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નના ફલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઈ, ગુઠી યાવતું દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અંજલિ કરીને રિષભદત્ત માહણને આ પ્રમાણે કહેવા લાગી: ( ૧૨ હે દેવાનુપ્રિય ! જે તમે ભવિષ્ય કહો છો એ એ પ્રમાણે છે, હે દેવાનુપ્રિય ! તમારું કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનપ્રિય ! તમારું ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય ! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય ! મેં એવું ઇરછેલું છે, સં. ના. રૂ. વિ. બીરસાસૂત્ર-૧૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ Baitaashe 3300g pera GSTER 3 ચિત્ર ૧૩ દેવાનંદા ઋષભદત્તને પોતાને આવેલા સ્વપ્ન કહે છે. ચિત્ર ૧૨ ઋષભદત્ત દેવાનંદાને સ્વપ્નનું ફલ કહે છે, સં. ના. ૩ વિ. રસાસૂત્ર-૧૭ in Education intor Farmonal y Page #32 -------------------------------------------------------------------------- ________________ D B OY ચિત્ર ૧૫ સૌધર્મેન્દ્ર ચિત્ર ૧૪ સૌધર્મસભામાં બેઠેલે શક્રેન્ડ સ, ના, ૩ વુિં, બીસીસૂત્ર૮ Jain B onn Parol Page #33 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૬ સૌધર્મેન્દ્ર અને તેની આઠ પટરાણીઓ www. સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૧૯ taryo Page #34 -------------------------------------------------------------------------- ________________ INNOCIDGESTIRE INCIDID U RIPELE SILVIRIDISGUIDENDIDEGE ક RISENCIULESCU સં, ના, ૩. વિ ગાન ગાઇ બારસાત્ર-૨૦ ચિત્ર ૧૭ સૌધર્મસભાની મધ્યમાં સૌધર્મ બિરાજમાન થએલે છે, અને નાટારંભ જુએ છે, - PUD Page #35 -------------------------------------------------------------------------- ________________ સેં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૨૧ Jain Education Internal ચિત્ર ૧૮ સૌધર્મેન્દ્રની સેના For Pemonal & Private Use Doy ૨૧ wwwbthtury off} Page #36 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૯ સુધર્મા સભા માં વાગતાં વાછું અને થતાં વિવિધ પ્રકારનાં ન સં. ના. રૂ. વિ. an aman બારે માસૂત્રે ૨૨ Fara Senec Page #37 -------------------------------------------------------------------------- ________________ માગ ૨ OES WORCES ચિત્ર ૨૦ શક્રસ્તવ A 0 0 - એ જ ચિત્ર ૨૬ શકસ્તવ સં. નો. રૂ. વિ. Lala Lagainરસાત્ર- ૨૩ Female w aar om Page #38 -------------------------------------------------------------------------- ________________ शरादिणी म्या श्रतिशय સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૨૪ હૈ દેવાનુપ્રિય ! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય! એ તમારું વચન મેં ઇચ્છેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય ! જે એ હકીકત તમે કહો છે. તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે સ્વપ્નાનાં કલાને એ દેવાનંદા માહણી બરાબર સ્વીકારે છે, તે સ્વપ્નાનાં ફૂલોને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નાનાં ફૂલોને બરાબર જાણીસમજી રિષભદત્ત માહની સાથે ઉદાર-વિશાલ એવાં માનવાચિત અને ભાગવવા યેાગ્ય ભાગાને ભાગવતી તે દેવાનંદા માહણી રહે છે. ૧૩ હવે તે કાલે તે સમયે શક્ર, દેવાના ઇંદ્ર દેવાના રાજા, વજ્રપાણિ-હાથમાં વજને રાખનારો અસુરોના પુરાના-નગરોના નાશ–કરનાર—પુરંદર, સા ક્રતુ-પ્રતિમાકરનાર-શતક્રતુ, હજાર આંખવાળા સહસ્રાક્ષ, મોટા મોટા મેધાને તાબે રાખનાર-મઘવા, પાક નામના અસુરને સજા કરનાર-પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકના માલિકદક્ષિણાર્ધલાકાધિપતિ બત્રીશ લાખ વિમાનાના સ્વામી, અને એરાવણ હાથીના વાહન ઉપર બેસનાર એવા સુરેન્દ્ર પાતાના સ્થાનમાં બેઠેલા હતા એ સુરેન્દે રજ વગરનાં અંબર-ગગન-જેવાં ચાકખાં વસ્ત્રો પહેરેલાં, યથોચિત રીતે માળા અને મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સાનાનાં નવાં, સુંદર, અચંબા પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કુંડલાને For Personal & Private Use Doly नाटकते 22 MO * writtsby T Page #39 -------------------------------------------------------------------------- ________________ Bય 112] લીધે એનાં બન્ને ગાલ ઝગારા મારતા હતા. એનું શરીર ચમકતું હતું, પગ સુધી લટતી એવી લાંબી વનનાં ફૂલેથી ગુંથેલી માળા એણે પહેરેલી; એ એ ઇંદ્રિ સૌધર્મ નામના ક૯૫માં-સ્વર્ગમાં આવેલા સીધવતંસક નામના વિમાનમાં બેઠેલી સૌધર્મ નામની સભામાં શક્રનામના સિંહાસનમાં બેઠેલા હતા. ૧૪ ત્યાં તે બત્રીસ લાખ વિમાનાવાસ, ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીશત્રાયશ્ચિશ દેવો, ચાર લોકપાલો, પોતપોતાના પરિવાર સાથેની આઠ મોટી પટ્ટરાણીઓ, ત્રણ સભાઓ, સાત સૈન્ય, સાત સેનાધિપતિઓ, ચાર ચેરાશી હજાર એટલે ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવ અને સૌધર્મસભામાં વસનારા બીજા પણ ઘણાં વૈમાનિક દેવ અને દેવીઓ એ બધાં ઉપર અધિપતિપણુ ભેગવતો રહે છે, એટલે એ બધી પોતાની પ્રજાનું પાલન કરવાનું સામર્થ્ય તે ધરાવે છે તથા એ બધાંને તે અગ્રેસરપુરપતિ-છે, સ્વામીનાયક-છે ભર્તા-પષક છે, અને એ બધાને તે મહત્તર-મહામાન્યગુસમાન-છે, તથા એ બધાં ઊપર પોતાના નિમેલા માણસે દ્વારા ફરમાવીને પોતાનું એશ્વર્ય અને આઝાદાયિત્વ બતાવતો રહે છે. એ બધાં ઊપર ઈશ્વર તરીકે પ્રધાનપણે તેની પોતાની જ આજ્ઞા ચાલે છે, એ રીતે રહેતા અને પોતાની પ્રજાને પાળતા તથા નિરંતર ચાલતાં નાટક, સંગીત, વાગતાં વીણા હાથતાળીઓ, બીજાં વાજંઓ અને મેહની જે ગંભીર અવાજવાળા મૃદંગ તથા સરસ અવાજ કરતા ઢાલ એ સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૨૫ Fare USD Page #40 -------------------------------------------------------------------------- ________________ દti! પોલીશાછા) બધાનાં મેટા અવાજદ્વારા ભેગવવા યોગ્ય દિવ્ય ભાગોને ભેગવતે તે દ્ધિ ત્યાં રહે છે. ૧૫ તથા તે દ્ધિ પિતાના વિપુલ અવધિજ્ઞાન દ્વારા સંપૂર્ણ જંબુદ્વીપ તરફ જોતો જેતે બેઠેલ છે ત્યાં તે, જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં-ભરતમાં આવેલા માહણુકંડગ્રામ નગરમાં કેડાલગેત્રના રિષભદત્ત માહણની ભારા-પત્ની જાલંધરાત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે શ્રમણ ભગવાન મહાવીરને ઉપજેલા જૂએ છે. ભગવાનને જોઈને તે હરખ્યા-રાજી થયે, ગુહ્યો-તુષ્ટમાન થા, ચિત્તમાં આનંદ પામ્યો બહુ રાજી થયા, પરમ આનંદ પામ્યા. મનમાં પ્રિતિવાળે થયો, પરમ સીમનસ્યને તેણે મેળવ્યું અને હરખને લીધે તેનું હૃદય ધડકતું બની ગયું તથા મધની ધારાઓથી છંટાએલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેનાં વેવાં ખડાં થઈ ગયાં, તેનાં ઉત્તમ કમલ જેવાં નેત્રો અને મુખ વિકસિત થયાં-ખિલી ગયાં, તેણે પહેરેલાં ઉત્તમ કડાં, બહેરખાં. બાજુબંધ, મુગટ, કુંડલ અને હારથી સુશોભિત છાતી, એ બધું તેને થયેલ હરખને લીધે હલેહલું થઈ રહ્યું. લાંબુ લટકતું અને વારેવારે હલતું પ્રમાણું તથા બીજા પણ એવાં જ આભૂષણ તેણે પહેરેલાં હતાં એવો તે શક્ર ઈન્દ્ર ભગવંતને જોતાં જ આદર વિનય સાથે એકદમ ઝપાટાબંધ પોતાના સિહાસન ઉપરથી ઊભું થાય છે, તે સિંહાસન ઉપરથી ઊભે થઈ પોતાના પાદપીઠ ઉપર નીચે ઊતરે છે, પાદપીઠ ઉપર નીચે ઉતરી તે, મરત અને ઉત્તમ રિષ્ટ તથા અંજન નામના રત્નોએ જડેલી અને ચળતાં સં. ના, રૂ. વિ. બોરસાસૂત્ર-૨૬, in Education intematon Formonal Oy Page #41 -------------------------------------------------------------------------- ________________ D મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મેજડી ત્યાં જ પાદપીઠ પાસે ઊતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પોતાના ખભા ઉપર બેસને જનઇની પૈઠે ગઠવીને એટલે એકવડું ઉત્તરાર્સગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાનાં બે હાથ જોડ્યા અને એ રીતે તે તીર્થંકર ભગવંતની બાજુ લક્ષ્ય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઈને તે ડાબા ઢીંચણ ઊંચો કરે છે, ડાબે ઢીંચણ ઊંચા કરીને તે જમણા ઢીંચણને ભાંતળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભોંયતળ ઊપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને બહેરખાંને લીધે ચપોચપ થઇ ગએલી પોતાની બન્ને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બન્ને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને જોડી માથું નમાવી માથામાં-મરતકે અંજલિ કરીને તે આ પ્રમાણે બેલ્યો: - ૧૬ અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, ૧ તીર્થને પ્રારંભ કરનારા એવા તીર્થકરોને, પોતાની જ મેળે બાધ પામનારા રવયંસંબુદ્ધોને, ૨ પુણેમાં ઉત્તમ અને પુરમાં સિંહસમાન, પુમાં ઉત્તમ કમળસમાન અને પુરુમાં ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલોકમાં ઉત્તમ, સર્વલોકના નાથ, સર્વલકનું હિત કરનારા, સર્વલોકમાં દીવા સમાન અને સર્વલોકમાં પ્રકાશ પહોંચાડનારા, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લોકોને સં. ના. ૩. વિ. lain Lonual બોસ સૂત્ર-૨૭ Para Un ૨૩wwણામ પુર Page #42 -------------------------------------------------------------------------- ________________ આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લોકોને માર્ગ બતાવનારા, શરણુ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને-મુકિતનેદેનારા તથા બાધિબીજને-સમકિતને આપનારા, ૫ ધર્મને દેનારા, ધર્મને ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલાવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ અજ્ઞાનથી ડુબતા લોકોને દ્વીપ-બેટ-સમાન, રક્ષણ આપનારા, શરણુ દેનારા, આધાર સમાન અને અવલંબન આપનારા તેથી કયાંય પણ ખલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધરનારા, ઘાતકર્મ તદન ખસી ગએલ છે તેવા, ૭ જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને જિતી ગએલા, જેઓ એ આંતરશત્રુઓને જિતવા મથે છે તેમને જિતાડનારા, સંસાર સમુદ્રને તરી ચુકેલા, જેઓ તરવા મથે છે તેમને તારનારા, પોતે જાતે બેધને પામેલા બીજાઓને બાધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહોંચાડનારા. ૮ | સર્વજ્ઞ-બધું જાણુનારા, બધું જેનારા. જે પદ શિવરૂપ છે, અચલ છે, રોગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું છે, કોઈ પણ પ્રકારની પીડા વગરનું છે અને જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પહોંચેલા તથા ભયને જિતી ગએલા એવા જિનાને નમસ્કાર થાઓ ૯ તીર્થની શરૂઆત કરનારા, છેલ્લા તીર્થંકર, આગલા તીર્થકરોએ જેમના થવાની T | Hists\' કંકો સં. ના. રૂ. વિ. બાસાસૂત્ર-૨૮ ૨૮ Hana USD Page #43 -------------------------------------------------------------------------- ________________ સૂચના આપેલી હતી એવા અને પૂર્વે વર્ણવેલા તમામ ગુણોવાળા યાવતું જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના પદને પામવાની અભિલાષાવાળા એવા શ્રમણ ભગવંત મહાવીરને નમસ્કાર થાઓ. અહીં સ્વર્ગમાં રહેલે હું ત્યાં એટલે દેવાનંદાની કક્ષિમાં રહેલા ભગવંતને વંદન કરું છું, ત્યાં રહેલા ભગવંત અહીં રહેલા મને જુઓ એમ કરીને તે દેવરાજ ઇન્દ્ર શ્રમણ ભગવંત મહાવીરને વંદન કરે છે, નમન કરે છે અને પોતાના ઉત્તમ સિંધાસણમાં પૂર્વદિશા તરફ મુખ રાખીને બેસે છે. ૧૭ ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રને આ એ પ્રકારને એના અંતરમાં ચિંતનરૂપ. અભિલાષરૂપ મને ગત સંક૯૫ પેદા થયો કે-‘એ થયું નથી. એ થવા જોગ નથી અને એવું થનાસં ય નથી કે અરહંત ભગવંતે, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલમાં-હલકાં કુલોમાં કે અધમ કુલોમાં કે તુરછ કુલેમાં કે દળદરિયા કુલોમાં કે કંજુસી કુલામાં કે ભિખારી કુલોમાં કે માહણ કુલામાં એટલે બ્રાહ્મણનાં કુલેમાં આજસુધી કોઇવાર આવેલા નથી કે આવતા નથી કે હવે પછી કઈવાર આવનારા નથી, એ પ્રમાણે ખરેખર છે કે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલામાં કે ભેગવંશનાં કુલમાં કે રાજન્યવંશનાં કુલોમાં કે ઇક્વાકુવંશનાં કુલેમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે સં. ના, રૂ. વિ. બીરસાસૂત્ર-૨૯ Fast Day Page #44 -------------------------------------------------------------------------- ________________ ITEMU22012 હરિવંશનાં કુલમાં કે કોઈ બીજા તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કુલમાં આજ પહેલાં આવેલા છે. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા તેવા ઉત્તમ કુલામાં આવનારા છે. - ૧૮ વળી, એ પણ લોકમાં અચરજરૂપ બનાવે, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની જાય છે કે જ્યારે તે અરહંત ભગવંતા વગેરેએ નામગાત્ર કમને ય નથી કરેલા હતા. એ કર્મનું વેદન નથી કરેલું હતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હોતું એટલે કે એમને એ કર્મને ઉદય હાય છે ત્યારે તે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલેમાં કે તુરછ કુલેમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં અને કંજુસનાં ફલામાં પણ આવેલા છે કે આવે છે કે આવશે એટલે એવાં હલકાં ફલેવાની માતાઓની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે ફેલામાં તેઓ કદી જનમ્યા નથી કે જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી. - ૧૯ અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કડાલગેત્રવાળા, રિષભદત્ત માહણની ભારજા-પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. સ. ના. રૂ. વિ. બારસાસુ-૩૦ For al le Une Page #45 -------------------------------------------------------------------------- ________________ GિE ELLI ૨૦ તો થઇ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શક્રાના એ આચાર છે કે અરહંત ભગવંતને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકલામાંથી કે તુચ્છકુલોમાંથી કે દળદરિયા કુલેમાંથી કે ભિખારીનાં કુલોમાંથી કે કંજૂસનાં કુલોમાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલોમાં કે ભેગવંશનાં કુલામાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલામાં કે હરિવંશનાં કુલેમાં વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કઈ બીજાં ઉત્તમ કુલોમાં ફેરવી નાખવા ઘટે. મારે સારુ ખરેખર શ્રેયકર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલા તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીરને માહેણુકુંડગ્રામ નામના નગરમાંથી કાંડાલગોત્રના માહણ રિષભદત્તની ભારજા-પત્ની જાલંધરગાત્રની માહણી દેવાનંદાની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના વંશમાં થએલા કાશ્યપગેત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠગોત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણ જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કુખમાં ગર્ભપણે સ્થાપિત કરવો ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિણગમસિ નામના દેવને સાદ દે છે, હરિણમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઇન્દ્ર આ પ્રમાણે કહ્યું: જE સં. ના. રૂ. વિ. an બીરસાસુત્ર-૩૧ a Pale Use Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧ હે દેવાનુપ્રિય ! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવાં યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત, ભગવત ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાએ અંત્યકુલમાં, અધમકુલેમાં કંજુસનાં કુલેમાં. દળદરિયાં કુલમાં, તુચ્છ કુલામાં કે ભિખારીનાં કુલેમાં આજલગી કોઇવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કઈવાર આવનારા નથી. ખરેખર એમ છે કે, અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ, ઉગ્રવંશનાં કુલોમાં ભેગવંશનાં કુલામાં, રાજન્યવંશનાં કુલોમાં, શીતવંશનાં કુલમાં,ક્ષત્રિયવંશનાં કુલેમાં, ઇવાકુવંશનાં કે હરિવંશનાં કુલોમાં કે બીજાં કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશુદ્ધ કુલ અને વિશુક્રવંશમાં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણું તેઓ ઉત્તમકુલમાં આવવાના છે. - રર વળી, એ પણ લોકોને અચરજમાં નાખી દે એવો બનાવ, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામગાત્ર કમનો ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભગવાઈ ગએલું ન હોય અને ભગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવત વગેરેને એ કર્મને ઉદય આવેલ હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં કે હલકાં કુલેમાં સં. ના. ૩. વિ. બોરસસૂત્ર૩૨ Jain on Page #47 -------------------------------------------------------------------------- ________________ i hadn સં. ના. ૐ. વિ. રિસાત્ર ૩૩ કે તુચ્છકુલામાં કે કંજુસના કુલામાં કે દળદરયાં કુલામાં કે આવેલા છે કે આવે છે કે આવવાના છે છતાં તે કુલામાં તે જનમતા નથી કે હવે પછી જનમવાના પણુ નથી. ભિખારીનાં કુલામાં કદી જનમેલા નથી, ૨૩ અને આ શ્રમણ ભગવંત મહાવીર ખૂદ્રીપ નામના દ્વીપમાં, ભારતવર્ષમાં માહણુકુંડગ્રામ નામના નગરમાં કોડાલગોત્રના રિષભદત્ત માહણુની ભાર . જાલંધરગાત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે. ૨૪ તા થઈ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શાના એ આચાર છે કે અરહંત ભગવંતાને તેવા પ્રકારનાં અંતકુલામાંથી કે અધમકુલામાંથી કે તુચ્છકુલામાંથી કે કંજુસનાં કુલામાંથી કે દળદરયાં કુલામાંથી કે ભીખમંગાના કુલેામાંથી યાવત માહનાં કુલામાંથી ખસેડીને તેવાં પ્રકારનાં ઉગ્રવંશનાં કુલામાં કે ભાગવંશનાં કુલામાં કે રાજન્યવંશનાં કુલામાં કે જ્ઞાતવંશનાં કુલામાં કે ક્ષત્રિયવંશનાં કુલામાં કે ઇક્ષ્વાકુવંશનાં કુલામાં કે હિરેવંશનાં કુલામાં કે કોઈ બીજાં તેવાં પ્રકારનાં વિશુદ્ધતિનાં, વિશુદ્ધવંશનાં અને વિશુદ્ધ કુલવાળાં કુલામાં ફેરવી નાખવા ઘટે. ૨૫ તા . હે દેવાનુપ્રિય ! તું જા, શ્રમણ ભગવંત મહાવીરને માહણકુંડગ્રામ નામના નગરમાંથી કોડાલગોત્રના રિષભદત્ત માહણુની ભારજા જાલંધરગાત્રની દેવાનંદા For Pemonal & Private Use Dry ラ दाना www.nJFry tig Page #48 -------------------------------------------------------------------------- ________________ BEશાહીની માહણીની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં જ્ઞાતવંશનાં ક્ષત્રિયને વંશજ અને કાશ્યપગાત્રને સિદ્ધાર્થ ક્ષત્રિય છે તેની ભારજા વાસિષ્ઠગેત્રની ત્રિશલા ક્ષત્રિયાણી છે તેની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કર અને ગર્ભપણે સ્થાપિત કરીને મને આ મારી આજ્ઞા તરત જ પાછી આપી દે. ૨૬ ત્યારપછી પાયદળસેનાને સેનાપતિ તે હરિભેગમેલી દેવ, દેવેન્દ્ર દેવરાજ શકની ઉપર મુજબની આજ્ઞા સાંભળીને રાજી થયા અને યાવતું તેનું હૃદય રાજી થવાને લીધે ધડકવા લાગ્યું. તેણે ચાવંતુ બન્ને હથેળીઓ ભેગી કરીને અંજલિ જોડીને ‘એમ દેવની જેવી આજ્ઞા’ એ પ્રમાણે એ આજ્ઞાના વચનને તે, વિનયપૂર્વક સ્વીકારે છે, આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારીને તે હરિણગમસી દેવ, દેવેંદ્ર દેવરાજ શક્રની પાસેથી નીકળે છે, નીકળીને ઉત્તરપૂર્વની દિશાના ભાગમાં એટલે ઇશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વિક્રિયસમુદ્ધાતવડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મ પુદગલના સમૂહને સંખ્યય યોજનના લાંબા દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે, તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારા પોતાના શરીરને નિર્મળ–ઘણું સારું—બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત એ પુદ્ગલ પરમાણુઓ જેમકે રતનનાં, વેજાનાં, સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૩૪ ૪ Jain t ion international Page #49 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૨૩ શકાઝા ચિત્ર ૨૨ શાણા સં. ના. રૂ, વિ. બારસાસૂત્ર-૩૫ H al Une Day O lay.org Page #50 -------------------------------------------------------------------------- ________________ વિદ્ગનાં, લોહિતાક્ષનાં, મસારગલનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌધિકનાં, તીરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, રસ્ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થૂલ છે તે એવાં પોતાના શરીરમાં જે સ્થૂલ પુદ્ગલે પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુદગલાને એટલે સારરૂપ એવાં સારાં પુદગલોને ગ્રહણ કરે છે. ૨૭ એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુઘાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતાં જુદું એવું બીજું ઉત્તર ક્રિય શરીર–પોતાનું બીજું રૂપ બનાવે છે, એવું બીજું રૂપ બનાવીને ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી બધી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે ચાલતા ચાલતો એટલે નીચે આવતા નીચે આવતે તે, તીર છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રોની વચ્ચે વચ્ચે જે બાજુએ જંબુદ્વીપ આવેલ છે, તેમાં જ્યાં ભારતવર્ષ આવેલું છે. અને તેમાં જ્યાં માહેણુકુંડગ્રામ નગર આવેલું છે, તેમાં જ્યાં રિષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે અને એ ઘરમાં જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવતાં ભગવંતને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે, તેમને પ્રણામ કરીને તે દેવ, પરિવારસહિત દેવાનંદા માહણીને સ, ના, રૂ. વિ. an Educano ખારસા સૂત્ર-૩૬ a nal D ૩૬. . . LIST Page #51 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. Fain toucation રસસૂત્ર-૩૭ અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે એટલે પરિવાર સહિત દેવાનંદા માહણી ઉપર ઘેનનું ધારણ મૂકે છે, એ બધાંને ગાઢનિદ્રામાં મૂકીને ત્યાં રહેલાં અવચ્છ પરમાણુ-પુદ્ગલાને દૂર કરે છે, દૂર કરીને ત્યાં સ્વચ્છ પરમાણુ-પુદ્ગલાને ફેંકે છે–વેરે છે–ફેલાવે છે, એમ કર્યા પછી ‘ભગવાન્ ! મને અનુજ્ઞા આપે' એમ કહી પોતાની હથેળીના સંપુટ દ્વારા શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણુ કરે છે, એ રીતે એ દેવ, શ્રમણ ભગવંત મહાવીરને ગ્રહણ કરીને જે બાજું ક્ષત્રિયકુંડગ્રામ નગર છે, તે નગરમાં જે બાજુ સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, તે ઘરમાં જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી રહે છે તે બાજુએ આવે છે, તે બાજુએ આવીને પરિવારસહિત ત્રિશલા ક્ષત્રિયાણીને ગાઢ ઉધના ધારણમાં મૂકે છે, તેમ કરીને ત્યાં રહેલાં અસ્વચ્છ પરમાણુ પુદ્ગલાને દૂર કરે છે, અસ્વચ્છ પરમાણુ પુદ્દગલાને દૂર કરીને સ્વચ્છ પરમાણુ પુદ્ગલાને ફેંકે છે–વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભ છે તેને પણ જાલંધર ગાત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે, આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યા હતા તે જ દિશા તરફ પાછા ચાલ્યા ગયા. ૨૮ હવે જે ગતિથી આવ્યા હતા, તે ઉત્તમ પ્રકારની, ત્વરાવાળી, ચપળ, વેગને For Pemonal & Povate Use Only www.39brary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ર૫ ગર્ભસંક્રમણ ચિત્ર ૨૪ ગર્ભાપહાર સં. ના. રૂ. વિ. એરિસ સૂત્ર-૩૮ bain Education Inmational FG Panas Day Page #53 -------------------------------------------------------------------------- ________________ લીધે પ્રચંડ, બીજી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીર છે અસંખ્ય દ્વીપે અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતો અને હજાર હજાર જોજનની મેટી ફાળ ભરતી–એ રીતે ઊંચે ઊપડતા તે દેવ જે તરફ સૌધર્મ નામના ક૯૫માં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંધાસણમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત આપે જે આજ્ઞા કરેલી તેને મેં અમલ કરી દીધું છે એમ જણાવે છે. ૨૯ તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ મને ફેરવીને બીજે લઈ જવામાં આવશે એમ તેઓ જાણે છે. ૨ પોતે પોતાને ફેરવાતા જાણતા નથી. ૩ પોતે ફેરવાઈ ચૂકયા છે એ પ્રમાણે જાણે છે. ૩૦ તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુનો જે તે પ્રસિદ્ધ એ ત્રીજો મહિનો અને પાંચમે પખવાડે ચાલતો હતો એટલે આસો મહિનાને વ૦ દિવ પક્ષ ચાલતા હતા તથા તે સમયે તે વદિ. પક્ષની તેરમી તિથિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી વ્યાને અને દેવાનંદા માહણીના ગર્ભમાં આવ્યોને એકંદરે કૂલ બાંશી રાત દિવસો વીતી ગયાં હતાં અને તેરશને દિવસે ચાલીને સં. ના, રૂ. વિ. બોરસીસૂત્ર-૩૯ Farmonal Day www. t ar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ રાતદિવસ ચાલતો હતો, તે ચાશીમા દિવસની બરાબર મધરાતે એટલે આગલી રાતને છેડો અને પાછલી રાતની શરૂઆત થતી હતી એ સમયે ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો યોગ આવતાં હિતાનુંકમ્પક એવા હરિણેગમેલી દેવે શક્રની આજ્ઞાથી માહણકુંડગ્રામ નગરમાંથી કંડાલ ગેત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભારજ જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં જ્ઞાતવંશના ક્ષત્રિયોમાંના કાશ્યપગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજ વાસિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાબર ગોઠવી દીધા. - ૩૧ શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ ‘હું લઈ જવાઈશ’ એમ તેઓ જાણે છે, ૨ ‘હું લઈ જાઉં ” એમ તેઓ જાણતા નથી અને ૩ “ લઈ જવાઈ ચૂકયો’ એમ તેઓ જાણે છે. ૩ર જે રાત્રે શ્રમણ ભગવંત મહાવીરને જાલંધર ગેત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ ગેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવો દીધા તે રાત્રે એ દેવાનંદા માહણી પોતાની પથારીમાં સૂતી જાગતી ઉંધતી ઉંધતી પડી હતી અને તે દિશામાં એણીએ પોતાને આવેલાં આ એ પ્રકારનાં ઉદાર કલ્યાણરૂપ શિવરૂપ ધન્ય મંગલ કરનારાં શોભાવાળાં એવા ચૌદ મહા રવમો ત્રિશલા ક્ષત્રિયાણી હરી ગઇ એવું જોયું અને એમ જોઈને તેણી જાગી ગઈ. તે ચૌદ સ્વમો ઓ પ્રમાણે છે. હાથી, સ, ના. રૂ. વિ. as such બરસાસૂત્ર-૪૦ Farmonal Day Page #55 -------------------------------------------------------------------------- ________________ સેં. ના. રૂ. વિ. This Education et બારસસૂત્ર-૪૧ ચિત્ર ૨૬ દેવાનંદાનાં ચૌદ સ્વપ્ના For Personal&P Use Des ચિત્ર ૨૭ ત્રિશલાનાં ચૌદ સ્વપ્ના ૪૧ www.janesbrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ I AR ચિત્ર ૨૮ ત્રિશલાની શૈયા ચિત્ર ર૯ ચૌદ સ્વપ્ન સં. ના, રૂ, વિ. ખીરસોસૂત્ર-૨ an tion intimatonal Female Page #57 -------------------------------------------------------------------------- ________________ * તીક વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે. - ૩૩ હવે જે રાત્રે શ્રમણુ ભગવંતુ મહાવીરને જાલંધર નેત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ નેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના તે તેવા પ્રકારના વાસઘરમાંરહેલી હતી; જે વાસઘર – સૂવાને એરડો-અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ચકચક્તિ કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્ર દોરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગુએલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઊપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી. ત્યાં પાંચે રંગનાં સુંદર સુગંધી ફૂલો જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળા અગર, ઉત્તમ કુંદર, તુરકીધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપ ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મધમધી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડો સુંદર બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સુગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કોઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતો. તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની સં. ના. રૂ. વિ. ખાસસૂત્ર-૪૩ Female Oy Page #58 -------------------------------------------------------------------------- ________________ પથારીમાં પડી હતી. જે પથારી ઉપર સૂનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હતું. બન્ને બાજુએ–માથા તરફ અને પગ તરફ-પણુ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બન્ને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊંડી હતી; વળી, ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતા જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી. એ પથારી ઉપર ધાએલો એ અળસીના કપડાનો ઓછોડ બીછાવેલ હતા. એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું. મરછરે ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મરછરદાની બાંધેલી હતી. એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ–પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુગંધી ચૂણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતીજાગતી અને ઉધતી ઉધતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતને અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં બરાબર મધરાતે. આ એ પ્રકારનાં ઉદાર ચૌદ મહારમોને જોઈને જાગી ગઈ. તે ચૌદ મહારવમો આ પ્રમાણે છે: ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિહ, ૪ અભિષેક, પ માળા, ૬ ચંદ્ર ૭ સૂર્ય ૮ ધ્વજ, ૯ કુંભ૧૦ પદ્મોથી ભરેલું સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનના ઢગલો અને ૧૪ અગ્નિ By: 1 સં, ના. રૂ. વિ. an aans બોરસાસૂત્ર-૪૪ Puma Day Page #59 -------------------------------------------------------------------------- ________________ I , - ૩૪ હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં રમામાં હાથીને જોયો, એ હાથી ભારે આજવાળા, ચાર દાંતવાળા, ઊંચે, ગળી ગયેલા ભારે મધની સમાન ધાળા તથા ભેગા કરેલા મેતીને હાર, દૂધને દરિયો, ચંદ્રનાં કિરણો. પાણીનાં બિંદુઓ રૂપાને મેટા પહાડ એ બધા પદાર્થો જેવો ધોળા હતા. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ કર્યા કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાએ ત્યાં ટોળે મળ્યા છે એવું એના કપોળનું મૂળ છે, વળી, એ હાથી દેવના રાજાના હાથી જેવો છે–ઐરાવણ હાથી જેવો છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવા ગંભીર અને મનહર એ એ હાથીને ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણોથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી પહેલા રવમામાં જુએ છે. ૧ ૩૫ ત્યાર પછી વળી, ધોળાં કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અબારના ફેલાવાને લીધે સર્વ બાજુઓને દીપાવતા. જેની કાંધ જાણે અતિશય શેભાને લીધે હલહલ ન થતી હોય એવી કાંતિવાળી શોભતી અને મનહર કાંધવાળા તથા જેની રુવાટી ઘણી પાતળી ચાકખી અને સુંવાળી છે અને એવી રુવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા. જેનું અંગ રિથર છે, બરાબર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે અને બરાબર વિભાગવાર ઘડાયેલ B ITEDD) રે સે, ના, . વિ. in Eા બારસાસૂત્ર-૪૫ Foam Page #60 -------------------------------------------------------------------------- ________________ Eી માંગણી BUDDINGEBEDSIDE DEC Co. > ENT ચિત્ર ૩૨ સ્વપ્ન ૧ હસ્તી (હાથી) ચિત્ર ૩૧ સ્વપ્ન ૨ વૃષભ (બળદ) સં. ના. ૩. વિ. ખીરસોસૂત્ર-૪૬, in Education int o na Page #61 -------------------------------------------------------------------------- ________________ ખારસાસૂત્ર-૪૬ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિંગડાં બરાબર પૂરાં ગાળ, લ, બીજા કરતાં વિશેષતાવાળાં, ઉત્કૃષ્ટ, અણીદાર અને ધીએ ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભર અને ઉપદ્રવ નહીં કરનાર એવા તથા જેના દાંત બધા બરાબર એક સરખા, શોભતા અને ધોળા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા મંગલમય મુખવાળા એવા વૃષભને–બળદને ત્રિશલાદેવી બીજા કરવામાં જુએ છે. સતીના હારના ઢગલે દૂધની ગરા, રમણીય, દેખ - ૩૬ પછી વળી. મેતીના હારને ઢગલો, દૂધને દરિયે, ચંદ્રનાં કિરણ, પાણીના બિદુઓ અને રૂપાને મોટા પહાડ એ બધાની સમાન ગેરા, રમણીય, દેખાવડા જેના ચા એટલે પંજા સ્થિર અને લ-મજબૂત છે, જેની દાઢ ગેળ, ખુબ પુષ્ટ, વચ્ચે પલાણ વગરની, બીજા કરતાં ચડીઆતી અને અણીવાળી છે, એવી દાઢે વડે જેનું મુખ સેહામણું દેખાય છે એવા, તથા જેના બન્ને હેઠ ચોકખાઈવાળા, ઉત્તમ કમળ જેવા કોમળ, બરાબર માપસર, શોભાયમાન અને લ? છે એવા, રાતા કમળની પાંખડી જેવા કોમળ સૂવાળા તાળવાવાળા અને જેની ઉત્તમ જીભ બહાર લપલપાયમાન-લટકતી–છે, એવા, જેની બન્ને આંખે સનીની મૂસમાં પડેલા તપાવેલા ઉત્તમ સેનાની પેઠે હલહલ કરે છે, બરાબર ગોળ છે તથા ચકખી વીજળીની પેઠે ઝગારા માર્યા કરે છે એવી ઉત્તમ આંખવાળા, વિશાળ બારસ સૂત્ર-૪૭ Forumas Day Page #62 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૩ સ્વપ્ન ૪ શ્રી લક્ષમીરવી ચિત્ર ૩૨ સ્વપ્ન ૩ કેસરીસિંહ સં. ના. . વિ. બારસાસૂત્ર-૪૮. Page #63 -------------------------------------------------------------------------- ________________ raairul સિદીની. અને ખુબ પુષ્ટ ઉત્તમ સાથળવાળા, બાબર પૂર્ણપણે ભરાવદાર એવા જેનાં ચેકમાં કાંધ છે એવા, તથા જેની યાળ - કેસરાવળી–કમળ, ઘેળી. પાતળી, સુંદર લક્ષણવાળી. અને ફેલાયેલી છે એવી વાળના આડંબરથી જે શેભિત છે એવી, જેનું પૂંછડું ઊંચું પછાડીને ઊંચું કરેલ હોવાથી ગળાકારે વળેલું અને સુંદર છે એવા, સૌમ્ય, સૌમ્ય દેખાવદાર, ગેલ કરતા. આકાશમાંથી ઊતરતા અને પિતાના મોંમાં પેસતા તથા નહેર જેનાં ભારે અણીવાળા છે એવા તથા જાણે કે મુખની શોભાએ પોતાને પાલવ ન ફેલાયેલો હોય એવી સુંદર લટકતી જીભવાળા સિંહને તે ત્રિશલી ત્રીજે સ્વપ્ન જુએ છે. ૩ ૩૭ ત્યાર પછી વળી, તે પૂર્ણચંદ્રમુખી ત્રિશલા દેવી ચેાથે સ્વને લક્ષ્મીદેવીને જુએ છે. એ લક્ષ્મીદેવી ઊંચા પહાડ ઉપર ઉગેલા ઉત્તમ કમળના આસન પર બરાબર ? બેઠેલી છે, સુંદર રૂપવાળી છે, એના બન્ને પગના ફણુ બરાબર ગોઠવાયેલા સોનાના કાચબા જેવા ઉંચા છે. અતિ ઉંચાં અને પુષ્ટ એવાં અંગૂઠા તથા આંગળીઓમાં એના નખ જાણે રંગેલા ન હોય એવા લાલ. માંસથી ભરેલા. ઉંચા પાતળા, તાંબા સમાન રાતા અને કાંતિથી ચમકદાર છે. કમળની પાંદડીઓ જેવી સુંવાળી એના હાથ અને પગની કોમળ અને ઉત્તમ આંગળીઓ છે. એની બન્ને જાંધે ચડઊતર પ્રમાણે માથના વળાંકની પેઠે ગોળ વળાંકવાળી છે, શરીર પુષ્ટ હોવાથી એના બન્ને ઘુંટણ બહાર દેખાતા નથી, એના સાથળ ઉત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ છે તથા RO P a સં. ની. રૂ. વિ. an[anason બારસાસૂત્ર ૪૯ For Us Day Page #64 -------------------------------------------------------------------------- ________________ URER એણે કેડ ઉપર સેનાને કંદોરો પહેરે છે એવી. એણીની કેડ કાંતિવાળી અને વિશાળ ઘેરાવાવાળી છે, જેણીનાં શરીર ઉપરનાં રુવાટાં ઉત્તમ આંજણું, ભમરાનું ટાળું, મધનું જૂથ, એ બધાં જેવાં શ્યામ તથા સીધાં, બરાબર સરખાં. આંતરા વિના લગેલગ ઉગેલાં. અતિશય પાતળાં, સુંદર મનહર સૂવાળામાં સૂવાળા નરમ અને રમણીય છે, નાભિમંડળને લીધે જેણીનાં જઘન સુંદર વિશાળ અને સરસ લક્ષણવાળાં છે એવી, હથેળીમાં માઇ જાય તેવો પાતળા સુંદર ત્રિવલીવાળો જેણીનાં શરીરને મધ્યભાગ છે એવી, અંગે અંગે વિવિધ મણિનાં, રતનનાં પીળા સેનાનાં, ચેકખા લાલ સેનાનાં જેણીએ આભરણ અને ભૂષણો સુજેલાં છે એવી, જેણીનાં સ્તનયુગલ ઝળહળતા છે, નિર્મળ કળશની સમાન ગેળ અને કઠણ છે, મોતીના હારથી તથા કુંદ–મોગરા વગેરેનાં ફૂલોની માળાથી સજેલાં છે એવી વચ્ચે વચ્ચે જયાં શોભે ત્યાં પન્નાનાં નંગે જડેલાં હોઈને શોભાયમાન બનેલા તથા આંખને ગમે તેવી રીતે મોતીનાં મુમખાં લટકતાં હાઈને વિશેષ ચમકતા એવા મોતીના હારથી સુશોભિત એવી, છાતી ઉપર પહેરેલી ગીનીની માળાથી વિરાજિત એવી, તથા ગળામાં પહેરેલાં મણિસૂત્રથી સોહામણી એવી, તે લક્ષ્મીદેવીએ ખભા સુધી લટતાં ચમકતા બે કુંડલને પહેરેલાં છે તેથી વધારે સેહામણા તથા સરસ કાંતિવાળા બનેલા અને જાણે કે મુખને કુટુંબી–સ-જ ન હોય એવી રીતે મુખ સાથે એકાકાર થયેલા એવા શેભાગુણના (BEAUTHi! સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૫૦ HO lain dan in maanal Farmonal y Page #65 -------------------------------------------------------------------------- ________________ સમુદાય વડે તે શોભીતી લાગે છે. તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બન્ને હાથમાં કમળા રાખેલાં છે અને કમળામાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપકયાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર માજને ખાતર વીંજાતા પંખાવડે શોભતી એવી, એકદમ છૂટા છૂટી ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણા–સૂવાળા અને લાંબાવાળ વાળા અને કેશકલાપ છે એવી. પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઉપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણી ચોથે રમે જુએ છે. ૪ - ૩૮ પછી વળી, પાંચમે સ્વસે આકાશમાંથી નીચે પડતી માળાને જુએ છે. મંદારનાં તાજં ફૂલો ગુંથેલાં હોઇને એ માળા સુંદર લાગે છે, એમાં ચંપે, આસપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડા, મોગરો, મલ્લિકા, જાઈ. જૂઈ. અકેલ, કૂજે, કેટકપત્ર, મ–ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ. સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર -આંબે એ બધાં કેટલાંક વૃક્ષે અને કેટલીક વેલડી-લતા-ઓ તથા કેટલાક ગુરછાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અને પમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે, વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં સં. ના. રૂ. વિ. ચાલકાકા રસસૂત્ર-૫૧ Farmonal Un Page #66 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩પ સ્વપ્ન ૫ ફૂલની માળા ચિત્ર ૩૪ સ્વપ્ન ૫ કુલની માળા સં. ની, રૂ. વિ. બારસાસૂત્રપર Fra Day પર www.cym Page #67 -------------------------------------------------------------------------- ________________ સુગંધી ફૂલો ગુંથેલાં છે. અર્થાતુ એમાં છએ ઋતુમાં ખિલતાં ફૂલની માળાઓ મળેલી છે, માળાને મુખ્યવર્ણ ધોળો છે છતાં તેમાં બીજાં બીજ રંગબેરંગી ફૂલો ભળેલાં હોવાથી તે વિવિધ રંગી શોભાયમાન અને મનહર દીસે છે તથા એમાં વિવિધ ભાત પડે એ રીતે ફૂલ ગેઇવેલાં છે એથી એ અચરજ પમાડે એવી લાગે છે. વળી, એ માળામાં ઉપર નીચે આગળ પાછળ એમ બધી બાજુઓમાં ગણગણાટ કરતાં થર્ષદ, મધમાખી અને ભમરાઓનાં ટોળાં મળેલાં છે એથી એ માળાના તમામ ભાગે ગુંજતા જણાય છે એવી એ માળા આકાશમાંથી નીચે આવતી દેખાય છે. ૫ - ૩૯ હવે છ સ્વમે માતા ચંદ્રને જુએ છે. એ ચંદ્ર ગાયનું દૂધ, પાણીનાં ફીણુ, પાણીનાં બિંદુઓ અને રૂપાને ધડે એ બધાની જે વર્ણ–રંગે ધોળા છે, શુભ છે, હૃદય અને નયન એ બન્નેને ગમે એવો છે, બરાબર સંપૂર્ણ-પૂરેપૂરો છે, ગાઢાં અને ઘેરાં અંધારાંવાળાં સ્થળાને અંધારાં વગરનાં બનાવનાર એવે એ ચંદ્ર છે તથા પક્ષ પૂરો થતાં એટલે શુકલપક્ષ પૂરો થતાં છેલ્લે દિવસે જેની આનંદ આપનારી તમામ કળાએ પૂરેપૂરી રીતે ખિલી નીકળે છે એવા, કુમુદનાં વનોને ખિલવનાર, રાત્રિને શોભાવનાર, ચેકખા કરેલા દર્પણના કાચ જેવા ચમકતા, હંસ સમાન ધોળા વર્ણવાળા, તારા અને નક્ષત્રોમાં પ્રધાન, તથા તેમને શોભાવનાર, અંધારાને શત્રુ, કામદેવના 'બાણોને ભરવાના ભાથા સમાન, દરિયાના પાણીને ઊછાળનારો, દ્રમણી અને પતિ સ, ના. . વિ. બારસાસુત્ર-પ૩ ગાદ Farmonale Usey 13 પાક થાપા Page #68 -------------------------------------------------------------------------- ________________ વગરની વિરહીસ્ત્રીઓને ચંદ્ર પોતાનાં કિરણો વડે સૂકવી નાખે છે એવો. વળી, એ ચંદ્ર સૌમ્ય અને સુંદર રૂપવાળા છે, વળી વિશાળ ગગનમંડળમાં સૌમ્ય રીતે ફરતો તે, જાણે ગગનમંડળનું હાલતું ચાલતું તિલક ન હોય એવો, રોહિણીના મનને સુખકર એ એ રોહિણીને ભરથાર છે એવા. સારી રીતે ઉલ્લસતા એ પૂર્ણચંદ્રને તે ત્રિશલાદેવી છઠ્ઠા રવમમાં જુએ છે. ૬ | ૪૦ ત્યાર પછી વળી, અંધારાં પડળાને ફેડી નાખનાર, તેજથી ઝળહળતો, રાત આસપાલવ, ખિલેલાં કેસુડાં, પોપટની ચાંચ, ચણોઠીને અડધે લાલભાગ એ બધાનાં રંગ જેવો લાલચળ, કમળનાં વનને ખિલવનાર, વળી, જ્યોતિષચક્ર ઊપર ફરનારો હોવાથી તેના લક્ષણને જણાવનાર, આકાશતળમાં દીવા જેવ, હિમનાં પડળને ગળે પકડનાર, એટલે ગાળી નાખનાર, ગ્રહમંડળના મુખ્ય નાયક, રાત્રિને નાશ કરનાર, ઊગતાં અને આથમતાં ઘડીભર બરાબર સારી રીતે જોઇ શકાય એવો. બીજે વખતે જેની સામે જોઈ જ ન શકાય એવા રૂપવાળા, તથા રાત્રિમાં ઝપાટાબંધ દોડતા ચાર જાર વગેરેને અટકાવનાર, ઠંડીના વેગને હટાવી નાખનાર, મેરુપર્વતની આસપાસ નિરંતર , ફેરા ફરનાર, વિશાળ અને ચમકતા ચંદ્ર તારા વગેરેની શોભાને પોતાનાં હજાર કિરણીવડે દાબી દેનાર એવા સૂર્યને માતા સાતમાં રમમાં જુએ છે. ૭ ૪૧ ત્યાર પછી વળી, ઉત્તમ સેનાના દંડની ટોચ ઉપર બરાબર બેસાડેલ. સં. ના. ૩. વિ. ખારસસૂત્ર-૫૪ aindication International To Penal Day Page #69 -------------------------------------------------------------------------- ________________ સેં. ના. રૂ. વિ. ain Education International બારસાસૂત્ર-૫૫ ચિત્ર ૩૬ સ્વપ્ન ૬ ચંદ્ર For Personal & Private Use Only ચિત્ર ૩૭ સ્વપ્ન ૭ સૂર્ય ww[[*]hivbad; Page #70 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૩૮ સ્વપ્ન ૪ લક્ષ્મીદેવી ચિત્ર ૩૯ સ્વપ્ન ૬ ચંદ્ર સં. નો. રે, વિ, બારસાસૂત્ર-પ૬ I || Pama Page #71 -------------------------------------------------------------------------- ________________ ભેગાં મળેલાં નીલાં રાતાં પીળાં અને ધોળાં તથા સુંવાળાં, વળી, પવનને લીધે લહેરખીઓ લેતાં જેને માથે મેરપીંછાં વાળની પેઠે શોભી રહ્યાં છે એવા ધ્વજને માતા આઠમે સ્વપ્ન જુએ છે, એ ધ્વજ અધિક શોભાવાળા છે. જે ધ્વજને મથાળે-ઉપરના ભાગમાં-ફટિક અથવા તેડેલા શંખ, એકરત્ન, મેગ, પાણીનાં બિંદુઓ અને રૂપાનો કળશ એ બધાની જેવા ધેાળા રંગને શોભતે સિંહ શોભી રહેલ છે જાણે કે એ સિંહ ગગનતળને ફાડી નાખવાને ફાળ ભરતો ન હોય એવો દેખાય છે એ એ ધ્વજ છે તથા એ ધ્વજ, સુખકારી મંદમંદ પવનને લીધે ફરફરી રહેલ છે, ઘણા મોટા છે અને માણસને એ ભારે દેખાવા લાગે છે. ૮ | ૮૨ ત્યાર પછી વળી, ઊત્તમ કંચનની જેવા ઊજળા પવાળા, ચકખા પાણીથી ભલો, ઉત્તમ, ઝગારા મારતી કાંતિવાળા, કમળાના જસ્થાથી ચારે બાજુ શોભતે એવો રૂપાને કળશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે તમામ પ્રકારના મંગલના ભેદો એ કળશમાં ભેગા થયેલા છે એ એ સર્વ મંગલમય છે. ઉત્તમ રત્નોને જડીને બનાવેલા કમળ ઊપર એ કળશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશખુશ થઈ જાય છે એ એ રૂપાળા છે, વળી, એ પોતાની પ્રજાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુએ ઊજળી કરી રહ્યો છે, પ્રશરત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણ વિનાને છે, શુભ છે, ચમકિલો છે, SUBS) સં. ના. રૂ. વિ. Jain Educationમારસાસૂત્ર-પ૭ Fam ily www .m Page #72 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૪૦ સ્વપ્ન ૮ દેવજ (ધજા) ચિત્ર ૧ સ્વપ્ન ૯ પુનું કલશ સં. ના. ૩. વિ. બોરસસૂત્ર-૫૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ 1 TO ચિત્ર ૪ર સ્વન ૧૦ પદ્મસરવેર ચિત્ર ૪૩ સ્વપ્ન ૧૧ ક્ષીરસમુક monal બોરસાસૂત્ર-પ૯ y Page #74 -------------------------------------------------------------------------- ________________ શોભાવડે ઉત્તમ છે, તથા તમામ ઋતુનાં સુગંધી ફૂલેની માળાઓ એ કળશના કાંઠા ઉપર મુકેલી છે એવા સપાના પૂર્ણકલશને તે માતા જુએ છે. ૯ - ૪૩ ત્યાર પછી વળી, પદ્મસરોવર નામના સરોવરને માતા દસમાં સ્વમમાં જુએ છે, એ સરોવર, ઉગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં-સહસ્ત્રદલ -મેટાં કમળાને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળાનાં રજકણે પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરોવરમાં ચાર કોર જળચર જીવો ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું, લાંબું, પહોળું અને ઊંડું એ સરોવર સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કુલ, રાતાં કમળા, મોટાં કમળા, ઊજળાં કમળ, એવાં અનેક પ્રકારનાં કમળાની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે. સરોવરની શોભા અને ૫ ભારે મનહર છે, ચિત્તમાં પ્રમાદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત–મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઉપર બેસી તેમને રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠા અવાજ કરનારા કલહંસા, બગલાંઓ, ચક્રવાકે રાજહંસ, સારસો ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીનો હશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરોવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલા મોતી જેવાં સં. ની. રૂ. વિ. બારસાસૂત્ર-૬ ૦ L innal POPU www.am Page #75 -------------------------------------------------------------------------- ________________ विशताकाश દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રેવાળું દેખાય છે, વળી એ સરોવર, જેનારનાં દદને અને લોચનાને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળાથી રમણીય દેખાતા એ સરોવરને માતા દસમે સ્વમે દેખે છે. ૧૦ ૪૪ ત્યાર પછી વળી, માતા અગિયારમે વમે ક્ષીરોદ સાગરને-દૂધના દરિયાને જુએ છે. એ ક્ષીરસાગરને મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી શોભાવાળી છે એટલે અતિઉજળે છે, વળી. એ ક્ષીરસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધતો વધતો હોવાથી એ બધી બાજુએ ઘણે ઊંડે છે, એનાં મે ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ફેલ્યા જ કરે છે, તથા જયારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં મેજાંની સાથે જોરથી અથડાય છે તેથી માં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એ દેખાવ થાય છે તથા એ તરંગ ભયભીત થયા હોય એમ અતિભ પામેલા જેવા દેખાય છે એવા એ સહામણા નિર્મળ ઉદ્ધત કલેલોના મેળાપને લીધે જેનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયા કાંઠા તરફ દોડતા આવે છે અને ઘડીકમાં વળી એ પિતા તરફ પાછા હઠી જાય છે એવો એ ક્ષીરાદસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મોટા મગરે, મોટા મોટા મરછો, તિમિગલ, નિરુદ્ધ અને તિલતિલિય નામના સં. ના. રૂ. વિ. lan Esબરસાસ્ત્ર- ૧ For Pomonal y $9ww.metrom Page #76 -------------------------------------------------------------------------- ________________ किर्तरीमा જળચરો પોતાનાં પૂછડાંને પાણી સાથે અફળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણુ વળે છે અને એ દરિયામાં માટી માટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહો ભારે ધસારા બંધ પડે છે. એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે—ધુમરી લે છે, એવાં ધુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદતુના ચંદ્રસમાન સીમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમાં રમે જુએ છે. ૧૧ ૪૫ ત્યાર પછી વળી, માતા બારમે સ્વપ્ન ઉત્તમ દેવવિમાનને જુએ છે. એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સેનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલા-મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સેનાના પતરામાં જડેલા લટકતા મોતીએના ગુચ્છાઓથી વિશેષ ચમકીલું દેખાય છે. તથા એ વિમાનમાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે. વળી એમાં વૃક, વૃષભ. ઘેડે, પુષ, મગર, પક્ષી, સાપ, કિન્નરો, સમૃગે, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી. વનની વેલડી. //atીરી & Eવીથી સં. ના. રૂ. વિ. બારસીસૂત્ર-૬૨ Jan Edition International For Use Day Page #77 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૮૪ સ્વપ્ન ૯ પૂર્ણ કલશ ચિત્ર ૪૫ સ્વપ્ન ૧૨ દેવવિમાન સં. ના. રૂ. વિ. ખાસ સૂત્ર-૬૩ Jan Education International Fa Poal Use Day Page #78 -------------------------------------------------------------------------- ________________ ચટ્ટીશ્રી) |ષણિદ્વી8િ) કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્ર દોરેલાં છે તથા એમાં ગંધ ગાઈ રહ્યાં છે, અને વાજાં વગાડી રહ્યાં છે તેથી એમના અવાજેથી એ પૂરેપૂર ગાજતું દેખાય છે. વળી, પાણીથી ભરેલા વિપુલ મેધની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજવડે જાણે આખાય જીવલેકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળા અગર, ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપને લીધે મધમધી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઊજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભેગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી બારમાં સ્વપ્નામાં જુએ છે. ૧૨ ૪૬ ત્યાર પછી. માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલા ભેંતળ ઊપર રહેલા છે છતાં ગગનમંડળના છેડાને પોતાના તેજથી ચકચકિત કરે છે, એમાં પુલક, વજ, ઈંદ્રનીલ, સાગ, કર્કેતન, લોહીતાક્ષ, મરક્ત, મસારગલ્લ, પ્રવાલ, રફટિક, સીગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોને રાશિ સરસ રીતે ગોઠવાયેલ છે, રત્નાને એ ઢગલે ઊંચે મૈપર્વત જેવો લાગે છે, એવાં રત્નના રાશિ-ઢગલાને તે ત્રિશલા દેવી તેરમે સ્વપ્ન જુએ છે. ૧૩ ૮૭ પછી વળી. ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની જવાલાએ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં ધોળું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર रियाणा સ. ના. ૩. વિ. બારસાસૂત્ર-૬૪ din tintino Pole Day waarom Page #79 -------------------------------------------------------------------------- ________________ JuપEB) છંટાતું હોવાથી એમાંથી મુદ્દલ ધૂમાડે નીકળતા નથી એ એ અગ્નિ ધખધખી રહ્યો છે, એની ધખધખતી જલતી જ્વાલાઓને લીધે તે સુંદર લાગે છે. વળી, એની નાની માટી કાળા-જવાલાઓ-ને સમૂહ એક બીજીમાં મળી ગયા જેવું જણાય છે તથા જાણે કે ઊંચે ઊંચે સળગતી ઝાળવડે એ અગ્નિ કેઈ પણ ભાગમાં આકાશને પકવતા ન હોય એવે દેખાતો એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. ૧૪ - ૪૮ એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં-રૂપાળાં સ્વપ્નને જોઈને, કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂડું ખડું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પથારીમાં જાગી ગયાં. જે રાત્રે મેટા જશવાળા અરિહંત-તીર્થકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે તે રાતે તીર્થકરની બધી માતાએ એ ચોદે સ્વપ્નોને જુએ છે. ૪૯ ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચૌદ એવા મહારવપ્ન જોઈને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવતું તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેહની ધારાઓથી છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઊઠે તેમ તેણીનાં રૂંવે રૂંવાં આખા શરીરમાં ખિલી ઉઠ્યાં એવી એ ત્રિશલા રાણી પિતાને આવેલા એ lilal હોવોISI , સં. ના. રૂ. વિ. anana બારમાસૂત્ર-૬૫ Fanals ૬૫ USD Page #80 -------------------------------------------------------------------------- ________________ (अका રવાને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પોતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠ—પાવઠી-ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમેધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જયાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવ–શાંતિ-કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સોહામણી રૂડી રૂડી તથા હૃદયંગમ, હૃદયને આલ્હાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચિત કરતાં કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે. - ૫૦ ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નને જડીને ભાતીગળ બનાવેલા-ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામે લઈ સેંભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઈષ્ટ યાવતું મધુર ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બાલ્યાં : ૫૧ ખરેખર એમ છે કે હે સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વપ્નને જોઈને જાગી ગઈ તે ચૌદ રવમો હાથી હરરર/al સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૬૬ lain d an tanat Form Page #81 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૮૬ ચીઃ સ્વપ્ના જોતાં ત્રિશલાદેવી ચિત્ર ૭ શ્રી સરસ્વતીદેવી સં. ની. ૩. વિ. કાળn Espanon પારસીસૂત્ર -૬૭ Fan Pasay Page #82 -------------------------------------------------------------------------- ________________ ( 1 ) ચિત્ર ૪૮ સિદ્ધાર્થ અને ત્રિશલા ચિત્ર ૪૯ સિદ્ધાર્થ અને ત્રિશલા સ, ના. રૂ, વિ. બોરસસૂત્ર-૬૮ in Ed m onton Fatma Uy Page #83 -------------------------------------------------------------------------- ________________ | વૃષભ વગેરે હતાં. તે હૈ સામી ! એ ઉદાર એવા ચૌદ મહારમોનું કઈ હું માનું છું તેમ કલ્યાણપ વિશેષ પ્રકારનું ફળ હશે ? પર ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળા અને સંતુષ્ટ ચિત્તવાળો થયો. આનંદ પામ્યા, તેના મનમાં પ્રીતિ થઈ, મન ધાણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું અને મેહની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલની પેઠે તેના રોમ રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલા સિદ્ધાર્થ તે રવમો વિશે એક સામટી સામાન્ય વિચાર કરે છે, તે સ્વમ વિશે એક સામટી સામાન્ય વિચાર કરી પછી તે સ્વમોને નોખા નાખે વીગતથી વિચાર કરે છે. એ રીતે તે સ્વમોને ને નોખા વીગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક અતિસહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વપ્નના વિશેષ ફળનો નાખે ને નિશ્ચય કરે છે, તેમના વિશેષ ફળનો ને નાખે નિશ્ચય કરીને તેણે પોતાની ઇષ્ટ યાવત મંગળપ, પરિમિત મધુર અને સેહામણી ભાષાવડે વાત કરતાં કરતાં ત્રિશલાં ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું : પ૩ હે દેવાનુપ્રિયે ! તમે ઉદાર સ્વપ્નો દીઠાં છે. હે દેવાનુપ્રિયે ! તમે કલ્યાણપ રવપ્ન દીઠાં છે, એ જ પ્રમાણે તમે જોયેલાં સ્વપ્નો શિવલ્પ છે, ધન્યરૂપ છે. મંગળપ છે, ભારે સેહામણાં છે. એ તમે જોયેલાં સ્વપ્ન આરોગ્ય કરનારાં, હરપરી 2009 સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૬૯ FG Forly ૬૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ छालाका પરવાનાના સં. ના. રૂ .વ. બારસાસૂત્ર-૭૦ તુષ્ટિ કરનારાં, દીર્ઘાયુષ્યનાં સૂચક અને કલ્યાણકારક છે. હે દેવાનુપ્રિયે! તમે મંગલ કરનારાં સ્વપ્ના દીઠાં છે. તે જેમકે; તમે જોયેલાં સ્વપ્નાથી આપણને હૈ દેવાનુપ્રિયે! અર્થના લાભ થવો જોઈએ. હે દેવાનુપ્રિયે! ભાગના લાભ થવા જોઈએ, પુત્રના લાભ થવા જેઈએ, એ જ રીતે સુખના લાભ અને રાજ્યના લાભ થવા જેઈએ. ખરેખર એમ છે કે હે દેવાનુપ્રિયે! તમે નવ મહિના બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત રાતદિવસ વીત્યા પછી અમારા કુલમાં ધ્વજ સમાન, અમારા કુલમાં દીવા સમાન, એ જ પ્રમાણે કુલમાં પર્વત સમાન અચળ, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન, કુલની કીર્તિ કરનાર, કુલના બરાબર નિર્વાહ કરનાર, કુલમાં સૂરજ સમાન, કુલના આધારરૂપ, કુલની વૃદ્ધિ કરનાર, કુલના જશ વધારનાર, કુલને છાંયા આપનાર વૃક્ષસમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશેા. વળી, તે જનમનાર પુત્ર હાથેપગે સુકુમાળ, શરીર અને પાંચે ઇંદ્રિયાથી પૂરો તથા જરાપણ ખાડ વગરના હશે તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણાથી એટલે હાથપગની રેખાએ વગેરેથી અને વ્યંજનાથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સર્વાંગે સુન્નત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળા, કાંત, પ્રિય લાગે એવા અને દર્શન કરવું ગમે એવા હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપો. For Pemonas&Private Use Dirty (मरी खराब। જરાયા) 90 Page #85 -------------------------------------------------------------------------- ________________ धावयाशापशावामध्यमामाछाहारामा सामाधिमानिकल विधामदासामासाद्या । Taayedमामाहामाया) हामासाहामारियादवलाछाहा ચિત્ર ૫૦ સિદ્ધાર્થરાજા ત્રિશલાદેવીને ચોદ સ્વપ્નનું ફળ કહે છે, सं. ना. ३. वि. બારસાસૂત્ર-૭૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ આપના क्षारपा સં. ના. રૂ. વિ. min.sucation બારસાસૂત્ર-૭૨ ૫૪ વળી, તે પુત્ર જ્યારે પાતાનું બાળપણ પૂરું કરી ભણીગણી બરાબર ઘડાઈ તૈયાર થઇ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શૂર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહનો વિપુલ થશે, અને તમારો એ પુત્ર રાજ્યના ધણી એવા રાજા થશે. માટે હે દેવાનુપ્રિયે! તમે જે મહાસ્વપ્ના દીઠાં છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને યાવત બે વાર પણ અને ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે. પપ ત્યાર પછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળીસમજી ભારે હરખાણી, સંતાષ પામી યાવત તેનું હૃદય પ્રફુલ્લુ થઇ ગયું અને તે હાથની બન્ને હથેળીની દો નખ ભેગા થાય એ રીતે મસ્તકમાં શિરસાવર્ત કરવા સાથે અંજલિ કરીને આ પ્રમાણે ખેાલી : ૫૬ હૈ સામી! એ એ પ્રમાણે છે, હું સામી! એ તમે કહ્યુ તે પ્રમાણે છે, હૈ સામી! તમારું કહેણુ સાચું છે, હે સામી! તમારું' વચન સંદેહ વિનાનું છે, હે સામી! હું એ તમારા કથનને વાંછું છું, હે સામી ! મેં તમારા એ કથનને તમારા મુખથી નીકળતાં જ સ્વીકારી લીધું છે, હે સામી! તમારું મને ગમતું એ કથન મેં ફરી ફરીને વાંછેલ છે, જેમ તમે સ્વપ્નાના એ અર્થને બતાવા છે તેમ એ સાચા છે; એમ કરીને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નાના અર્થને સારી રીતે સ્વીકારે છે, For Pamonal & Pevate Use Only ધો हसरता रहा। કર www]Atmiyi Page #87 -------------------------------------------------------------------------- ________________ | हमको एमा સં. ના. રૂ. વિ. 25 આરસાસૂત્ર-૭૩ એ પ્રમાણે સ્વપ્નાના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઇ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નાની ભાતવાળા અદ્દભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચલપણું, ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની રાજહંસની જેવી ચાલથી ચાલતી એવી તે ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પોતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી : પ૭ મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલરૂપ મહાસ્વપ્ના, બીજાં પાપસ્વપ્ના આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મગલરૂપ ધાર્મિક અને સરસ વાતા વડે પોતાનાં એ મહાસ્વપ્નાની સાચવણ માટે જાગતી જાગતી રહેવા લાગી છે, ૫૮ ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પોતાના કોટુંબિક પુરુષોને સાદ દે છે, પાતાના કૌટુંબિક પુરૂષાને સાદ દઇ તે આ પ્રમાણે ખેલ્યા : હે દેવાનુપ્રિયે ! આજે બહારની આપણી બેઠકને વિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુષ્પો વેરવાનાં છે, કાળા અગર, ઉત્તમ કિંદરું અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠક મધમધતી કરવાની છે તથા ઊંચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે, જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણ છાંટી For Personal & Private Ume Desy દસા दमक/ wwwBZitrary.org Page #88 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૫૧ સિદ્ધાર્થરાજા કૌટુબિક પુરુષાને આજ્ઞા કરે છે. સેં. ના. ૐ. વિ. બારસાસ્ત્ર-૭૪ Jain Education Infernational 데이 For Personal & Private Use Day! ચિત્ર પર શ્રીસરસ્વતી દેવી 37 LYRI Page #89 -------------------------------------------------------------------------- ________________ Bટlls તેને સુગંધ સુગંધ કરી મૂકવાની છે જાણે કે એ. કેઈ સુગંધી વસ્તુની ગેટી–ગળી જ હોય એવી તેને સજવાની છે. આ બધું ઝટપટ કરો, કરાવે અને કરીને તથા કરાવીને ત્યાં એક મોટું સિંધાસણ મંડા, સિંધાસણ મંડાવી તમે ‘મેં જે કહ્યું છે તે બધું કરી નાખ્યું છે’ એ રીતે મારી આ આજ્ઞા મને તરત જ પાછી વાળા, - ૫૯ ત્યાર પછી, સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે હુકમ કરેલા તે કેબિક પુરુષે રાજી રાજી થતા યાવતું હૃદયમાં ઉલ્લાસ પામતા હાથ જોડીને યાવતું અંજલિ કરીને ‘સામી ! જેવી આપની આજ્ઞા’ એમ કરીને રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી રવીકારે છે, એ પ્રમાણે રાજાની આજ્ઞાને વિનયપૂર્વકના વચનથી સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી બહાર નીકળે છે, બહાર નીકળી જયાં બહારની બેઠક છે ત્યાં આવે છે, ત્યાં આવીને તરત જ એ બેઠકને સવિશેષપણે સજાવવા મંડી પડે છે એટલે કે તે બેઠકમાં સુગંધી પાણીને છાંટવાથી માંડીને મોટું સિંધાસણું મંડાવવા સુધીની તમામ સજાવટ કરી નાખે છે અને એ બધી સજાવટ પૂરી કરીને તે કૌટુંબિક પુરુષો જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં આવે છે, ત્યાં આવીને દશે નખ ભેગા થાય એ રીતે બન્ને હથેળીઓને ભેળી કરી માથા ઉપર શિરસાવર્ત સાથેની અંજલિ કરી સિદ્ધાર્થ ક્ષત્રિયની તે આજ્ઞા પાછી આપે છે એટલે હે સામી ! અમે જેમ તમે ફરમાવેલું તેમ બધું કરી આવ્યા છિયે એમૅ કહે છે. એક &#ણી! ચT), સ. ના. ૩. વિ. બોરસાસ્ત્ર- ૭પ antonio FGESUD Page #90 -------------------------------------------------------------------------- ________________ SUB Jain Educ दिनकर સં. ના. રૂ. વિ. ખાસાસૂત્ર–૭૬ ૬૦ પછી, વળતે દિવસે સવારના પહેારમાં જ્યારે પોયણાં કોમળપણે પાંદડીએ પાંદડીએ ખીલવા માંડ્યાં છે, હરણની આંખા કોમળપણે ધીરે ધીરે ઉઘડવા લાગી છે, ઊજળું પ્રભાત થવા આવ્યું છે, વળી, રાતા અશોકની પ્રભાના પુંજ સમાન, કેસુડાંનાં રંગ જેવા, પોપટની ચાંચ જેવા અને ચણાઠીના અડધા લાલરંગ જેવા લાલચોળ તથા મોટાં મોટાં જળાશયોમાં ઉગેલા કમળાને ખિલવનાર હાર . કરણાવાળા તેજથી ઝળહળતા દિનકર સૂર્ય ઉગી ગયા છે ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિય બિછાનામાંથી ઊભા થાય છે. ૬૧ બિછાનામાંથી ઊભા થઈને પાવઠા ઉપર ઊતરે છે, પાવઠા ઉપરથી ઊતરીને જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, વ્યાયામશાળામાં પ્રવેશ કરીને અનેક પ્રકારનાં વ્યાયામા કરવા માટે શ્રમ કરે છે, શરીરને ચાળે છે, પરસ્પર એક બીજાનાં હાથ પગ વગેરે અંગાને મરડે છે, મલ્લયુદ્ધ કરે છે અને વિવિધ પ્રકારનાં આસના કરે છે, એ રીતે શ્રમ કરીને આખે શરીરે અને શરીરના અવયવે અવયવે પ્રીતિ ઉપજાવનારાં, સુધવા જેવાં સુગંધથી મઘમઘતાં, જઠરને તેજ કરનારાં, બળ વધારનારાં અને તમામ ઇંદ્રિયાને તથા તમામ ગાાને સુખમાં તમેાળ કરે તેવાં, સાવાર અને હારવાર પકવેલાં એવાં શતપાક સહસ્રપાક વગેરે અનેક જાતનાં ઉત્તમ સુગંધવાળાં તેલા ચોપડવામાં આવ્યાં, પછી તળાઈ ઉપર For Personal & PyateUse Dry नाना &+l123} ${ ૭arsha Page #91 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર પ૪ સિદ્ધાર્થરાજ વ્યાયામશાળામાં સં. ના. ૩. વિ. બારસાસૂત્ર૭૭ ચિત્ર ૫૩ પ્રભાતને દેખાવ = Farmonal Day રણબી. Page #92 -------------------------------------------------------------------------- ________________ શહેરા) ના જાણકાર ૧ ગયેલા એવા માટે ચાર પ્રકાર ચામડું પાથરીને તે ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને આખે શરીરે અને અવયવે અવયવે માલિશ કરવામાં નિપુણ, હાથે પગે સંપૂર્ણપણે કમળ તળિયાવાળા સુવાળા, તેલ ચેપડવામાં, તેલની માલિશ કરવામાં, માલિશ કરેલું તેલ પરસેવા વાટે બહાર કાઢી નાખવામાં જે કાંઈ શરીરને ફાયદા છે તે તમામ ફાયદાના બરાબર જાણનારા, સમયના જાણકાર, કોઇપણ કાર્યને વિના વિલંબે કરનારા, શરીરે પટ્ટા, કુશલ, બુદ્ધિવાળા અને થાકને જિતી ગયેલા એવા પુરાએ હાડકાંનાં સુખ માટે, ચામડીનાં સુખ માટે તથા રોમેરોમમાં સુખ થાય એ માટે ચાર પ્રકારની સુખકર અંગસેવા થાય તે નિમિત્તે તેલ વગેરેની માલિશ કરી અને સિદ્ધાર્થ ક્ષત્રિયને તમામ થાક દૂર કરી નાખે એટલે તે વ્યાયામશાળામાંથી બહાર નીકળે છે. ૬૨ વ્યાયામશાળામાંથી બહાર નીકળીને તે જ્યાં રસ્નાનાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને રનાનઘરમાં પેસે છે, સ્નાનઘરમાં પેસીને મતીથી ભરેલા અનેક જાળિયાંને લીધે મનહર અને ભૂતળમાં વિવિધ મણિ અને રત્નો જડેલાં છે એવા રમણીય મંડપ નીચે ગોઠવવામાં આવેલા વિવિધ મણિ અને રત્નોના જડતરને લીધે ભાતવાળા બનેલા અદ્દભુત રનાનપીઠ ઉપર સુખે બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિયને ફલેના રસથી ભરેલાં એટલે અત્તર નાખેલાં પાણી વડે, ચંદન વગેરે નાખીને સુગંધવાળાં બનાવેલાં પાણી વડે, ઊનાં પાણી વડે, પવિત્ર તીર્થોમાંથી આણેલાં પાણી વડે અને - ટાણા 28 ૪d સં. ના, રૂ, વિ. બોરસીસૂત્ર-૭૮ Fa Purnal Peny Page #93 -------------------------------------------------------------------------- ________________ ચિવ ૫૫ સિદ્ધાર્થ રાજા વ્યાયામશાળામાં ચિત્ર ૫૬ સિદ્ધાર્થરાજ સ્નાનઘરમાં Jain Education સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૭૯ FG Post Us આ કથા Page #94 -------------------------------------------------------------------------- ________________ ચોકખાં પાણી વડે કલ્યાણકારી ઉત્તમ રીતે સ્નાનવિધિ પ્રમાણે સ્નાન કરાવવામાં કુશળ પુએ નવરાત્રે તથા ત્યાં નાતી વખતે બહુ પ્રકારનાં રક્ષા વગેરેનાં સેંકડો કૌતુક તેના શરીર ઉપર કરવામાં આવ્યાં. એ રીતે લ્યાણકારી ઉત્તમ પ્રકારને સ્નાનવિધિ પૂરો થતાં ચૂંછડાંવાળા, સુંવાળા સુગંધિત રાતા અંગેછો વડે તેના શરીરને લઇ નાખવામાં આવ્યું. પછી તેણે ચોકખું, કયાંય પણ ફાટયા તુટયા વિનાનું ઘણું કિંમતી ઉત્તમ વસ્ત્ર એટલે ધોતિયું પહેર્યું, શરીર ઉપર સરસ સુગંધિત ગશીર્ષ ચંદનને લેપ કર્યો. પવિત્ર માળા પહેરી તથા શરીર ઉપર કેસર મિશ્રિત સુગંધિત ચૂર્ણ છાંટયું, મણિથી જડેલાં સેનાનાં અભૂષણો પહેર્યા એટલે અઢાર સરવાળા હાર, નવસરો અર્ધહાર, ત્રણ સરવાળું ડોકિયું. લટકતું ઝૂમણું અને કેડમાં કંદોરો વગેરે પહેરીને એ સુશોભિત બન્ય, વળી. તેણે ડોકમાં આવનાર તમામ ઘરેણાં પહેર્યા, આંગળીમાં સુંદર વીંટીએ પહેરી, ફૂલો ભરાવીને વાળને સુશોભિત બનાવ્યા, ઉત્તમકડાં અને બીજુબંધ પહેરવાથી તેની બન્ને ભુજાઓ સજ્જડ થઇ ગઈ; એ રીતે તે. અધિકપને લીધે શોભાવાળા બન્યા, કુંડળા પહેરવાથી મુખ ચમકવા લાગ્યું, મુગટ મૂકવાથી માથું દીપતું થયું, હૃદય હારથી ઢંકાયેલું હોઈ તે સવિશેષ દેખાવડું થયું, વીંટીઓ પહેરવાથી પીળી લાગતી આંગળીઓ ચમકવા લાગી. આ બધું પહેર્યા પછી તેણે લાંબા લટકતા કપડાને બેસ પોતાના અંગ ઉપર સરસ રીતે નાખ્યું અને છેક છેલ્લે તે સિદ્ધાર્થ ક્ષત્રિયે નિપુણ સં. ના રૂ. વિ. lan Educatioખારસાસૂત્ર-૮૦ Polly Page #95 -------------------------------------------------------------------------- ________________ ਕ. ਲਸ ਰਬ ਵਿਧਿ ਨੀਚੇ ਧਬਲਬਧ ਭਰ ਸਬਜ਼ਿਸਥਿ ਨੂੰ ਵੀ ਸਾਰਿਆ ਹਥਿਰ पाकणरकारचा ਬਿਬਿਧਿਰ ਇਸ ਧਾਇ ॥ਸਰਬ ਨਿਰਬੁਬਲਿਗ। ਸਵਰਣ ਸਵੇਰ ચિત્ર ૫૭ સિદ્ધાર્થ રાજાનાં આભૂષણેનું વર્ણન ਦੀ. .. ੩. R. બારસાસુત્ર-૮૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ वयानी કારીગરે બનાવેલા વિવિધ મણિ સુવર્ણ અને રત્નાથી જડેલાં વિમળ બહુ મૂલાં, ચકચકતાં બનાવેલાં, મજબૂત સાંધાવાળાં ઉત્તમ પ્રકારનાં ઘણાં સુંદર વીરવલ પહેર્યા, વધારે વર્ણન શું કરવું ? જાણે કે તે રાજા સિદ્ધાર્થ ક્ષત્રિય—સાક્ષાત્ કલ્પવૃક્ષ જ હોય એમ અલંક્ત અને વિભૂષિત બન્ય, આવા સિદ્ધાર્થ રાજાના માથા ઉપર છત્રોએ કેટના ફૂલની માળાઓ લટકાવેલું છત્ર ધર્યું અને સાથે જ તે ધોળાં ઉત્તમ ચામરોથી વીંજવા લાગ્યાતેને જોતાં જ લકે ‘જય જય’ એવો મંગળનાદ કરવા લાગ્યા. એ રીતે સજજ થયેલા, અનેક ગણનાયકે, દંડનાયકે, રાજાઓ, ઈશ્વર-યુવરાજો, રાજીએ પ્રસન્ન થઈને જેમને પટ્ટો બંધાવેલા છે તે તલવર-રાજસ્થાનીય પુ. મર્ડબના માલિકે, કૌટુંબિક, મંત્રીઓ, મહામંત્રીએ ગણકે, દ્વારપાળા, અમાત્ય, ચેટ, પીઠમર્દકે-મિત્ર જેવા સેવક, કર ભરનાર નગરના લેકે, વેબહારિઆ લોકવાણિયાઓ, શ્રીદેવીના છાપવાળા સેનાને પટ્ટો માથા ઉપર પહેરનારા શેઠ કે, મેટા મેટા સાર્થવાહ લો, દૂત અને સંધિપાળાથી વીંટાયેલે જાણે કે ધોળા મહામેઘમાંથી ચંદ્ર નીકળ્યા હોય તેમ તથા ગ્રહે, દીપતાં નક્ષત્રો અને તારાઓ વચ્ચે જેમ ચંદ્ર દીસતે લાગે તેમ તે તમામ લોકોની વચ્ચે દીસતો લાગતા, ચંદ્રની પેઠે ગમી જાય એ દેખાવડો તે રાજ નાનઘરમાંથી બહાર નીકળ્યો. ૬૩ રનાનઘરમાંથી બહાર નીકળીને જ્યાં બહારની બેઠક છે ત્યાં તે આવ્યા. aD0) | નીd)/). સ, નો. રૂ. વિ. બોરસસૂત્ર-૮૨ in an intonal Pomunale Page #97 -------------------------------------------------------------------------- ________________ 1/ ત્યાં આવીને સિંધાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેઠે, બેસીને પાતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઇશાન ખૂણામાં તેણે ધોળાં કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસન મંડાવીને પછી વળી. પોતાથી બહુ દૂર તેમ બહુ નજિક નહીં એમ વિવિધ મણિ અને રત્નોથી ભરેલો ભારે દેખાવડો મહામૂલો, ઉત્તમનગરમાં બનેલા અથવા ઉત્તમ વીંટણીમાંથી બહાર નીકળેલો, પારદર્શક-આરપાર દેખાય એવા આછી કપડામાંથી નીપજાવેલ. સેંકડો ભાતવાળા, વિવિધ ચિત્રવાળા એટલે વૃક બળદ ઘેડ પુષ મગર પક્ષી સાપ કિનર વિશેષ પ્રકારનો મૃગ અષ્ટાપદ ચમરી ગાય હાથી વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળો એવો બેઠકની અંદર એક પડદે તણાવે છે, એવો પડદે તણાવીને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નોથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિય અને સુંવાળી કોમળ ગાદીવાળું ધળા કપડાંથી ઢાંકેલું, ઘણું કમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે. - ૬૪ એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષને બોલાવે છે, કૌટુંબિક પુરુષને બોલાવીને તે આ પ્રમાણે બેલ્યો : હે દેવાનુપ્રિયે ! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ Rપી રહ્યા છે સં. ના. રૂ. વિ. બા રસાસુત્ર-૮૩ monal C3w ay.com Page #98 -------------------------------------------------------------------------- ________________ વિરહ્યaa) શાસ્ત્રોમાં કુશળ છે તેવા સ્વમલક્ષણપાઠકને એટલે સ્વમોનું ફળ કહી શકે તેવા પંડિતને બેલાવી લાવે.. ૬૫ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપર કહ્યા એ પ્રમાણેને હુકમ ફરમાવેલ છે એવા તે કૌટુંબિક પુરુષે રાજી થયા અને તેમનું હૃદય પ્રફુલ્લિત થયું તથા તેઓ બે હાથ જોડીને રાજાની આજ્ઞાને વિનયનું વચન બાલીને રવીકારે છે. એ પ્રમાણે રાજની આજ્ઞાને સ્વીકારીને તેઓ સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળ્યા, નીકળીને તેઓ કંડગ્રામ નગરની વચ્ચોવચ્ચે થતા જ્યાં વમલક્ષણપાઠકનાં ઘરો છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ સ્વમલક્ષણપાઠકોને બોલાવે છે. ૬૬ ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુએ બાલાવેલા તે રમલક્ષણપાઠકે હર્ષવાળા થયા, તોષવાળા થયા અને યાવતું રાજી રાજી થવાથી તેમનું હૃદય વેગવાળું બન્યું. તે વમલક્ષણપાઠકો ન્હાયા, બલિકર્મ કર્યું, તેમણે અનેક કૌતુકો એટલે ટીલાટપકાં અને મંગલ કર્મો–પ્રાયશ્ચિત્ત કર્યા. પછી તેમણે ચેકમાં અને બહાર જવાનાં એટલે રાજસભા વગેરેમાં જવા સારા પહેરવા જેવાં મંગલપ ઉત્તમ વસ્ત્રો પહેર્યા, વજનમાં ભારે નહીં પણ કિંમતમાં ભારે... મેધાં ઘરેણાં પહેરીને તેઓએ શરીરને શણગાર્યું અને માથા ઉપર ધેળા સરસવ તથા ધરોને શુકન માટે મૂકીને તે વમલક્ષણપાઠકો પોતપોતાના ઘરમાંથી બહાર નીકળે છે. તથાZJ])) , ના. ૩. વિ. બરિસસૂિત્ર-૮૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૬૭ બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચે વચ્ચે થતા જયાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી ત્યાં બહારની બેઠક છે અને જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, તેઓ ત્યાં આવીને પોતપોતાના બન્ને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને ‘જય થાઓ વિજય થાઓ’ એમ બેલીને વધાવે છે. ૬૮ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વમલક્ષણપાઠકેને વંદન કર્યું. તેમનાં પૂજન સત્કાર અને સમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગોઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે. ૬૯ પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં ફૂલફળ લઇને વિશેષ વિત્ય સાથે તે સ્વમલક્ષણપાઠકને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું: ' હે દેવાનુપ્રિયે ! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનોમાં સૂતી જાગતી ઉધતી ઉંધી પડેલી હતી તે વખતે આ પ્રકારનાં ઉદારમોટાં ચૌદ મહાવપ્નને જોઈને તે જાગી ગઈ. તે જેમકે; હાથી, વૃષભ વગેરેનાં સ્વમો હતાં. તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર ચૌદ મહાસ્વપ્નનું હું માનું છું કે કોઈ વિશેષ પ્રકારનું ફળ થવું જોઈએ. હaalg8 સ, ના. રૂ. વિ. બારસાસ્ત્ર- ૮૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ nિgણાવી ૭૦ ત્યારપછી તે સ્વમલક્ષણપાઠકે સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વમોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં. પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યાએક બીજાને મત પૂછવા જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે સ્વમોને અર્થ પામી ગયા, તે રવપ્નને અર્થ તેઓ એક બીજા જાણી ગયા, એ વિશે એક બીજાએ પરરપર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ રવમો વિશે એક મત થઈ પાકો નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજની સામે સ્વપ્ન શાસ્ત્રનાં પ્રમાણભૂત વચને બોલતા બોલતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા: ૭૧ હે દેવાનુપ્રિય ! ખરેખર એમ છે કે અમારાં સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીશ રવર્તે કહેલાં છે, તથા ત્રીશ મટાં સ્વપ્ના કહેલાં છે, એમ બધાં મળીને બહોતેર સ્વપ્ન જણાવેલાં છે. તેમાંથી હે દેવાનુપ્રિય ! અરહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીશ મેટાં સ્વપ્નમાંથી આ ચૌદ મેટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. તે જેમ કે, પહેલે હાથી અને બીજો વૃષભ વગેરે. ૭૨ વાસુદેવની માતાઓ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે ક્ષદ્વિત્રિશુ0) aોલ્ફિી! ' સં, ના. રૂ, વિ. બારસો સૂત્ર-૮૬ n o n international Page #101 -------------------------------------------------------------------------- ________________ वर्धमानाश्री दमक ।। Jain Education 1 સં. ના. ૐ. વિ. ખારસાસૂત્ર-૮૭ એ ચૌદ મોટાં સ્વપ્નામાંથી ગમે તે સાત મોટાં સ્વપ્નાને જોઇને જાગી જાય છે. ૭૩ વળી, બળદેવની માતાએ જ્યારે બળદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નામાંથી ગમે તે ચાર મોટાં સ્વપ્ના તેને જાગી જાય છે. ૭૪ માંડિલક રાજાની માતા વળી, જ્યારે માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય છે ત્યારે એ ચૌદ મોટાં સ્વપ્નામાંથી ગમે તે એક મહાસ્વપ્નને જેને જાગી જાય છે. ૭૫ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આ એ ચૌદ મહાસ્વપ્ના જેયેલાં છે તો હું દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણી એ ઉદાર સ્વપ્ના જેયાં છે, હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ યાવત મંગલકારક સ્વપ્ના જોયાં છે. તા જેમકે; હૈ દેવાનુપ્રિય અર્થના લાભ થવાનો, હે દેવાનુપ્રિય ! ભાગના લાભ થવાના ! હે દેવાનુપ્રિય ! પુત્રના લાભ થવાના, હે દેવાનુપ્રિય! સુખના લાભ થવાના, હૈ દેવાનુપ્રિય રાજ્યના લાભ થવાના, હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા પછી તમારા કુલમાં ધ્વજ સમાન, કુલમાં દીવા સમાન, કુલમાં પર્વત સમાન, કુલમાં મુગટ સમાન, કુલમાં તિલક સમાન તથા કુલની કીર્તિ વધારનાર, કુલમાં સમૃદ્ધિ લાવનાર, કુલના જશ ફેલાવનાર, કુલના આધાર સમાન, કુલમાં વૃક્ષ સમાન અને કુલની વિશેષ For Personal & Private Use Doly FEE ? ૮૭ hnessary org Page #102 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધિ કરનાર એવા તથા હાથે પગે સુકમાળ, પૂરેપૂરી પાંચ ઇંદ્રિયવાળા શરીરથી યુક્ત-જરા પણ ખેડખાંપણ વિનાના, લક્ષણ વ્યંજન અને ગુણોથી યુક્ત, માન વજન અને ઊંચાઇમાં પૂરેપૂરા, સવાંગસુંદર, ચંદ્ર સમાન સૌમ્ય આકારવાળા, મનોહર, જોતાં જ ગમી જાય તેવા સુંદર રૂપવાળા પુત્રને જનમ આપશે. ૭૬ વળી, તે પુત્ર પણ બાળપણ વીતાવ્યા પછી જયારે ભણીગણીને પરિપકવ જ્ઞાનવાળા થશે અને યૌવનને પામેલ હશે ત્યારે એ શૂરો વીર અને ભારે પરાક્રમી થશે, એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેના અને વાહને હશે અને તે. ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળને ચક્રવર્તી રાજ્યપતિ રાજા થશે અથવા ત્રણલેકને નેતા, ધર્મના ચક્રવર્તા–ધર્મચક્ર પ્રવર્તાવનાર એ જિન થશે. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વપ્ન જોયેલાં છે. યાવતું હે દેવાનુપ્રિય ! એ સ્વપ્ન આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ધ આયુષ્યનાં સૂચક, કલ્યાણ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલાં છે. | ૭૭ ત્યાર પછી તે સિદ્ધાર્થ રોજ તે સ્વપ્નલક્ષણપાઠકો પાસેથી રવપ્નોને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઈ ગયે, ખુબ તુષ્ટિ પામ્યો અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના બન્ને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાઠકોને આ પ્રમાણે કહ્યું: 6]}} સં, ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૮૮ ૮૮ www. mom aination internal Foal Uy Page #103 -------------------------------------------------------------------------- ________________ anāશિal - ૭૮ હે દેવાનુપ્રિયે ! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે, એમાં કશી વિતથા નથી જ. હે દેવાનુપ્રિયે ! તમારું એ કથન અમે ઈચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિયે ! એ વાત સાચી છે જે તમાએ કહેલી છે, એમ કરીને તે, એ સ્વપ્નને લગતી કહેલી બધી હકીકતને વિનય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાઠકને તેણે ઘણો આદર સત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભેજન આપ્યું. - પુષ્પ, સુગંધી ચૂર્ણો, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમને ભારે સત્કાર કર્યો. સંમાન કર્યું, એમ સત્કાર સમાન કરીને તેણે તેમને આખી જીંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપ્યું, એવું છંદગી સુધી પહોંચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સ્વપ્નલક્ષણપાઠકને માનભરી વિદાય આપી, ૭૯ પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પિતાના સિધાસણ ઉપરથી ઉભે થાય છે, સિંધાસણ ઉપરથી ઉભે થઈને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં બેઠેલા છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું: | ૮૦ હે દેવાનુપ્રિયે !” એમ કહીને રવપ્નશાસ્ત્રમાં બેંતાળીશ રવપ્ન કહેલાં છે ત્યાંથી માંડીને “માંડલિક રાજા ગર્ભમાં આવેલ હોય ત્યારે તેની માતા એ ત્રીશ 329 સં. ના. ૩. વિ. Aane બારસાસુત્ર-૮૯ Farmonale Page #104 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. બરસાસૂત્ર-૯૦ 0 ચિત્ર નં. ૫૮ સિદ્ધાર્થ રાજા-ત્રિશલારાણી અને સ્વપ્ન લક્ષણ પાઠકે ચિત્ર નં. ૫૯ સ્વપ્ન લક્ષણ પાઠકે Jan E estion international Fornal Unity Page #105 -------------------------------------------------------------------------- ________________ વી Sી 29 ST ચિત્ર ૬૧ સિદ્ધાર્થરાજ અને ત્રિશલારાણી SPEી કારના કારણ? સં. ના. { વિ. બારસાસૂત્ર-૯૧ ચિત્ર ૬૦ સિદ્ધાર્થરાજા અને ત્રિશલારાણી PUD ક Page #106 -------------------------------------------------------------------------- ________________ aaોવિયા) મહાવપ્નોમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઈને જાગી યે છે” ત્યાં સુધીની જે. બધી હકીકત એ સ્વપ્નલક્ષણપાઠકએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. ( ૮૧ વળી, હે દેવાનુપ્રિયે ! તમે તે આ ચૌદ મહાસ્વપ્ન જોયેલાં છે, તે એ બધાં સ્વપ્નો ભારે મોટાં છે” ત્યાંથી માંડીને ‘તમે ત્રણ લોકના નાયક, ધર્મચક્રને પ્રવર્તાવનાર એવા જિન થનાર પુત્રને જનમ આપશો? ત્યાં સુધીની તમામ હકીકત ત્રિશલા ક્ષત્રિયાણીને કહી બતાવે છે. ૮૨ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાતને સાંભળીને સમજીને ખુશખુશાલ થઈ ગઈ, ભારે સંતોષ પામી અને રાજીરાજી થવાથી તેનું હૃદય ધડકવા લાગ્યું. પછી તે, પોતાના બન્ને હાથ જોડીને યાવતું તે રવપ્નના અર્થને સારી રીતે સ્વીકારે છે. | ૮૩ રવપ્નના અર્થને સારી રીતે સ્વીકારીને પછી સિદ્ધાર્થ રાજાની રજા મેળવી તેણી વિવિધ મણિ રત્નના જડતરને લીધે ભાતિગળ બનેલા અદ્ભુત ભદ્રાસન ઉપરથી ઉભી થાય છે, ઉભી થઈને ઉતાવળ વિના, ચપળતારહિતપણે, વેગ વગર, વિલંબ ન થાય એ રીતે રાજહંસ જેવી ગતિએ તેણી જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેણીએ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. સં. ના. રૂ. વિ. ખોર સાસૂત્ર-૯૨ in action internet Farmonal y Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીરને તે જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા છે, ત્યારથી વૈશ્રમણને-કુબેરને–તાબે રહેનારા તિર્યકમાં વસનારા ઘણા ઝુંભક દે ઇંદ્રની આજ્ઞાને લીધે જે આ જુના પુરાણાં મહાનિધાને મળી આવે છે તે તમામને લાવી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં હલવવા લાગ્યા. મળી આવતાં જુનાં પુરાણ મહાનિધાનાની–મેટા મેટા ધનભંડારની-હકીકત આ પ્રમાણે છે: એ ધનભંડારોને હાલ કઈ ધણીધારી રહ્યો નથી, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનાર રહ્યું નથી, એ ધનભંડારો જેમનાં છે તેમના ગાત્રોને પણ કોઈ હવે હયાત રહ્યો જણાતું નથી, તેમ તેમનાં ઘર પણ પડી ખંડેર પાદર થઈ ગયા જેવાં છે, એ ધનભંડારોના સ્વામીઓને ઉચ્છેદ જ થઈ ગયેલ છે, એ ધનભંડારોમાં હવે કઈ વધારો કરનારાને પણ ઉચ્છેદ જ થઈ ગયેલ છે અને એ ધનભંડારોના માલિકનાં ગાત્રોને પણુ ઉરછેદ થઈ ગયેલ છે તથા તેમના ઘરોનું પણ નામનિશાન સુદ્ધાં રહ્યું જણાતું નથી એવા ધનભંડારો કયાંય ગામડાઓમાં, કયાંય અગરોમાં–ખાણોમાં કયાંય નગરોમાં, કયાંય ખેડાઓમાં–ધૂળિયા ગઢવાળાં ગામોમાં, કયાંય નગરની હારમાં ન શોભે એવાં ગામમાં કયાંય જેમની આસપાસ ચારે બાજુ બેબે ગાઉમાં જ કઈ ગામ હોય છે એવા ગામડાઓમાં–મડામાં, કયાંય જ્યાં જળમાર્ગ છે અને સ્થળમાર્ગપણ છે એવા બંદરમાં-દ્રોણમુખમાં. ક્યાંય એકલો જળમાર્ગ કે સ્થળમાર્ગ છે સં. ના. રૂ. વિ. lan Educરસાસ્ત્ર- ૯૩ F onal Day Page #108 -------------------------------------------------------------------------- ________________ कारिदनहन એવાં પાટણમાં. કયાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનમાં કે તાપસના મઠમાં, કયાંય ખળાઓમાં અને કયાંય સંનિવેશમાં–મોટા મોટા પડાવનાં સ્થાનમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો કયાંય સિગાડાના ઘાટના રસ્તાઓમાં દટાએલાં જડે છે, ક્યાંય તરભેટાઓમાં, કયાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચેકમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળામાં એટલે દેવળાનાં કે છત્રીઓનાં રથાનમાં, મેટા મેટા ધોરી રસ્તાઓમાં, ઉજજડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજજડ નગરોની જગ્યાઓમાં, ગામની અને નગરની ખળાવાળી જગ્યામાં, હાટા દુકાને-જ્યાં હોય તે જગ્યાએ, દેવળા, ચોરાઓ, પાણી પીવાની પરબા અને બાગબગીચાઓની જગ્યાઆમાં, તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં. વનમાં. વનખંડોમાં, મસાણામાં, સૂનાં ધરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિધરોમાં એટલે કે જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવાં સ્થળામાં, પર્વતમાં કોરી કાઢેલાં લેણામાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડુતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે, તે તમામ ધનભંડારોને જંભક દે તે તે જગ્યાએથી ખાળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવે છે-મૂકે છે. ૮૫ વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાનકુળ રુપાથી વધવા માંડયું, તેનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી. 2tlીથ59 સં, ના રૂ. વિ. બારસસૂિત્ર-૯૪ For Pemanat a private an only Laination intonal Page #109 -------------------------------------------------------------------------- ________________ एकाद्योतको રાજયથી, રાષ્ટ્રથી, સેનાથી. વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નથી, અંત:પુરથી જનપદથી અને જશકીર્તિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ–બહોળાં ધન–ગેકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશેખ, રાજપટ્ટો-શિલા, પવાળાં, રાતાં રતન-માણેક એવાં ખરેખર સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરપુર પ્રીતિ આદર સત્કાર પણ ઘણો ઘણો ખુબ વધવા માંડયો.. ૮૬ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિતવન અભિલાષપ મને ગત સંક૯પ આવ્યો કે, જ્યારથી અમારો આ દીકરો ફખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદી–થી વધિયે છિયે. સેનાથી વધિયે છિયે. એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજયથી, રાષ્ટ્રથી, સેનાથી. વાહનથી, ધનભંડારેથી, કોઠારથી, પુરથી. અંત:પુરથી. જનપદથી તથા જશકીર્તિથી વધિયે છિયે તથા બહોળાં ધન, કનક, રતન. મણિ, મેતી, શંખ, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરુ સાચું ધન અમારે ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક બીજામાં પ્રીતિ ખુબ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફનો આદર સત્કાર પણ ભારે વધવા લાગે છે તેથી જ અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણોને અનુસરતું,એના ગુણેથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતા વધતા)રાખીશું. સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ IS (C) ). રે ચિત્ર ૬૨ અષ્ટમંગલ સં. ના. રૂ. વિ. મારા ગાવા ખીસાસૂત્ર-૯૬ ચિત્ર ૬૩ નવનિધાન anal D Page #111 -------------------------------------------------------------------------- ________________ दिपदमा कध સેં. ના. રૂ. વિ. wins બારસાસ્ત્ર ૯૭ ૮૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતા તરફ પોતાની ભક્તિ બતાવવા માટે એટલે ગર્ભમાં પોતે હલેચલે તે માતાને દુ:ખ થાય એમ સમજી માતાને પોતના હલનચલનથી દુ:ખ ન થાય તે માટે નિશ્ચલ થઈ ગયા, જરા પણ હલતા બંધ થઇ ગયા. અકંપ બની ગયા, એમણે પાતાનાં અંગા અને ઉપાંગો સંકોડી લીધાં અને એ રીતે એ, માતાની કૂખમાં પણ અત્યંત ગુપ્ત થઇને રહેવા લાગ્યા. ૮૮ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણીના મનમાં આ આ પ્રકારના વિચાર આવ્યા કે મારો તે ગર્ભ હરાઇ ગયા છે, મારો તે ગર્ભ મરી ગયા છે. મારો તે ગર્ભ ચુઇ ગયા છે, અને મારા તે ગર્ભ ગળી ગયા છે. કારણ કે મારો એ ગર્ભ પહેલાં હલતા હતા હવે હલતા નથી. એમ વિચારીને તે કલુષિત વિચારવાળી ચિંતા ને શાકના દરિયામાં કૃખી ગઇ. હથેળી ઉપર માઢું રાખીને આર્તધ્યાનને પામેલી તે ભૂમિ ઉપર નીચી નજર કરીને ચિંતા કરવા લાગી છે. અને તે સિદ્ધાર્થ રાજાનું આખું ઘર પણ શાક છાએલું થઈ ગયું છે. એટલે કે જ્યાં પહેલાં મૃદંગા, વીણા વગેરે વાદ્યો વાગતાં હતાં, લાકા રાસ લેતા હતા, નાટકીયાએ નાટક કરતા હતા, બધે વાહ વાહ થઇ રહી હતી, ત્યાં હવે બધું સૂમસામ થઇ ગયું છે, અને એ આખું ઘર ઉદાસ થઈ ગયેલું રહે છે. ૮૯ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર માતાના મનમાં થયેલા આ આ For Personal & Private Use Day दमक ।। द्वितीयार ૯૭ www.jamesbrary.org Page #112 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૬૪ અબુ ગર્ભ માં ના ફરકવાથી ત્રિશલા માતાના રોકે ચિત્ર ૬૫ પ્રભુ ગર્ભ માં ફરકવાથી ત્રિશલા માતાનો આનંદ સં. ના. રૂ. વિ. Jain તિખારસાસૂત્ર-૯૮ Pomonale Use Only www. Page #113 -------------------------------------------------------------------------- ________________ gIIIIIIIIIV E. [THS SS સં. ની. રૂ. વિ. બારસાસુત્ર-૯૯ ચિત્ર ૬૬ ઉ૫૨ : ત્રિશલા માતાને શાક | નીચે : ત્રિશલા માતાનો આનંદ ચિત્ર ૬૭ ત્રિશલા માતાને આનંદ Pale User WHIT Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનો વિચાર-ચિતવન–અભિલાષારૂપ—મને ગત-સંક૯પ-જાણીને પોતે પોતાના શરીરના એક ભાગથી કંપે છે. ૯૦ ત્યાર પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી રાજી રાજી થઈ ગઈ, તુષ્ટ થઈ ગઈ અને રાજી થવાને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું, એવી રાજી થયેલી તે આ પ્રમાણે બેલી ખરેખર મારો ગર્ભ હરાયે નથી, યાવતું મારો ગર્ભ ગળે પણ નથી, મારો ગર્ભ પહેલાં હલતા નહોતા તે હવે હલવા લાગે છે. એમ કરીને તે ખુશ થયેલી અને સંતોષ પામેલી ત્રિશલા ક્ષત્રિયાણી એમ રહેવા લાગે છે. - ૯૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર ગર્ભમાં રહેતાં રહેતાં જ આ જાતને અભિગ્રહ-નિયમ સ્વીકારે છે, કે જ્યાં સુધી માતા-પિતા જીવતાં હોય ત્યાં સુધી મારે મુંડ થઈને ઘરવાસ તજીને અનગારીપણાની દીક્ષા લેવાનું ખપે નહિ. ૯૨ પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી નહાઈ, બલિકર્મ કર્યું, કૌતુક અને મંગલ પ્રાયશ્ચિત્તો કર્યા. તમામ અલંકારોથી ભૂષિત થઈને તે ગર્ભને સાચવવા લાગી એટલે કે તેણીએ અતિશય ઠંડાં, અતિશય ઊનાં, અતિશય તીખાં, અતિશય કડવાં, અતિશય તુરા, અતિશય ખાટાં, અતિશય ગળ્યાં, અતિશય ચીકણાં, અતિશય લુખાં, અતિશય ભીનાં, અતિશય સૂકાં ભેજન, વસ્ત્ર, ગંધ, અને માળાઓ તેજી દીધાં અને તુને રોગ્ય સુખ આપે એવાં ભેજન, વસ્ત્ર, ગંધ અને માળાઓ ધારણ કરતી તે રોગ સં. ની. રૂ. વિ. બારસાસૂત્ર-૧૦૦ ૧00 in destinn Farmonal Day # કોઈ નથી Page #115 -------------------------------------------------------------------------- ________________ ઘણી Hી नभरमाली વગરની, શાક વગરની, મોહ વગરની, ભય વગરની અને ત્રાસ વગરની બનીને રહેવા લાગી તથા તે ગર્ભ માટે જે કાંઈ હિતકર હોય તેને પણ પરિમિત રીતે પથ્યપૂર્વક ગર્ભનું પોષણ થાય એ રીતે ઉપયોગ કરવા લાગી તથા ઉચિત સ્થળે બેસીને અને ઉચિત સમય જાણીને ગર્ભને પોષે એ આહાર લેતી તે દેષ વગરના કમળ એવાં બિછાનાં ને આસને વડે એકાંતમાં સુખરૂપે મનને અનુકૂળ આવે એવી વિહારભૂમિમાં રહેવા લાગી. એને પ્રશસ્ત દેહદો થયા. તે દેહદે સંપૂર્ણ રીતે પૂરવામાં આવ્યા. એ દેહદાનું પૂરું સન્માન જાળવવામાં આવ્યું, એ દેહદનું જરાપણુ અપમાન થવા દેવામાં ન આવ્યું. એ રીતે તેનું પૂર્ણ વાંછિત સિદ્ધ થવાથી દેહદો શમી ગયા છે. અને હવે દેહદ થતા અટકી ગયા છે એવી તે સુખે સુખે ટેકો લઈને બેસે છે, સૂવે છે, ઉભી રહે છે, આસન ઉપર બેસે છે, પથારીમાં આળોટે છે. એ રીતે તે, ગર્ભને સુખે સુખે ધારણ કરે છે. ( ૯૩ તે કાલે તે સમયે ગ્રીષ્મઋતુ ચાલતી હતી તેનો જે તે પ્રથમ માસ એટલે ચૈત્ર માસ અને તે ચૈત્ર માસને બીજો પક્ષ એટલે ચૈત્ર માસને શુદ્ધ પક્ષ પ્રવર્તત હતા, તે ચૈિત્ર માસના શુદ્ધ પક્ષને તેર દિવસ એટલે ચિત્ર શ૦ દિ તેરશને દિવસે બરાબર નવ મહિના તદ્દન પૂરા થયા હતા અને તે ઉપર સાડાસાત દિવસ વીતી ગયા હતા, ગ્રહો બધા ઉચ્ચ સ્થાનમાં આવેલા હતા, ચંદ્રને પ્રથમ યોગ ચાલતો હતો, રિપ) - I સં. ના. ૩. વિ. આ માર સીસૂત્ર-૧૦૧ Fatamonal y જાય. 12 Page #116 -------------------------------------------------------------------------- ________________ सं.ना. ३. वि. रसासूत्र - १०२ शायद ALT विशनीयत गावीसभाटपास दाघका चिन ચિત્ર ૬૮ પ્રભુ મીમહાવીરસ્વામીનાં પૂર્વભવોનાં જીવનપ્રસંગા For Pemanal & Private Use Doly ૧૦૨ www.jetbrary. Page #117 -------------------------------------------------------------------------- ________________ . - -** - 0 2 ) છે છે in 1 ilit ચિત્ર ૯ પ્રભુ શ્રીમહાવીરસ્વામીના જનમ સં. ના. રૂ. વિ. બારસોસૂત્ર-૧૦૩ Fotoals Use 90 m Page #118 -------------------------------------------------------------------------- ________________ 0 SSA ? - FE & Fી 6 ) કે ન ચિત્ર ૭૦ પ્રભુ શ્રીમહાવીરસ્વામીના જનમ ચિત્ર ૩૧ પ્રભુ શ્રીમહાવીરસ્વામીના જનમ અને દિકુમારિકાઓ સં. ના રૂ. વિ. બારસાસૂત્ર-૧૦૪ ૧૪ an t ion International Fall Day Page #119 -------------------------------------------------------------------------- ________________ life नगरामला દિશાઓ બધી સૌમ્ય, અંધકાર વિનાની અને વિશુદ્ધ હતી. શુકને બધાં જયવિજયનાં સૂચક હતાં, પવન જમણી તરફને અનુકૂળ અને ભેને અડીને ધીરે ધીરે વાતો હતા, મેદિની બરાબર ધાન પાકી જવા ઉપર આવવાને લીધે નીપજેલી હતી, દેશના તમામ લોકો પ્રમાદવાળા બની રમતગમતમાં ગુલતાન હતા તે સમયે લગભગ મધરાતના વખતે હસ્તત્તરા નક્ષત્રને એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્રને વેગ આવતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય આરોગ્યપૂર્વક પુત્રને જન્મ આપ્યો. ૯૪ જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાત, ઘણા દેવો અને દેવીઓ નીચે આવતા તથા ઉપર જતા હોવાથી ભારે ઘેધાટવાળી અને કેલાહલવાળી પણ હતી. i જે રાતે શ્રમણ ભગવાન મહાવીર જનમ્યા તે રાતે કુબેરની આજ્ઞામાં રહેતા તિરછા લેકમાં વસતા ઘણા છંભક દેવોએ સિદ્ધાર્થરાજાના ભવનમાં હિરણ્યને વરસાદ અને સુવર્ણને વરસાદ, રતનને વરસાદ અને વોને વરસાદ, વસ્ત્રાને વરસાદ અને ઘરેણાંને વરસાદ, પાંદડાંને વરસાદ અને ફૂલોને વરસાદ, ફળોને વરસાદ અને બીજેને વરસાદ, માળાઓને વરસાદ અને સુગંધોને વરસાદ, વિવિધ રંગોનો વરસાદ અને સુગંધિત ચૂર્ણોને વરસાદ વરસાવ્યા, વસુધારા વરસાવી એટલે ધનને રેલમછેલ વરસાદ વરસાવ્યો. ૯૬ ત્યાર પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય, ભવનપતિ વાન વ્યંતર તિષિક અને સં. ની. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૦૫ SUD આ ૧૫ang Page #120 -------------------------------------------------------------------------- ________________ सं.ना. ३. वि. ખારસાત્ર ૧૦= ચિત્ર ૭ પ્રભુ શ્રીમહાવીર સ્વામીના જનમ સમયે દિર્ગ્યુમારિકાઓએ રચેલું સુતિકાગૃહ चण्यायाय हरय समसा गवं मदावी RE जाए aaja एब हिंद विदिवादि 23a2aa For Pemonal & Private Use Only ચિત્ર ૭૩ પ્રભુ શ્રીમહાવીર સ્વામીના મેરુ પર્વત પર જમાભિષેક १०६ Page #121 -------------------------------------------------------------------------- ________________ છે સં, ના. ૩. વિ. બારસાસૂત્ર-૧૦૭ ચિત્ર ૭૪ પ્રભુશ્રી મહાવીરને મેરુપર્વત પર જન્માભિષેક કરવા ચિત્ર ૭૫ પ્રભુશ્રી મહાવીરનો મેરુપર્વત પર જમાભિષેક wwwા, 1 , TI Page #122 -------------------------------------------------------------------------- ________________ સં. ના, રૂ, વિ.. બી૨સાંસૂત્ર-૧૦૮ ચિત્ર ૭૬ સિદ્ધાર્થ રાજાના ભવનમાં હિરણ્યનો વરસાદ વરસાવતા દે ચિત્ર ૭૭ પ્રભુ શ્રીમહાવીરસ્વામીના જન્મ પ્રસંગે આનંદ કરતા દેવે ૧૮ થી Farmonal Day Page #123 -------------------------------------------------------------------------- ________________ रोमालीय વિમાનિક દેએ તીર્થકરને જન્માભિષેક મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરના રખેવાળાને લાવે છે, નગરના રખેવાળાને બોલાવીને તે આ પ્રમાણે બેલ્યો : ૯૭ તરત જ હે દેવાનુપ્રિયે ! કુડપુર નગરની જેલને સાફ કરી નાખે એટલે તમામ બંદીવાનને છોડી મૂકી જેલને ખાલીખમ ચોકખી કરી નાખે, જેલને સાફ કર્યા પછી તોલમાપને-માપાં અને તોલાને-વધારી ઘ, તોલમાપને વધાર્યા પછી કુડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવો, સાફ કરાવો અને લિંપાવો–ગુંપા, કુડપુર નગરના સિંગોડાના ઘાટના રસ્તાઓમાં, તરભેટાઓમાં, ચારરસ્તાઓમાં ચારે બાજુ ખુલ્લાં દેવળોમાં, ધોરી માર્ગોમાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવો, ચોકખું કરાવો અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવો, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવો, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ. બંધાવો, આખા નગરને લિપાવો, ધોળાવો અને સુશોભિત બનાવો. નગરનાં ઘરોની ભત ઉપર ગશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર ચંદનના પાંચ આંગળી ઉઠેલી દેખાય એવા થાપા લગાડા, ઘરની અંદર ચેકમાં ચંદનના કળશ મુકાવો, બારણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તેરણા બંધાવો, જયાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગાળ માળાઓ લટકાવે, પાંચ રંગનાં સુંદર સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૦૯ Jain Education Penal USD Page #124 -------------------------------------------------------------------------- ________________ સુગંધી ફૂલોના ઢગલા કરાવો-ફૂલે વેરાવો. ફૂલોના ગુરછા મુકાવો, ઠેકઠેકાણે બળતા કાળા અગર ઉત્તમ કુંદર અને તુર્કી ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મધમઘતું કરી મેલા-ઉંચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરો–સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હોય એવું મધમધતું બનાવે તથા ઠેકઠેકાણે નગરમાં નટા રમતા હોય. નાચનારા નાચ કરતા હોય, દોરડા ઉપર ખેલ કરનારા દોરડાના ખેલ બતાવતા હોય, મલ્લો કુરતી કરતા હોય, મુષ્ટિથી કુરતી કરનારા મૂઠિથી કુરતી કરતા હોય, વિદૂષકે લોકોને હસાવતા હોય, કૂદનારા પિતાની કૂદના ખેલ બતાવતા હોય, કથાપુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લોકો સુભાષિત બેલતા હોય, રાસ લેનારાએ રાસ લેતા હોય, ભવિષ્ય જેનારા ભવિષ્ય કહેતા હોય, મેટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલા કરતા હોય, મખલોકો હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૂણી લોકો તૂણ નામનું વાનું વગાડતા હોય, વીણા વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ લઈને નાટક કરનારાઓ નાટક દેખાડતા હોય. એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરો અને કરાવો. ઉપર કહેલી એવી તમામ ગાઠવણુ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરો અને કરાવે, એવી ગઠવણ કરીને ને કરાવીને હજારો યૂપે અને હજારો સાંબેલાઓને સં. ની, રૂ. વિ. ખીરસાસ્ત્ર- ૧૧૦ in ton n ational Fannale Page #125 -------------------------------------------------------------------------- ________________ ઉંચા મૂકાવા એટલે કે ચૂપથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવે અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપે એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છો એમ તમે મારી પાસે આવીને જણાવો. | ૯૮ ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યા છે એવા નગરસિકો એટલે નગરની સંભાળ લેનારાએ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને થાવતું ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઉંચા મૂકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામ કરીને જયાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરસિકે ાય છે. જઈને પોતાના બન્ને હાથ જોડીને અને માથામાં અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાને એને એ હુકમ પાછો આપે છે. એટલે કે આપે કહેલું બધું અમે કરી આવ્યા છીએ એમ જણાવે છે. ૯૯ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં અખાડો છે એટલે કે જાહેર ઉત્સવ કરવાની જગ્યા છે ત્યાં આવે છે. આવીને યાવતુ પોતાના તમામ અંતઃપુર સાથે તમામ પ્રકારનાં પુષ્પ, ગંધ, વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત થઇને તમામ પ્રકારનાં વાજાં વગાડાવીને મોટા વૈભવ સાથે, મોટી ઘુતિ સાથે, મોટાં લશ્કર સાથે. વિ. ૩. સં. ના. lain Lention. ખીરસાસૂત્ર-૧૧૧ Famoa San Day Page #126 -------------------------------------------------------------------------- ________________ नारामंमलीना 1200 સેં. ના. રૂ. વિ. આરસાદ-૧૧૨ Jain Education Internationa ઘણાં વાહનો સાથે, મોટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાઆના અવાજ સાથે એટલે કે શંખ, માટીના ઢાલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુક, ઢોલકું, મૃગ અને દુંદુભી વગેરે વાજાંઓના અવાજ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે, એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણુ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાના છેાડી દેવામાં આવ્યા છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જપ્તી કરનારા રાજપુરુષાના પ્રવેશ અટકાવી દેવામાં આવ્યા છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, એ ઉત્સવમાં અનેક અપિરિમત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવા એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમ્યાન કાઇના થોડા કે વધુ દંડ કરવામાં આવતા નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ગણિકા અને નાટકીયાના નાચ ચાલુ કરવામાં આવ્યા છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગાઠવવામાં આવ્યા છે અને મૃદંગાને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાને તાજી કરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસાને પ્રમુદિત કરવામાં આવ્યા છે. અને તે દશેક વિસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. For Pemonal & Private Use Only 'रोमंमलीना। મોહન ૧૧૨ www.janesbrary.org Page #127 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. Jain sucationરિસસૂિત્ર-૧૧૩ ચિત્ર ૭૮ ઉપર : પ્રભુ શ્રીમહાવીરને મેરુપર્વત પર લઇ જતા હરિણૈગમેપિન ધ્રુવ નીચે : પ્રભુ શ્રીમહાવીરસ્વામીના જન્મ For Personal & Povate Use Cry ચિત્ર ૯ સિદ્ધાર્થ રાજાની આજ્ઞાથી પ્રભુના જન્મ નિમિત્તે નૃત્ય કરતી નર્તકી WWW.JIm0૧૧૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ વિIDDIછીએ નિક ચિત્ર ૮૦ સિદ્ધાર્થરાજાને પુત્ર જન્મની વધામણી આપતી પરિચારિકા અને જ મમહોત્સવ ચિત્ર ૮૧ પ્રભુના જન્મ સમયે દિગકુમારિકાઓનું આગમન સં. ના, રૂ. વિ. બોરસાસ્ત્ર- ૧૧૪ Jain Elation International Farmonal Page #129 -------------------------------------------------------------------------- ________________ સં. ના. ૩. વિ. an દાન ઓર સાસૂત્ર-૧૧૫ ચિત્ર ૮૨-૮૩ પ્રભુને જન્મના ત્રીજા દિવસે ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવે છે wwા, ૧૫. Page #130 -------------------------------------------------------------------------- ________________ કરો રેaણીશા ૧૦૦ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા દશ દિવસને એ ઉત્સવ ચાલતો હતો તે દરમિયાન સેંકડો, હજારો અને લાખો યાગોને–દેવપૂજાઓનેદાન-દાનને અને ભાગને દેતે અને દેવરાવતો તથા સેંકડે, હજારો અને લાખ લંભેને–વધામણોને સ્વીકારતો સ્વીકરાવતા એ પ્રમાણે રહે છે. ૧૦૧ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરનાં માતાપિતા પહેલે દિવસે કુલપરંપરા પ્રમાણે પુત્રજન્મ નિમિત્તે કરવામાં આવતું અનુષ્ઠાન કરે છે, ત્રીજે દિવસે ચંદ્ર અને સૂર્યનાં દર્શનને ખાસ ઉત્સવ કરે છે, જે દિવસે જાગરણને ઉત્સવ એટલે રાતિજગે કરે છે, અગ્યારમો દિવસ વીતી ગયા પછી અને સુવાવડનાં તમામ કાર્યો પૂરાં થયાં પછી જ્યારે બારમે દિવસ આવી પહોંચે છે ત્યારે ઘણા બહોળા પ્રમાણમાં ભેજન, પીણાં. વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની ચીજો તૈયાર કરાવે છે, ભજન વગેરેને તૈયાર કરાવીને પોતાનાં મિત્રો, જ્ઞાતિજને, પોતાનાં સ્વજને અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને તથા જ્ઞાતવંશના ક્ષત્રિયોને આમંત્રણ આપે છેપુત્રજન્મસમારંભમાં આવવાનાં નોંતરાં મોકલે છે. એમ આમંત્રણ આપીને એ બધા ગયા પછી એ સી ન્હાયા. એ બધાએ બલિકર્મ કર્યું, ટીલાટપકાં અને દોષને નિવારનારાં મંગળપ પ્રાયશ્ચિત્તો કર્યા, ચકખાં અને ઉત્સવમાં જવા યોગ્ય મંગળમય વસ્ત્રીને ઉત્તમ રીતે પહેયો અને ભેજનો સમય થતાં ભેજનમંડપમાં તેઓ બધા Hથારી સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૧૧૬ Formonal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ આવી પહોંચ્યા. ભજનમંડપમાં આવ્યા પછી તેઓ બધા ઉત્તમ સુખાસનમાં બેઠા અને પછી તે પોતાના મિત્રો જ્ઞાતિજનો પોતાનાં સ્વજને અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારો સાથે તથા જ્ઞાતવંશની ક્ષત્રિો સાથે તે બહોળા ભોજન, પીણાં, વિવિધ ખાવાની અને વિવિધ સ્વાદ કરવાની વાનીઓને આસ્વાદ લેતાં, વધારે સ્વાદ લેતાં, જમતાં અને એક બીજાને આપતાં રહે છે અર્થાત ભરવાનનાં માતાપિતા પિતાનાં પુત્રજન્મને ઉત્સવ કરતાં આ પ્રકારને ભેજનસમારંભ કરતાં રહે છે. - ૧૦૨ જમી ભજન કરી પરવાર્યા પછી ભગવાનનાં માતાપિતા તેઓ બધા સાથે બેઠકની જગ્યામાં આવે છે, ત્યાં આવીને તેઓ ચકખા પાણી વડે કોગળા કરીને દાંત અને મુખને ચકખાં કરે છે. એ પ્રમાણે પરમશુચિ થયેલા માતાપિતા ત્યાં આવેલા પોતાના મિત્ર જ્ઞાતિજનો પોતાનાં સ્વજને તથા પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોને અને જ્ઞાતવંશના ક્ષત્રિયને બહોળાં ફૂલો, વસ્ત્રો, ગંધાસુગંધી અત્તર, માળાઓ અને આભૂષણો આપીને તે બધાંને સત્કાર કરે છે, તે બધાંનું સન્માન કરે છે. તે બધાંનાં સત્કાર અને સન્માન કરીને તે જ મિત્રે જ્ઞાતિજનો પિતાનાં સ્વજને અને પોતાની સાથે સંબંધ ધરાવનારા પરિવારોની તથા જ્ઞાતવંશના ક્ષત્રિયની આગળ ભગવાનનાં માતાપિતા આ પ્રમાણે છેલ્યા: ૧૦૩ પહેલાં પણ હે દેવાનુપ્રિયે ! અમારો આ દીકરો જ્યારે ગર્ભમાં આવ્યું સ, ના. ૩. વિ. બારસસૂત્ર-૧૧૭ ૧૧૭ Fanals USD Page #132 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૮૪ શ્રી સરસ્વતી દેવી ચિત્ર ૮૫ આમલકીક્રીડા કરતા શ્રીવર્ધમાનકુમાર સં. ના. ૩. વિ. બીરસાસૂત્ર-૧૧૮ 1 / Farmonal Une Day Page #133 -------------------------------------------------------------------------- ________________ સેં. ના. રૂ. વિ. સલ આરસીસૂત્ર-૧૧૯ ચિત્ર ૮૬ ઉપર : આમલકીક્રીડા કરતા શ્રીવર્ધમાનકુમાર નીચે : નિશાળે ભણવા જતા શ્રીવર્ધમાનકુમાર્ & Polyte use only ચિત્ર ૮૭ આમલકી ક્રીડા કરતા શ્રીવર્ધમાનકુમાર www.brary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ કિશોરી ત્યારે અમને આ આ પ્રકારનો વિચાર ચિતન યાવતું મને ગતભાવ પેદા થયો હતો કે જ્યારથી માંડીને અમારો આ દીકરો કૂખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી માંડીને અમે હિરણ્યવડે વધીએ છીએ, સુવર્ણવડે ધનવડે યાવત સાવટાવડે તથા પ્રીતિ અને સત્કારવડે ઘણુઘણા વધવા માંડયા છીએ અને સામંતરાજાએ અમારે વશ થયેલા છે, તેથી કરીને જ્યારે અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે એ દીકરાનું એને અનુસરતું એના ગુણને શોભે એવું ગુણનિષ્પન્ન યથાર્થ નામ ‘વર્ધમાન” એવું પાડશું. તો હવે આ કુમાર ‘વર્ધમાન” નામે થાઓ એટલે આ કુમારનું નામ અમે ‘વર્ધમાન’ એવું પ્રસિદ્ધ કરીએ છીએ. - ૧૦૪ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગેત્રના હતા. તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે–તેમનું માતપિતાએ પાડેલું પહેલું નામ વર્ધમાન, સ્વાભાવિક સ્મરણ શક્તિને લીધે તેમનું બીજું નામ શ્રમણ એટલે સહજ રફુરણ શક્તિને લીધે તેઓએ તપ વગેરે કરીને સાધનાને પરિશ્રમ કરેલ છે જેથી તેમનું બીજું નામ શ્રમણ અને કેઈ આકસ્મિક ભય ઊભું થતાં કે ભયાનક ક્રૂર સિહ વગેરે જંગલી જનાવરોને ભય આવતાં એઓ તદન અલ રહેનારા છે- જરાપણુ પોતાના સંકલ્પથી ડગતા નથી એવા અકંપ છે, ગમે તેવા પરીષહ એટલે ભૂખ તરસ વગેરેનાં સંકટ આવતાં તથા ઉપસર્ગો એટલે બીજાઓ તરફથી ગમે તેવાં શારીરિક સંકટ થવી સં, ના. રૂ, વિ. બોરસસૂિત્ર-૨૦ cation International Jain E Fat Pomonal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ આવતાં લેશ પણ ચલિત થતા નથી, એ પરીષહેને અને ઉપસર્ગોને ક્ષમાવડે શાંતચિત્તે બરાબર સહન કરવામાં સમર્થ છે, ભિક્ષુઓની પ્રતિમાઓના પાળનારા છે, ધીમાન છે, શાક અને હર્ષ આવતાં તે બન્નેને સમભાવે સહન કરનારા છે તે તે સદુગુણોના ભાજન છે અને ભારે શક્તિ ધરાવનારા છે માટે દેવોએ તેમનું ત્રીજું નામ શ્રમણ ભગવાન મહાવીર કર્યું છે. ૧૦૫ શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગેત્રના હતાં, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે, સિદ્ધાર્થ. સેજજંસ–શ્રેયાંસ અને જસંસ—યશસ્વી. - ૧૦૬ શ્રમણ ભગવાન મહાવીરની માતા વાસિષ્ઠ ગોત્રનાં હતાં, તેમનાં ત્રણ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે; ત્રિશલા અથવા વિદેહદિના અથવા પ્રિયકારિણી. - ૧૦૭ શ્રમણ ભગવાન મહાવીરના પિતૃવ્ય એટલે કાકા સુપાસ નામે હતા, મેટા ભાઈનું નામ નંદિવર્ધન હતું, બહેનનું નામ સુદંસણા હતું અને તેમનાં પત્નીનું નામ યશોદા હતું અને એમનું ગોત્ર કૌડિન્ય હતું. - ૧૦૮ શ્રમણ ભગવાન મહાવીરનાં દીકરી કાશ્યપ ગોત્રનાં હતાં, તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે. તે જેમકે; અણજ્જા અથવા પ્રિયદર્શના. 5:/h , G Sr 7 થ તારે कान्तिीमा સં. ના. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૨૧ ૧૨૧ www.lar om Jain E tion into Famwonal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ આજ ) વ ) - ]}} ચિત્ર ૮૮ લગ્નમંડપમાં રાજકુમારી યાદ્રા અને વધુ માનકુમાર સે, ના, રૂ. વિ. an Ease બીસીસૂત્ર-૧૨૨ ચિત્ર ૮૯ કીવર્ધમાનકુમાર લગ્નમંડપ Formonal Use Only t ry om Page #137 -------------------------------------------------------------------------- ________________ f છે. * * દેવિડ કાર પર દિપીijata * 18 કાંક ,, ,, સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૧૨૩ ચિત્ર૯૦ શ્રીવર્ધમાનકુમારને દીક્ષા માટે વિનંતી કરતાં કાંતિકા પણ ચિત્ર ૯૧ સંવતસરી દાન આપતાં શ્રીવધમાનકુમાર www. in 3 an Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શ્રમણ ભગવાન મહાવીરનાં દૌહિત્રી-દીકરીનાં દીકરી કાશ્યપગેત્રનાં હતાં. તેમનાં બે નામ આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; શેષવતી અથવા જરસવતી–ચશરવતી. ૧૧૦ શ્રમણ ભગવાન મહાવીર દક્ષ હતા. એમની પ્રતિજ્ઞા દક્ષ-ડહાપણુ ભરેલીહતી. એ પોતે ભારે રૂપાળા હતા, સર્વગુણસંપન્ન હતા, અને ભદ્ર તથા વિનયવાળા હતા પ્રખ્યાત હતા અથવા જ્ઞાતવંશના હતા, જ્ઞાતવંશના પુત્ર હતા અથવા જ્ઞાતવંશના રાજા સિદ્ધાર્થના પુત્ર હતા. જ્ઞાતવંશના કુળમાં ચંદ્ર સમાન હતા. વિદેહ હતા એટલે એમનો દેહ બીજાઓના દેહ કરતાં બાંધામાં વિશેષ પ્રકારના જુદા બાંધાવાળા હતા, વિદેદિત્ન એટલે વિદેહદિન્ના-ત્રિશલા માતા–ના તનય હતા. વિદેહજ એટલે ત્રિશલા માતાના શરીરથી જન્મેલા હતા, વિદેહસૂમાલ હતા એટલે ગૃહરાવાસમાં ભારે સુકોમળ હતા અને ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસ કરીને પોતાનાં માતાપિતા દેવગત થયાં ત્યાર પછી પોતાનાં વડિલ મેટા પુરૂની અનુજ્ઞા મેળવીને પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં છતાં ફરી પણ લોકાંતિક–જીતક૯પી દેએ તે પ્રકારની ઇષ્ટ, મનેહર, સાંભળવી પ્રિય લાગે એવી. મનને ગમતી. મનને ખુશ કરનારી, ઉદાર, કલ્યાણપ, શિવપ, ધન્યપ, મંગળપ, પરિમિત, મધુર અને શોભાવાળી તથા હૃદયંગમ, હૃદયને આલ્હાદ ઉપજાવનારી, ગંભીર અને પુનક્તિ વગરની વાણીવડે સાથે 999)}} સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૨૪ ૧૨૪ in Education international Fat Para Private Use Only www.c om Page #139 -------------------------------------------------------------------------- ________________ नलितापदाले ભગવાનને નિરંતર અભિનંદન આપ્યાં અને તેમની ભગવાનની–ખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુબ સ્તુતિ કરતા તે દેવે આ પ્રમાણે બેલ્યા: હે નંદ : તારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ, તારા ભદ્ર થાઓ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય–હે ક્ષત્રિયનરપુંગવ ! તારો જય થાઓ જય થાઓ, હે ભગવંત લોકનાથ ! તું બેધ પામ, આખા જગતમાં તમામ ને હિત સુખ અને નિ:શ્રેયસ કરનારુ તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ ને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવે ‘જય જય’ એ નાદ કરે છે. ૧૧૧ શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહધર્મમાં આવતાં-વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાનાં ઉત્તમ આગિક જ્ઞાનદર્શન દ્વારા પિતાને નિષ્ક્રમણકાળ એટલે પ્રવ્રયાસમય આવી પહોંચ્યા છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઇને, રાજ્યને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને; એ જ પ્રમાણે સેનાને, વાહનને, ધનભંડારને, કોઠારને તજી દઇને, પુરને તજી દઈને, અન્ત:પુરને તજી દઈને, જનપદને તજી દઇને, બહોળાં ધન કનક રતન મણિ મોતી શંખ રાજપષ્ટ કે રાવર્ત રિશR]]]]] સં. ના. ૩. વિ. બોરસસૂત્ર-૧૨૫ શાળા Annual મા For a ny ૧૨૫ www. am Page #140 -------------------------------------------------------------------------- ________________ પરવાળાં માણેક વગેરે સત્ત્વવાળું સારવાળું એ તમામ દ્રવ્ય વિશેષ પ્રકારે તજી દઈને, પોતે નિમેલા દેનારાઓ દ્વારા એ તમામ ધનને ખુલ્લું કરીને તે તમામને દાનરૂપે દેવાનો વિચાર કરીને અને પોતાના ગોત્રના લોકોમાં એ તમામ ધન ધાન્ય હિરણ્ય રતન વગેરેને વહેંચી આપીને હેમંત ઋતુને જે તે પહેલો માસ અને પહેલા પક્ષ એટલે માગશરને વ૦ દિવ પક્ષ આવતાં તથા તે માગશર મહિનાની વે દિ દશમને. દિવસ આવતાં જ્યારે છાયા પૂર્વદિશા તરફ ઢળતી હતી અને બરાબર પ્રમાણે પ્રમાણે ન ઓછી કે ન વધુ એવી પૌરૂષી થવા આવી હતી તે સમયે સુવ્રતનામને દિવસે વિજય નામના મુહુર્ત ભગવાન ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેઠા અને તેમની પાછળ પાછળ દેવ માનવો અને અસુરોનાં મોટાં ટોળાં મારગમાં ચાલતાં હતાં તથા આગળ કેટલાક શંખ વગાડનારા હતા, કેટલાક ચક્રધારી હતા, કેટલાક હળધારી હતા. એટલે ગળામાં સેનાનું હળ લટકતું રાખનારા ખાસ પ્રકારના ભાટક હતાકેટલાક મુખમંગળિયા-મુખે મીઠું બોલનારા-હતા, વર્ધમાનક એટલે પોતાના ખભા ઉપર બીજાઓને બેસાડેલા છે એવા પણ કેટલાક હતા. કેટલાક ચારણો હતા, અને કેટલાક ઘંટ વગાડનારા ધાંટિક હતા. એ બધા લોકોથી વીંટળાયેલા ભગવાનને પાલખીમાં બેઠેલા જોઇને ભગવાનના કુલમહત્તરો તે તે ઈષ્ટ પ્રકારની મનોહર સાંભળવી ગમે તેવી મનગમતી મનને પ્રસાદ પમાડે તેવી ઉદાર કલ્યાણ, શિવરુપ ધન્ય સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૨૬ For moal U ly Page #141 -------------------------------------------------------------------------- ________________ इपी प्रथम ||शाखा સં. ના. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૨૭ in Education International મંગળમય પિરિમિત મધુર અને સોહામણી વાણી દ્વારા ભગવાનનું અભિનંદન કરતા, ભગવાનની સ્તુતિ કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા: ૧૧૨ હે નંદ! તારો જય જય થા, હે ભદ્ર! તારો ય જય થાઓ; તારું ભદ્ર થાઓ, નિર્દોષ એવાં જ્ઞાન દર્શન અને ચારિત્ર દ્વારા તું નહીં જિતાયેલી ઈંદ્રિયાને જિતી લેજે, જિતાયેલા શ્રમણ ધર્મને પાળજે, વિશ્નોને જિતી લઈને હે દેવ ! તું તારા સાધ્યની સિદ્ધિમાં સદા રહેજે, તપદ્વારા તું રાગ અને દ્વેષ નામના મલ્લાન હણી નાખજે, ધૈર્યના મજબુત કચ્છ બાંધીને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત્ત બનીને હે વીર ! તું ત્રણલાકના રંગમંડપમાં વિજય પતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલ વરજ્ઞાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને તું પરમપદરુપ મોક્ષને મેળવજે, પરીષહાની સેનાને હણીને હે ઉત્તમ ક્ષત્રિય !-ક્ષત્રિયનર પુંગવ ! તું જય જય-જે જેકાર મેળવ. બહુ દિવસો સુધી, બહુ પક્ષા સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ઋતુ સુધી, બહુ અયના સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગાથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તુ વિચર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિશ્ન ન થાઓ; એમ કહીને તે લોકો ભગવાન મહાવીરના જય જય નાદ ગજવે છે. ૧૧૩ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જોવાતા જેવાતા, For Personal & Private Use Only या दिशाश ૧૨૭ www.alnettyofg Page #142 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૯ર ઉપ૨ : લેકાંતિક દેવાની વિનંતી નીચે : સંવત્સરી જાન દેતા શ્રીવધુ માનકુમાર ચિત્ર ૯૩ ઉપર : સંવત્સરી દાન દેતા શ્રીવધુ માનકુમાર નીચે : ચંદ્રલેખા પાલખીમાં શ્રીવર્ધમાનકુમાર સ, ના. રૂ. વિ. - બોરસસૂત્ર-૧૨૮ ૧૨૮ www.ebay.om Fat Permal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ હજારો મુખવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારો દાવડે અભિનંદને પામતા પામતા, ભગવાનને જોઈને લેકે એવા મનોરથ કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહિયે તો સારું' એ રીતે હજાર જાતના મનોરથો વડે વિશેષ ઈચ્છાતા ઇરછાતા, ભગવાનનાં કાંતિ અને રૂપગુણને જોઈને સ્ત્રીઓ ‘આવો અમારો ભરતાર હોય તો કેવું સારુ” એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં પ્રાર્થના કરવા લાગી અર્થાત કાંતિ અને પગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારે આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણાં હજાર નરનારીએના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજીઓ, અને ગીતાના ગાવા બાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદને ઘેષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પોતાનાં છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે તમામ ઘરેણાં–અંગેઅંગે પહેરેલાં તમામ ધરેણુઓની કાંતિ સાથે તમામ સેના સાથે હાથી ઘોડા ઊંટ ખચર પાલખી માના વગેરે તમામ વાહને સાથે, તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે તમામ ઔચિત્ય સાથે. પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે. તમામ પ્રજા એટલે વાણિયો શૂદ્રલોકો ગરાસીયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ષો સાથે. સં. ના. રૂ. વિ. પાશા બારસોત્ર-૧૨૯ Farmal ly ૧૨e Page #144 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૯૪ ઉપર : પંચમુષ્ટિાચ નીચે : ચંદ્રલેખા પાલખી સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૧૩૦ ચિત્ર ૯૫ ચંદ્રલેખાં પાલખીમાં શ્રી વર્ધમાનકુમાર ૧૩૦ in E ton Intonal For U Page #145 -------------------------------------------------------------------------- ________________ FAX As मावनिया N/ કોલી Tવીજ 7) પર ચિત્ર ૯૭ ઉપર : પંચમુષ્ટિાચ નીચે : ચંદ્રલેખા પાલખી ચિત્ર ૯૬ ચંદ્રલેખા પાલખીમાં શ્રીવર્ધમાનકુમાર સં. ના, રૂ. વિ. બારસોત્ર-૧૩૧ ૧૩૧ Jain Pomonal Day Page #146 -------------------------------------------------------------------------- ________________ दलितह સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર-૧૩૨ તમામ નાટકા સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંત:પુર સાથે, ફૂલ વસ્ત્ર ગંધ માળા અને અલંકારની તમામ પ્રકારની શેાભા સાથે તમામ વા ંના અવાજના પડઘા સાથે એ રીતે માટી ઋદ્ધિ, માટી દ્યુતિ, માટી સેના, મેટાં વાહના, મોટા સમુદાય અને એક સાથે વાગતાં વાજાંઓનાં નાદ સાથે એટલે શંખ માટીના ઢાલ લાકડાના ઢોલ ભેર ઝાલર ખરમુખી હુ ુકક દુંદુભિ વગેરે વાજાઓના નાદ સાથે ભગવાન કુંડપુર નગરની વચ્ચેાવચ્ચ થઇને નીકળે છે, નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન છે, તેમાં જ્યાં આસેાપાલવનું ઉત્તમ વૃક્ષ છે ત્યાં આવે છે. ૧૧૪ ત્યાં આવીને આસાપાલવના ઉત્તમ ઝાડની નીચે પાતાની પાલખીને ઉભી રાખે છે, એ ઝાડ નીચે પાલખીને ઉભી રાખીને પાલખી ઉપરથી પાતે નીચે ઊતરે છે, પાલખી ઉપરથી નીચે ઊતરીને પોતાની મેળે જ હાર વગેરે આભરણા ફૂલની માળા અને વીંટીવેઢ વગેરે અલંકારોને ઉતારી નાખે છે, એ બધાં આભરણા માળા અને અલંકારાને ઉતારી નાખીને પોતાને હાથે જ પાંચ મુષ્ટિ લાચ કરે છે એટલે ચાર મૂઠિવડે માથાના અને એક મૂઠિવડે દાઢીના વાળને ખેંચી કાઢે છે. એ રીતે વાળના લાચ કરીને પાણી વિનાના છઠ્ઠુ ભક્ત-બે ઉપવાસ–સાથે એટલે છ ટંક સુધી ખાનપાન તજી દઈને અર્થાત એ રીતે બે ઉપવાસ કરેલા ભગવાન હતેાત્તરા નક્ષત્રના અર્થાત ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યોગ આવતાં એક દેવદૂષ્ય લઈને પોતે For Pemonal & Private Use Dray હિમા ૧૩૨ www.janesbrary.org Page #147 -------------------------------------------------------------------------- ________________ એકલા જ કોઈ બીજું સાથે નહીં એ રીતે મુંડ થઈને અગારવાસ તજી દઈને અનગારિક પ્રવ્રજ્યાને સ્વીકારે છે. ૧૧૫ શ્રમણ ભગવાન મહાવીર એક વરસ ઉપરાંત એક મહિના સુધી યથાવત ચીવરધારી એટલે કપડું ધારણ કરનારા હતા અને ત્યાર પછી અચેલ એટલે કપડા વગરના થયા તથા કરપાત્રી થયા. ૧૧૬ શ્રમણ ભગવાન મહાવીર દીક્ષા સ્વીકાર્યા પછી બાર વરસ કરતાં વધારે સમય સુધીના સાધનાના ગાળામાં શરીર તરફ તદ્દન ઉદાસીન રહ્યા એટલે એ ગાળામાં તેમણે શરીરની માવજત તરફ લેશ પણ લક્ષ્ય ન કર્યું અને શરીરને તજી દીધું હોય એ રીતે શરીર તરફ વત્ય-સાધનાના ગાળામાં જે જે ઉપસર્ગો આવતા રહે છે જેવાકેફ દિવ્ય ઉપસર્ગો માનવક્ત અને તિર્યંચ કેનિક તરફથી એટલે ક્રૂર ભયાનક પશુપક્ષીઓ તરફથી આવતા ઉપસર્ગો; અનુકૂળ ઉપસર્ગો વા પ્રતિકૂળ ઉપસર્ગો જે એવા કોઇ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે બધાને સારી રીતે નિર્ભયપણે સહન કરે છે, લેશ પણ રોષ આપ્યા વિના ખમી રહે છે. અદીન ભાવે—કોઈની પણ એશિયાળની લેશ પણ અપેક્ષા રાખ્યા વિના તેજરિવપણે સહન કરે છે અને અડગપણે મનને નિશ્ચલ રાખીને સહન કરે છે. ૧૧૭ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અનગાર થયા, ઇયોસમિતિ gagngwa STD સં. ના. રૂ. વિ. and બારસોસૂત્ર-૧૩૩ Permonal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૯૮ પંચમુષ્ટિાચ ચિત્ર ૯૯ ઉપર : પંચમુષ્ટિાચ નીચે : સમવસરણું. સં. ના, ૩. વિ. બારસાસ્ત્ર-૧૩૪ Farmonal Usery www. Page #149 -------------------------------------------------------------------------- ________________ दिमामा == છે . 2 = બેં LY છે. Sિ . રહ્યો ઈZથઇ ક્ષરી ))) BEN ** ચિત્ર ૧૦૧ પ્રભુને ગોવાળિયાને ઉપસર્ગ - ચિત્ર ૧૦૦ પ્રભુ અડધું વસ્ત્ર બ્રાહ્મણને દાનમાં આપે છે સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર-૧૩૫ Fafaranal Tarlal LIma Dry પણ કપ ન Page #150 -------------------------------------------------------------------------- ________________ શિરીટવીને ભાષાસમિતિ એષણાસમિતિ આદાનભાંડમાત્રનિક્ષેપણસમિતિ અને પારિષ્ઠાપનિકાસમિતિ એટલે પોતાના મલ મૂત્ર થ્રેક બડખા લીંટ અને બીજો દેહમલ એ બધાંને નિર્જીવ શુદ્ધ સ્થળે પઠવવા માટે રાખવામાં આવતી કાળજી. એ રીતે પાંચ સમિતિને ધારણ કરતા ભગવાન મનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા, વચનને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા અને શરીરને બરાબર સારી રીતે પ્રવર્તાવનારા થયા. મનગુપ્તિ વનગુપ્તિ તથા કાયગુપ્તિને સાચવનારા થયા. એ રીતે ગુપ્તિવાળા અને જિતેંદ્રિય ભગવાન સર્વથા નિર્દોષપણે બ્રહ્મચર્યવિહારે વિચરનારા થયા. ક્રોધ વિનાના, અભિમાન વિનાના, છળકપટ વગરના અને લેભરહિત ભગવાન શાંત બન્યા, ઉપશાંત થયા. તેમના સર્વ સંતાપ દૂર થયા, તેઓ આસ્રવ વગરના, મમતા રહિત, પાસે કશા પણ પરિગ્રહ નહીં રાખનારા અકિંચન થયા, હવે તે એમની પાસે ગાંઠવાળીને સાચવવા જેવી એક પણ ચીજ રહી નથી એવા એ અંતરથી અને બહારથી છિન્નગ્રંથ થયા, જેમ કાંસાના વાસણમાં પાણી ચોંટતું નથી તેમ તેમનામાં કઈ મળ ચુંટતે નથી એવા એ નિપલેપ થયા, જેમ શંખની ઉપર કોઈ રંગ ચડતો નથી એમ એમની ઉપર રાગદ્વેષની કશી અસર પડતી નથી એવા એ ભગવાન જીવની પેઠે અપ્રતિહત-કઈ પ્રકારનો પ્રતિબંધ રાખ્યા વિના અખલિતપણે વિહરવા લાગ્યા, જેમ આકાશ બીજા કેઈ આધારની એશિયાળ રાખતું નથી તેમ ભગવાન બીજા કોઇની સહાયતાની સં. ના. રૂ. વિ. બોરસસૂિત્ર-૧૩૬ ૧૩૬ www.netary om Jain E ation in For mor e Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ किरीटकनाम દાયુદ્ધ કોઈ સેં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૩૭ ગરજ રાખતા નથી એવા નિરાલંબન થયા, વાયુની પેઠે પ્રતિબંધ વગરના બન્યા એટલે જેમ વાયુ એક જ સ્થળે રહેતા નથી પણ બધે રોકટાક વિના ફર્યા કરે છે તેમ ભગવાન એક જ સ્થળે બંધાઇને ન રહેતાં બધે નિરીહભાવે કરનારા થયા, શરદઋતુના પાણીની પેઠે એમનું હૃદય નિર્મળ થયું, કમળપત્રની પેઠે નિરુપલેપ થયા એટલે પાણીમાંથી ઉગેલા કમળના પત્રને જેમ પાણીના છાંટા ભીંજાડી શકતા નથી તેમ ભગવાનને સંસારભાવ-પ્રપંચભાવ ભીંજાડી શકતા નથી, કાચબાની પેઠે ભગવાન ગુપ્તદ્રિય થયા, મહાવરાહના મુખ ઉપર જેમ એક જ શિંગડું હોય છે તેમ ભગવાન એકાકી થયા, પક્ષીની પેઠે ભગવાન તદ્દન માકળા થયા, ભારંડપક્ષીની પેઠે ભગવાન અપ્રમત્ત બન્યા, હાથીની પેઠે ભારે શૂર થયા, બળદની પેઠે પ્રબળ પરાક્રમી થયા, સિંહની પેઠે કોઇથી પણ ગાંજ્યા ન જાય એવા બન્યા, મેરુની પેઠે અડગ અકંપ સુનિશ્ચળ બન્યા, તથા ભગવાન સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવી સૌમ્યતાવાળા, સૂરજ જેવા ઝળહળતા તેજવાળા, ઉત્તમ સાનાની પેઠે ચમકતી દેહકાંતિવાળા અને પૃથ્વીની પેઠે તમામ સ્પર્શને સહનારા સર્વસહ અને ઘી હોમેલા અગ્નિની પેઠે તેજથી જાજવલ્યમાન થયા. ૧૧૮ નીચેની બે ગાથાઓમાં ભગવાનને જેની જેની ઉપમા આપવામાં આવેલ છે તે તે અર્થવાળા શબ્દોનાં નામ આ પ્રમાણે ગણાવવામાં આવેલ છે: For Pemonal & Private Use Only HE B ૧૩૩ www.janelibrary.org Page #152 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૦૨ પ્રભુને શૂલપાણી યક્ષનો ઉપસર્ગ સ, ના, રૂ, વિ. બારસાસૂત્ર-૧૩૮ ચિત્ર ૧૦૩ પ્રભુને ગંગાનદી ઉતરતાં સુદં દેવને ઉપસર્ગ Tomas UD Page #153 -------------------------------------------------------------------------- ________________ स. ना. ३. वि. बारसा सूत्र - १३८ बाणावर विद्या डिवाइ सारास ચિત્ર ૧૦૪-૧૦૫ ચંડકૌશિકનાં જીવનપ્રસંગેા અને પ્રભુ મહાવીર કાર્યાત્સર્ગ મુદ્રામાં ચંડકૌશિકના રાફડા ગળ For Personal & Private Use Only www.brary.org Page #154 -------------------------------------------------------------------------- ________________ કાંસાનું વાસણુ, શંખ, જીવ, ગગન-કાશ, વાયુ, શરદઋતુનું પાણી, કમળનું પત્ર, કાચ, પક્ષી મહાવરાહ અને ભારંડપક્ષી. ૧ હાથી, બળદ, સિહ, નગરાજ મેરુ, સાગર, ચંદ્ર, સૂરજ, સોનું, પૃથ્વી અને અગ્નિ. ૨ તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નથી એટલે ભગવાનના મનને હવે કઈ રીતે બંધાવાપણું રહ્યું નથી. એ તે પ્રતિબંધ-બંધાવાપણું–ચાર પ્રકાર હોય છે: ૧ દ્રવ્યથી, ૩ ક્ષેત્રથી, ૩ કાળથી, અને ૪ ભાવથી. - ૧ દ્રવ્યથી એટલે સજીવ, નિર્જીવ તથા મિશ્ર એટલે નિજીવસજીવ એવા કોઈ પ્રકારના પદાર્થોમાં હવે ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૨ ક્ષેત્રથી એટલે ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં એવા કેઈ પણ સ્થાનમાં ભગવાનને બંધાવાપણું રહ્યું નથી. ૩ કાળથી એટલે સમય, આવલિકા, આનપ્રાણુ, સ્તોક, ક્ષણ, લવ, મુહૂર્ત અહોરાત્ર, પખવાડિયું, મહિને. ઋતુ, અયન, વરસ કે બીજું કઈ દીર્ધકાળને સંગ, એવા કોઈ પ્રકારના સૂક્ષ્મ કે સ્કૂલ વા નાના મોટા કાળનું બંધન રહ્યું નથી. ૪ ભાવથી એટલે ક્રોધ, અભિમાન, છળકપટ, લાભ. ભયહાસ્ય-ઠામશ્કરી. રાગ, દ્વેષ, કજીયેટંટ, આળ ચડાવવું, બીજાના દોષોને પ્રગટ કરવા–ચાડી ખાવી. LIRD23/12] || સં. ના. રૂ. વિ. બોરસ સૂત્ર-૧૪૦ Jain E ation International Farmonal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ બીજાની નિંદા કરવી, મનને રાગ, મનને ઉદ્વેગ, કપટવૃત્તિ સહિત જુઠું બોલવું અને મિથ્યાત્વના ભાવમાં એટલે ઉપર્યુક્ત એવી કોઇ પણ વૃત્તિમાં કે વૃત્તિઓમાં ભગવાનને બંધાવાપણું છે નહીં અર્થાત ઉપર જણાવેલા ચાર પ્રકારના પ્રતિબંધમાંને કેઇ એક પણ પ્રતિબંધ ભગવાનને બાંધી શકે એમ નથી. ૧૧૯ તે ભગવાન ચોમાસાને સમય છોડી દઈને બાકીના ઉનાળાના અને શિયાળાના આઠ માસ સુધી વિહરતા રહે છે. ગામડામાં એક જ રાત રહે છે અને નગરમાં પાંચ રાતથી વધુ રોકાતા નથી. વાંસલાના અને ચંદનના સ્પર્શમાં સમાન સંક૯૫વાળા ભગવાન ખડ કે મણિ તથા ઢેકું કે સેનું એ બધામાં સમાનવૃત્તિવાળા તથા દુ:ખ સુખને એક ભાવે સહન કરનારા, આ લોક કે પરલોકમાં પ્રતિબંધ વગરના, જીવન કે મરણની આકાંક્ષા વિનાના સંસારને પાર પામનારા અને કર્મનાં સંગને નાશ કરવા સારુ ઉદ્યમવંત બનેલા-તત્પર થયેલા એ રીતે વિહાર કરે છે. | ૧૨૦ એમ વિહરતાં વિહરતાં ભગવાનને અને પમ ઉત્તમ જ્ઞાન, અપમ દર્શન, અનેપમ સંજમ, અનેપમ એટલે નિર્દોષ વસતિ, અનેપમ વિહાર, અપમ વીર્ય, અનેપમ સરળતા, અનેપમ કોમળતા–નમ્રતા, અનોપમ અપરિગ્રહભાવ. અનેપમ ક્ષમા, અનેપમ અલાભ, અનેપમ ગુપ્તિ, અનેપમ પ્રસન્નતા વગેરે ગુણવડે અને અનેપમ સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને સં. ના. રૂ. વિ. atan બારસાસૂત્ર-૧૪૧ Farmonal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ TITLLLLLયાપા // | |/ / TUTill I lil;'T !!! હિ કે || || || SAILA || Jy) / / IT'T JI'Timli||tlu tamil - નવા છ મરડો સ, ના. ૩. વિ. બોરસસૂત્ર૧૪૨ ચિત્ર ૧૦૬ પ્રભુને કટપૂતના વ્યંતરીને ઉપસર્ગ ચિત્ર ૧૦૭ ચંદનબાલા રાજકુમારી પ્રભુને અડદના બાકળા વહારાવે છે. - ૧૪૨ Pomonal n e Page #157 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૦૯ પ્રભુને કાનમાં ખીલા ઠોકવાના ઉપસર્ગ ચિત્ર ૧૦૮ પ્રભુને સં'ગમદેવના ઉપસર્ગ સં. ના. રૂ, વિ. અરિસોત્ર-૧૪૩ - Farmonal Oy Page #158 -------------------------------------------------------------------------- ________________ D222/IT/ લીધે નિર્વાણુને માર્ગ એટલે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાતું મુક્તિફળનો લાભ તદ્દન પાસે આવતે જન્ય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેરમા વરસને વચગાળાને ભાગ એટલે ભર ઉનાળાને બીજો મહિને અને તેને ચા પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસને શુકલ પક્ષ, તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમીને દિવસે જયારે છીયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પરષી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામને દિવસ હતો. વિજય નામનું મુહર્ત હતું ત્યારે ભગવાન જંભિક–જંભિયા-ગ્રામ નગરની બહાર સજુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામા નામના ગૃહપતિના ખેતરમાં શાળના વૃક્ષની નીચે ગદહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા તપ અને આતાપના દ્વારા તપ કરતા ભગવાને છ ટંક ભજન અને પાણી નહીં લેવાને છને તપ કરેલો હતો. હવે બરાબર જે વખતે ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તમ રૂમ, વ્યાધાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટયું. સં. ના, રૂ. વિ. બારસાસુત્ર-૧૪૪ ૧૪૬ Jain Education n ational Far P al Use Only www. no Page #159 -------------------------------------------------------------------------- ________________ - - - E - 1 છે. તો આ જ સં. ના. રૂ. વિ. lan Eબારસાસૂત્ર-૧૪૫ ચિત્ર ૧૧૦ ઇંદ્રભૂતિ વગેરે યજ્ઞ કરતાં બ્રાહ્મણ પંડિત ચિત્ર ૧૧૧ શ્રી મહાવીરસ્વામી For mor Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ત્યાર પછી તે ભગવાન અહિત થયા, જિન કેવળી સર્વજ્ઞ અને સર્વદર્શી થયા, હવે ભગવાન દેવ માનવ અને અસુર સહિત લોકનાં–જગતનાં તમામ પર્યાય જાણે છે જુએ છે–આખો લેકમાં તમામ નાં આગમન ગમન સ્થિતિ યવન ઉપપાત, તેમનું મન માનસિક સંકલ્પ ખાનપાન તેમની સારી નરસી તમામ પ્રવૃત્તિઓ, તેમના ભેગવિલાસે, તેમની જે જે પ્રવૃત્તિઓ ખુલ્લી છે તે અને જે જે પ્રવૃત્તિઓ છીની છે તે તમામ પ્રવૃત્તિઓને ભગવાન જાણે છે, જુએ છે. હવે ભગવાન અરહા થયા એટલે તેમનાથી કશું રહસ્ય-છૂપું–રહી શકે એમ નથી એવા થયા, અરહના ભાગી થયાં–તેમની પાસે કરોડે દેવ નિરંતર સેવા માટે રહેવાને લીધે હવે તેઓને રહસ્યમાંએકાંતમાં રહેવાનું બનતું નથી એવા થયા, એ રીતે અરહા થયેલા ભગવાન તે તે કાળે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિઓમાં વર્તતા સમગ્ર લોકના તમામ જીવોના તમામ ભાવોને જાણતા જોતા વિહરતા રહે છે. ૧રર તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અસ્થિક ગ્રામને અવલંબને પ્રથમ વર્ષાવાસ-માસું–કર્યું હતું અર્થાત ભગવાન પ્રથમ ચોમાસામાં અસ્થિક ગ્રામમાં રહ્યા હતા, | ચંપાનગરીમાં અને પૃષચંપામાં ભગવાને ત્રણ ચોમાસા કર્યા હતાં-ભગવાન ચંપામાં અને પૃષ્ઠચંપામાં ચોમાસું રહેવા ત્રણ વાર આવ્યા હતા, વૈશાલી નગરીમાં સં. ના. રૂ. વિ. બારિસીસૂત્ર-૧૪૬ Farmonal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચોમાસું રહેવા આવ્યા હતા, રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ભગવાન ચૌદવાર ચેમાસું રહેવા આવ્યા હતા. મિથિલા નગરીમાં ભગવાન છ વાર ચોમાસું રહેવા આવ્યા હતા. દિયા નગરીમાં બે વાર, આલંભિકા નગરીમાં એક વાર, સાવOી નગરીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજાભૂમિ નામના અનાર્ય દેશમાં એક વાર ભગવાન ચોમાસું રહેવા આવ્યા હતા અને તદ્દન છેલ્લું માસું રહેવા ભગવાન મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા. | ૧૨૩ ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુને ચોથો મહિનો અને સાતમા પક્ષ ચાલતો હતો. સામે પક્ષ એટલે કાર્તિક માસને વ૦ દિવ પક્ષ, તે કાર્તિક માસના વે૦ દિવ પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા-દુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધને છેદાઈ ગયાં અર્થાત ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુ:ખના અંતક્તનાશ કરનારાન્થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં દુઃખો હીણાં થઈ ગયાં-ચાલ્યાં ગયાં. આ હું 1) સં. ના, રૂ, વિ. રસાસૂત્ર-૧૪૭ lain Education Farmonal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ gોકઢશ્વિનભlહ છા nશાળા વિરવારની Ellafuluતા/ Tીસા | Tea ભીની થાવ naો | ચિત્ર ૧૧૨ પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણુ ચિત્ર ૧૧૩ પ્રભુ શ્રીમહાવીરનું નિર્વાણુ સં. ના. ૩. વિ. બોરસા-સૂત્ર ૧૪૮ Jain action on Fat Pinal Use Only www cary Page #163 -------------------------------------------------------------------------- ________________ ભગવાન જ્યારે કાળધર્મને પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર ચાલતો હતા, પ્રીતિવર્ધન નામને માસ હતો. નંદિવર્ધન નામે પખવાડિયું હતું, અગિસઅગ્નિવેમ—નામે તે દિવસ હતો જેનું બીજું નામ ‘ઉવસમ’ એમ કહેવાય છે અને દેવાણંદા નામે તે રાત્રિ હતી જેનું બીજું નામ ‘નિરઈ’ કહેવાય છે, એ રાતે અર્ચ નામને લવ હતા, મુહૂર્ત નામના પ્રાણુ હતા, સિદ્ધ નામના સ્તક હતો, નાગ નામે કરણ હતું, સર્વાર્થસિદ્ધ નામે મુહર્ત હતું અને બરાબર સ્વાતિ નક્ષત્રને વેગ આવેલ હતા. એ સમયે ભગવાન કાળધર્મને પામ્યા. દુનિયા છોડીને ચાલ્યા ગયા અને યાવતું તેમનાં તમામ દુ:ખે તદ્દન હીણાં થઈ ગયાં-ક્તદન છેદાઈ ગયાં. ૧૨૪ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત તેમનાં તમામ દુ:ખે તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ખુબ ઉદ્યોત ઉદ્યોત પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો હતો. | ૧૨૫ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા યાવતું તેમનાં તમામ દુઃખે તદ્દન છેદાઈ ગયાં તે રાતે ઘણા દેવ અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કેલાહલ અને ભારે ધંધાટ થયો હતો. ૧૨૬ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખ તદ્દન છેદાઈ ગયાં તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગોત્રના ઇન્દ્રભૂતિ અનગારનું 3ીતે સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૧૪૯ in Education Interna Prona le Une Day ૧૪ang Page #164 -------------------------------------------------------------------------- ________________ દિથી શિકી હિલ સૂર્યનાં કિરણે પકડીને અષ્ટાપદતીર્થની યાત્રા કરવા જતાં શ્રી ગૌતમુહવામીજી સં. નારૂ. વિ. ૧૫ antanબાસાસુત્ર-૧૫૦ For mor e Us Dely Page #165 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. Jain location રસાસૂત્ર-૧૫૧ ડો. ચિત્ર ૧૧૫ પ્રભુ શ્રીમહાવીરસ્વામી For Personal & Private Use Only GOO 2193 ચિત્ર ૧૧૬ શ્રીગૌતમસ્વામીને કૈવલ્યજ્ઞાન 99ww.jainelibrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ छायाशिवा ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું. અને તે ઇન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોત્તમ એવું યાવતુ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. ( ૧૨ ૭ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતુ તેમનાં તમામ દુ:ખે તન છેદાઈ ગયાં તે રાત્રે કાશી દેશના મલકીવંશના નવ ગણુ રાજાએ અને કોશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણુ રાજાઓ એ રીતે અઢારે ગણું રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવોદ્દદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યા ગયા એટલે હવે અમે દ્રવ્યોદ્યોત એટલે દીવાને પ્રકાશ કરીશું. ૧૨૮ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતુ તેમનાં તમામ દુ:ખે છેદાઈ ગયાં, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર ક્ષુદ્ર કૂર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનાર એ ભેસ્મરાશિ નામને મહાગ્રહ આવ્યા હતા. ( ૧૨૯ જ્યારથી તે શુદ્ર ક્રર સ્વભાવને ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એ ભસ્મરાશિ નામનો મહાગ્રહ ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર પર આવ્યો હતો ત્યારથી શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓને સત્કાર ઉત્તરોત્તર વધતો ચાલતો નથી. ૧૩૦ જ્યારે તે ક્ષદ્ર ક્રૂર રવભાવનો ભરમરાશિગ્રહ ભગવાનના જન્મનક્ષત્ર ઉપરથી ખસી જશે ત્યારે શ્રમણ નિર્ચા અને નિગ્રંથીઓને પૂજા સત્કાર વધતા વધતો ચાલશે. સં. ના. રૂ. વિ. દ બારસાસૂત્ર-૧૫૨ ૧૫૨ FU Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવતું તેમનાં તમામ દુ:ખે છેદાઈ ગયાં તે રાત્રે બચાવી ન શકાય એવી કંથવા નામની જીવાત ઉત્પન્ન થઈ ગઈ, જે જીવાત રિથર હોય ચાલતી ન હોય–તે છદ્મસ્થ નિર્ગથ અને નિર્ચથીએને આંખે જલદી જોવાય તેવી નહોતી અને જ્યારે અસ્થિર હોય એટલે કે ચાલતી હોય ત્યારે તે જીવાતને છ%થ નિગ્રંથ અને નિગ્રંથીઓ પોતાની આંખે ઝડપથી જોઈ શકતા હતા. એવી એ જીવાતને જોઈને ઘણા નિર્ચ થએ અને નિર્ચથીઓએ અનશન સ્વીકારી લીધું હતું. - ૧૩ર પ્રહ હે ભગવંત ! તે એમ કેમ થયું ? એટલે કે એ જીવાતને જોઈને નિગ્રંથ અને નિર્ચથીઓએ અનશન કર્યું એ શું સૂચવે છે ? ઉ૦ આજથી માંડીને સંયમ દુરારાધ્ય થશે એટલે કે સંયમ પાળવા ઘણા કઠણ પડશે એ હકીકતને એ અનશન સૂચવે છે. ૧૩૩ તે કાળે તે સમયે ભગવાન મહાવીરને ઇન્દ્રભૂતિ વગેરે ચૌદ હજાર ૧૮૦૦૦ શ્રમણની ઉત્કૃષ્ટી શ્રમણ સંપદા હતી. ૧૩૪ ભગવાન મહાવીરને આર્યચંદના વગેરે છત્રીસ હજાર ૩૬૦૦૦ આર્થિકાઓની ઉત્કૃષ્ટી આર્થિક સંપદા હતી. સે. ની. રૂ. વિ. બોરસાસૂત્ર-૧૫૩ ૧૫૩ www.binary.om Jain Education teman Fat Penal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રમણ ભગવાન મહાવીરને શંખ શતક વગેરે એકલાખ ઓગણસાઠ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટી શ્રમણોપાસક સંપદા હતી. ૧૩૬ શ્રમણ ભગવાન મહાવીરને સુલસા રેવતી વગેરે ત્રણ લાખ અઢાર હજાર શ્રમણે પાસિકાઓની-શ્રાવિકાઓની ઉત્કૃષ્ટી શ્રાવિકા સંપદા હતી. ૧૩૭ શ્રમણ ભગવાન મહાવીરને જિન નહિ છતાં જિનની જેવા સક્ષર સન્નિપાતી અને જિનની પેઠે સાચું સ્પષ્ટીકરણ કરનારા એવા ત્રણસો ચતુર્દશપૂર્વધનીચૌદપૂર્વીઓની–ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૩૮ શ્રમણ ભગવાન મહાવીરને વિશેષ પ્રકારની લબ્ધિવાળા એવા તેરા અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૩૯ શ્રમણ ભગવાન મહાવીરને સંપૂર્ણ ઉત્તમ જ્ઞાન ને દર્શનને પામેલા એવા સાતસો કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૦ શ્રમણ ભગવાન મહાવીરને દેવ નહિ છતાં દેવની સમૃદ્ધિને પામેલા એવા સાત ક્રિયલબ્ધિવાળા શ્રમણોની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૧ શ્રમણ ભગવાન મહાવીરને અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં રહેનારા, મનવાળા, પૂરી પર્યાસિવાળા એવા પંચેન્દ્રિયપ્રાણીઓનાં મનના ભાવોને જાણે એવા સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૧૫૪ ૧૫૪ For Pemala U Dely Page #169 -------------------------------------------------------------------------- ________________ કે પાંચસે વિપુલમતિ જ્ઞાની શ્રમણાની ઉત્કૃષ્ટી સંપદા હતી. ૧૪૨ શ્રમણ ભગવાન મહાવીરને દેવ, મનુષ્ય ને અસુરોવાળી સભાઓમાં વાદ કરતાં પરાજય ન પામે એવા ચાર વાદીઓની એટલે શાસ્ત્રાર્થ કરનારાઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. - ૧૪૩ શ્રમણ ભગવાન મહાવીરના સાતસો શિષ્યો સિદ્ધ થયા યાવતું તેમનાં સર્વદુ:ખે છેદાઈ ગયાં-નિર્વાણને પામ્યા અને શ્રમણ ભગવાન મહાવીરની ચીદો શિષ્યાઓ સિદ્ધ થઈ–નિર્વાણ પામી. ૧૪૪ શ્રમણ ભગવાન મહાવીરને ભવિષ્યની ગતિમાં કલ્યાણ પામનારા, વર્તમાન રિસ્થતિમાં કલ્યાણ અનુભવનારા અને ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા આઠસે અનુત્તરીયપાતિક મુનિઓની ઉત્કૃષ્ટી સંપદા હતી. એટલે કે એમના એવા સાત મુનિઓ હતા કે જે અનુત્તર વિમાનમાં જનારા હતા. - ૧૮૫ શ્રમણ ભગવાન મહાવીરના સમયમાં મેક્ષે જનારા લોકોની બે પ્રકારની ભૂમિકા હતી. જેમકે યુગાન્ડક્તભૂમિકા અને પર્યાયાંતતભૂમિકા. યુગાન્ડક્તભૂમિકા એટલે જે લાકે અનુક્રમે મુક્તિ પામે એટલે કે ગુરુ મુક્તિ પામે એ પછી એને શિષ્ય મુક્તિ પામે પછી એને પ્રશિષ્ય મુક્તિ પામે એ રીતે જેઓ અનુક્રમે મુક્તિ પામ્યા કરે તેમની મેક્ષ પરત્વે યુગાન્તક્તભમિકા કહેવાય. અને પર્યાયાંતકૃતભૂમિકા , સં. ના. ૩. વિ. ખીરસાસુત્ર-૧૫૫ Formonaln y INM૧પપIYAWB Page #170 -------------------------------------------------------------------------- ________________ એટલે ભગવાન કેવળી થયા પછી જે લોકો મુક્તિ પામે તેમની મેક્ષ પરત્વે પર્યાયાંતકૃતભૂમિકા કહેવાય. ભગવાનથી ત્રીજા પુરૂષ સુધી યુગાન્તકૃતભૂમિકા હતી એટલે કે પહેલાં ભગવાન મોક્ષે ગયા પછી એમના કઈ શિષ્ય ક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયાં. આ યુગાન્તકૃતભૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કઈક મેક્ષે ગયે, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતો થયે અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો. ૧૮૬ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છઘરથ એવા મુનિ પર્યાયને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક ઓછો વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદરે કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાને પર્યાય પામીને એ રીતે કુલ તેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમનાં વેદનીય આયુષ્ય નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળને દુ:ષમ સુષમ નામને ચોથો આરો બહુ વીત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની મજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કે બીજું સાથે નહિ એ રીતે છ અંકનાં ભેજન અને પાનને ત્યાગ કરીને એટલે કે છઠ કરીને સં. ના. રૂ. વિ. બા૨સીસૂત્ર-૧૫૬ ૧૫૬ www.ancion FG Pembalut Us Only Page #171 -------------------------------------------------------------------------- ________________ * "Q 100 G સેં. ના. રૂ. વિ. They scaton બારસાસુત્ર-૧૫૭ સ્વાતિ નક્ષત્રનો યોગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કોઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનાને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા–જગતને છોડી ગયા, ઊર્ધ્વગતિએ ગયા અને એમનાં જન્મ જરા અને મરણનાં બંધના કપાઇ ગયાં. તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, તમામ કર્મોના એમણે નાશ કર્યો. તમામ સંતાપા વગરના થયા અને તેમનાં તમામ દુ: ખા હીણાં થઇ ગયાં એટલે નાશ પામી ગયાં. ૧૪૭ આજે તમામ દુ:ખા જેમનાં નાશ થઈ ગયાં છે, એવા સિદ્ધ બુદ્ધ યાવત શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાંને નવસ વર્ષ વીતી ગયાં, તે ઉપરાન્ત આ હજારમા વર્ષના એંશીમા વર્ષના વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૯૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસા વરસ ઉપરાન્ત હજારમા વર્ષના તાણમા વર્ષના કાળ ચાલે છે, એવા પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિર્વાણને નવસા તાણું-૯૯૭- વર્ષ થયાં કહેવાય. પુરુષાદાનીય અરહત પાસ ૧૪૮ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગેામાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. જેમકે; તે ૧ પાર્શ્વ For Personal & Private Use Dray TU ૧૫૩.y Page #172 -------------------------------------------------------------------------- ________________ 2219STROLLEREER C PSICER ચિત્ર ૧૧૭ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીના પૂર્વભવના પ્રસંગે સં. ના. રૂ. વિ. બરસાસૂત્ર-૧૫૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ સં. ના. 3. વિ. બારસાસ્ત્ર- ૧૫૯ ચિત્ર ૧૧૮ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીના પૂર્વભવના પ્રસંગે - જન્મ અને તેમનાં જીવનના મુખ્ય મુખ્ય પ્રસંગે Page #174 -------------------------------------------------------------------------- ________________ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨ વિશાખા નક્ષત્રમાં જનમ પામ્યા. ૩ વિશાખા નક્ષત્રમાં મુડ થઈને ઘરની બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪ વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વગરનું, સકલ, પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫ ભગવાન પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. ૧૯ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત, જે તે ગ્રીષ્મઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈિત્ર મહિનાને વેર દિઠ ને સમય આવ્યો તે ચૈત્ર વદ દિવ ચિથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ મર્યાદાવાળા પ્રાણુત નામના કલ્પ-સ્વર્ગમાંથી આયુષ મર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વ ભાગ અને પાછલો. ભાગ જોડાતા હતા એ સમયે–મધરાતે-વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ૧૫૦ પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. તે જેમકે, હું ચવીશ’ એમ તે જાણે છે, ઈત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શનના વર્ણનને લગતા તે જ પાઠ વડે કહેવું યાવત્ “માતાએ પોતાના સં. ના, રૂ, વિ, બારસાસૂત્ર-૧૬૦ ૧૬ Jan Education into FG Personal Day www. mom Page #175 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં પ્રવેશ કર્યો’ યાવતું “માતા સુખે સુખે તે ગર્ભ ધારણ કરે છે.’ . ૧૫૧ તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાને વે૦ દિવ ને સમય આવ્યો ત્યારે તે પોષ વે૦ દિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતને પૂર્વભાગ તથા પાછલે ભાગ જોડાતા હતા તે સમયે–મધરાતે-વિશાખા, નક્ષત્રને યોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્શ્વ નામના પુત્રને જનમ આપ્યો. અને જે રીતે પુરુષાદાનીય અરહંત પાર્શ્વ જનમ પામ્યા તે રાત ઘણુ દેવો અને દેવીઓ વડે યાવત્ ઊપર ઝળહળાટવાળી અથવા ઝગારા મારતી હોય તેવી થઈ હતી અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કોલાહલવાળી પણ થઈ હતી. બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ કહેવું. વિશેષમાં આ સ્થળે બધે “પાર્શ્વ ભગવાનનું નામ લઈને તે પાઠ વડે બધી હકીકત કહેવી યાવત ‘તેથી કરીને કુમારનું નામ ‘પાર્વી હો” ૧૫ર પુરૂષાદાનીય અરહંત પાર્શ્વ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા. ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક સં. ના. રૂ. વિ. an બારસંસૂિત્ર-૧૬૧ Fa Pumo ri Us Dely w eeray.org Page #176 -------------------------------------------------------------------------- ________________ | ચિત્ર ૧૨૦ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીનું વ્યવન કલ્યાણુક ખારસીસૂત્ર-૧૬૨ ચિત્ર ૧૧૯ પ્રભુ શ્રી પાર્શ્વનાથજી દેવવિમાનમાં Fat Penal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ હir સં. ના. રૂ. વિ. બારસાસુત્ર-૧૬૩ C. /// /// ચિત્ર ૧૨૧ ઉપ૨ : શ્રી પાર્શ્વનાથજી ચિત્ર ૧૨૨ ઉપર : શ્રી અશ્વસેન રાજ અને વીમાદેવી રાણી નીચે : કમઠના પંચાગ્નિ તુષારાણાવાવ નીક . . નીચે : કમડને પંચાગ્નિ ત૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ દેએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવતુ તેમને આ પ્રમાણે કહ્યું: - “હે નંદ ! તારો જય થાઓ, યે થાઓ, હે ભદ્ર ! તારે જય થાઓ જય થાઓ યાવતુ તે દેવે એ રીતે ‘જયજય’ શબ્દનો પ્રયોગ કરે છે.” ૧૫૩ પુરૂષાદાનીય અરહંત પાર્શ્વને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્શ્વ માનવદેહે ગૃહસ્થધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આગિક જ્ઞાન હતું ઈત્યાદિ તે બધું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું યાવતું દાયિકમાં –ભાગના હકદારોમાં–દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુને બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પોષ માસને વર દિપક્ષ આવ્યા અને તે પોષ માસના ૧૦ દિવ પક્ષની અગ્યારશને દિવસ આવ્યા ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવ, માન, અને અસુરોની મેટી સભા-મંડળી સાથે ઇત્યાદિ બધું યાવતું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે ‘પાર્શ્વનાથ ભગવાન વાણુરસી નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે આભરણ માળાઓ અને બીજા અલંકારોને સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૧૬૪ Penal ૧es, Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ दिन Vans સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૬૫ નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લાચ કરે છે, લેાચ કરીને પાણી વગરના અક્રમભક્ત કરવા સાથે તેમને વિશાખા નક્ષત્રના બેગ આવતાં એક દેવદૃષ્યને લઇને બીજા ત્રણસેં પુરુષો સાથે મુંડ થઇને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી. ૧૫૪ પુરુષાદાનીય અરહંત પાવૈં હમેશાં શરીર તરફના લક્ષ્યને વાસરાવેલ હતું. શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી એથી અનગાર દશામાં એમને જે કાઇ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગા દૈવી હોય, માનવીએ કરેલા હોય કે પશુપક્ષીઓ તરફથી થતા હોય. તે ત્રણે પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગાને એએ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આણ્યા વિના ખમે છે, ઉપસર્ગા તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એએ શરીરને બરાબર અચલ દઢ રાખીને એ ઉપસર્ગાને પાતા ઊપર આવવા દે છે. ૧૫૫ ત્યાર પછી તે પાર્શ્વ ભગવાન અનગાર થયા યાવત ઇર્યાસમિતિવાળા થયા અને તે રીતે આત્માને ભાવિત કરતાં કરતાં તેમને ત્ર્યાશી રાતદિવસ વીતી ગયાં અને જ્યારે તે એ રીતે આત્માને ભાવિત કરતાં કરતાં ચારાશીમા દિવસની વચ્ચે વર્તતા હતા ત્યારે જે તે ગ્રીષ્મૠતુના પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર માસના ૧૦ દિ॰ પક્ષ આવ્યા, તે ચૈત્ર માસની ૧૦ દિ॰ ચાથના પક્ષે દિવસને ચડતે For Pemonal & Private Use Only रंग दिवादान ENTR ૧૬૫ ele Page #180 -------------------------------------------------------------------------- ________________ સં, ના. ૩. વિ. બારસાસૂત્ર-૧૬૬ ચિત્ર ૧૨૩ ઉપર : કમઠને પચાગ્નિતપ નીચે : જલતા લાકડામાંથી સર્પને બચાવીને નમસ્કાર મહામંત્ર સંભળાવતાં શ્રીપાશ્વર કુમાર ૧૬૬ Jain Cucation Intema Page #181 -------------------------------------------------------------------------- ________________ It sit | કી ચિત્ર ૧૨૪ ઉપર : પ્રભુ શ્રી પાર્શ્વનાથજીને પંચમુષ્ટિ લેચ નીચે : પ્રભુ શ્રી પાર્શ્વનાથજી પાલખીમાં દિક્ષા લેવા જતાં ht - સં. ના. રૂ. વિ. આan બારસાસૂત્ર-૧૬૭ ચિત્ર ૧૨૫ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીને કમઠને ઉપસર્ગે Farmonal l y Page #182 -------------------------------------------------------------------------- ________________ પહોરે ધાતકિના વૃક્ષની નીચે તે પાર્શ્વ અનગાર પાણી વગરને છભક્ત રાખીને રહ્યા હતા. એ સમયે ધ્યાનમાં વર્તતા તેઓ રહેતા હતા ત્યારે વિશાખા નક્ષત્રને જોગ આવતાં તેમને અનંત, ઉત્તમોત્તમ એવું યાવતુ કેવલ ઉત્તમ જ્ઞાન તથા દર્શન ઉત્પન્ન થયું યાવતું તેઓ જાણતા અને જેતા વિહરે છે. ૧૫૬ પુરુષાદાનીય અરહત પાસને આઠ ગણ તથા આઠ ગણધર હતા, તે જેમકે; ૧ શુભ, ૨ અજજીસ-આર્યાસ, ૩ વસિષ્ઠ, ૪ બ્રહ્મચારી, ૫ સેમ, ૬ શ્રીધર, ૭ વીરભદ્ર અને ૮ જસ. - ૧૫૭ પુષાદાનીય અહિત પાસના સમુદાયમાં અજજદિષ્ણુ વગેરે સોળ હજાર સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા હતી. પુરુષાદાનીય અહિત પાસના સમુદાયમાં પુષ્કચૂલા વગેરે આડત્રીશ હજાર આર્થિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપદા હતી. ( પુરૂષાદાનીય અહિત પાસના સમુદાયમાં સુનંદ વગેરે એકલાખ ચોસઠ હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપદા હતી. - પુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સુનંદા વગેરે ત્રણ લાખ અને સત્યાવીશ હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપદા હતી. ચોક) સં. ના. રૂ. વિ. બારસાસુત્ર-૧૬૮ Jain Eation in Har P al Pal Use Only ૧૬i, as Page #183 -------------------------------------------------------------------------- ________________ પુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણું જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગને જાણનારા યાવત્ ચૌદપૂર્વીઓની સંપત હતી. પુરૂષાદાનીય અરહત પાસના સમુદાયમાં ચૌદસે અવધિજ્ઞાનીઓની સંપત હતી. પુરષાદાનીય અરહત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપત હતી. અગિયારસે વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છસે ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપત હતી. તેમના એક હજાર શ્રમણ સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આર્થિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપત હતી. તેમના સમુદાયમાં સાડાસાતસે વિપુલમતિઓની–વિપુલમતિજ્ઞાનવાળાઓની, ઇસેં વાદીઓની અને બારસે અનુત્તરૌપપાતિકની એટલે અનુત્તરવિમાનમાં જનારાએની સંપત હતી. ૧૫૮ પુરુષાદાનીય અરહત પાસના સમયમાં અંતકૃતિની ભૂમિ એટલે સર્વદુ:ખને અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું, તે જેમકે–એક તે યુગઅંતકૃતભૂમિ હતી અને બીજી પર્યાયઅંતક્તભૂમિ હતી. યાવતુ અરહત પાસેથી ચોથા યુગપુરૂષ સુધી જુગઅંતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરૂષ સુધી મુક્તિમાર્ગ વહેતા–ચાલુ હતો. અરહતુ પાસને કેવળી પર્યાય ત્રણ વરસને થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં ત્રણ વરસ સં. ના. ૩. વિ. બાર સીસૂત્ર-૧૬૯ an tion in Fat Porno Use Day f eitas a gr Page #184 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૨૭ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીનું' નિર્વાણુ સં. ની. રૂ. વિ. ખીરસાસૂત્ર-૧૭૦ ચિત્ર ૧૨૬ પ્રભુ શ્રી પાર્શ્વનાથજીનું સમવસરણ Jain Education Internal Ramonal Day Page #185 -------------------------------------------------------------------------- ________________ Ta s he . , g છે - SEX - ' '' ૧ | | કોઈ સ. ના. ૩. વિ. બીસીસૂત્ર—૧૭૧ ૧૬૧ ચિત્ર ૧૨૮ પુરિસાદાણી પ્રભુ શ્રી પાર્શ્વનાથજી For inal moti Una Comચિત્ર ૨૧૯ મહાપ્રાભાવિકા શ્રી પદ્માવતી દેવી www.n ary.com Page #186 -------------------------------------------------------------------------- ________________ થalીરી. વીત્યા પછી ગમે તે કેઈએ દુઃખને અંત કર્યો અર્થાત્ મુક્તિમાર્ગ વહેતો થયા, એ તેમની વેળાની પર્યાયાંતક્તભૂમિ હતી. - ૧૫૯ તે કાળે તે સમયે ત્રીશ વરસ સુધી ઘરવાસમાં રહીને. યાશી રાતદિવસ છદ્મથે પર્યાયને પામીને, પૂરેપૂરાં નહીં પણ થોડાં ઓછાં શિત્તર વરસ સુધી કેવળીપર્યાયને પામીને, પૂરેપૂરાં શિત્તર વરસ સુધી શ્રામગૃપર્યાયને પામીને એમ એકંદર સે વરસનું પિતાનું બધું આયુષ્ય પાળીને વેદનીયકર્મ આયુષ્યકર્મ નામકર્મ અને ગોત્રકર્મનો ક્ષય થયે આ દુષમસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જે તે વર્ષાઋતુને પ્રથમ માસ બીજો પક્ષ એટલે શ્રાવણમાસના શુકલપક્ષ આવ્યો ત્યારે તે શ્રાવણશુદ્ધની આઠમના પક્ષે સમેતશૈલના શિખર ઊપર પોતાના સહિત ત્રીશમા એવા અર્થાતુ બીજા તેત્રીશ પુરુષ અને પોતે ચોત્રીશમા એવા પુરૂષાદાનીય અહિત પાસ મહિના સુધી પાણી વગરના માસિકભક્તનું તપ તપ્યા. એ સમયે દિવસને ચડતે પહેરે વિશાખા નક્ષત્રને વેગ થતાં બન્ને હાથ લાંબા રહે એ રીતે ધ્યાનમાં વર્તતા તેઓ કાલગત થયા એટલે કાળધર્મને પામ્યા. વ્યતિક્રાંત થઈ ગયા યાવત્ સર્વદુ:ખોથી તદ્દન ટા થઇ ગયા. ૧૬૦ કાલધર્મને પામેલા યાવતુ સર્વદુ:ખાથી તદ્દન ટા થયેલા પુરુષાદાનીય અરહત પાસને થયાં બારસે વરસ વીતી ગયાં અને આ તેરમા વરસના ત્રીશમાં વરસને સમય જાય છે. સે, ના, રૂ. વિ. ખીરસોસૂત્ર-૧૭૨ in d ie FG Pemala U De ૧૨ara | Page #187 -------------------------------------------------------------------------- ________________ અરહત અરિષ્ટનેમિયા ૧૬૧ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે; અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ઈત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા. ૧૬ર તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુને ચોથો માસ, સાતમે પક્ષ અને કાર્તિક મહિનાને વ૦ દિવ ને સમય આવ્યો ત્યારે તે કાર્તિક ૧૦ દિવ બારશના પક્ષમાં બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભારજા શિવાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગા થતા હતા એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રને જોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઈત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું. ૧૬૩ તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ અને સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૧૭૩ I 1 ષ Para Use Only Main Education International Page #188 -------------------------------------------------------------------------- ________________ કે ની વાત ચિત્ર ૧૩૦ શ્રી નેમિનાથજીનાં પૂર્વભવનાં પ્રસંગે સં. ના. રૂ. વિ. ne બારસોસૂિત્ર-૧૭૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ जारसा सूत्र - १७४ सं.ना. ३. वि. આરસાસ્ત્ર-૧૭૫ Jain Education घरदरिद्रनगरमा धम्मा अनास्था दाइ वसनाव दाणेदायारी सुवामा पांण्टरम मह मावणारा श हादसा परिक्षागना कामा। ચિત્ર ૧૩૧ પ્રભુ શ્રીનેમિનાથજીના જનમ અને તેમનાં મુખ્યમુખ્ય પ્રસંગા For Pemonal & Private Use Only १७४ निःजम R www.janelibrary.org ૧૭૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણમાહનાના શુદ્ધ પક્ષ આવ્યા તે સમયે તે શ્રાવણશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા. યાવતું મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જનમ આપ્યું. જનમની હકીકતમાં પિતા તરીકે ‘સમદ્રવિજય”ના પાઠ સાથે યાવતુ આ કુમારનું નામ ‘અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું. ૧૬૪ અરહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તેઓ ત્રણસેં વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા. ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું યાવતું ‘ભાગના હકદારોમાં દાનને વહેંચી આપીને ત્યાં સુધી. - જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણને શુદ્ધ પક્ષ આવ્યો અને તે શ્રાવણ શુદ્ધની છના પક્ષે દિવસને ચડતે પહોરે જેમની વાટની પાછળ પાછળ દેવ માન અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને યાવત દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ રેવતક નામનું ઉદ્યાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકા–પાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પોતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારોને નીચે મૂકે છે, 2001 સં. ના. રૂ. વિ. an Ease બારસસૂત્ર-૧૭૬ Farmonal Usuly www. rary om Page #191 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. આરસાસૂત્ર–૧૭૭ નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુકિ લાચ કરે છે, લાચ કરીને પાણી વગરના છભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રના બેગ આવતાં એક દેવદૃષ્ય લઈને બીજા હજારો પુરુષોની સાથે મુંડ થઈ ને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારી. ૧૬૫ અરહત અરિષ્ટનેમિએ ચાપન રાતવિસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છેાડી દીધેલ હતી ઇત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે યાવતુ અરહત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમા રાતિદવસ આવી પહોંચ્યા. જ્યારે તે એ રીતે પંચાવનમા રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુના ત્રીજો માસ, પાંચમા પક્ષ એટલે આસો માસના ૧૦ દિ પક્ષ અને તે આસા વ॰ દિ પુત્તરમીના—અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજ્જિતશૈલ શિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અક્રમભક્તનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રના યોગ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું યાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તે સમરત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયાને જાણતા દેખતા વિહરે છે. ૧૬૬ અરહત અરિષ્ટનેમિને અઢાર ગણા અને અઢાર ગણધરો હતા. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણાની ઉત્કૃષ્ટ For Personal & Private Use Dray G ૧૭૭ www.dimaatry aff Page #192 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૩૨ પ્રભુ શ્રીનેમિનાથજીનું યવન ચિત્ર ૧૩૩ પ્રભુ શ્રીનેમિનાથ જીના જનમ સં. ના. ૩. વિ. બારસાસૂત્ર–૧૭૮ in E cation International FG Penal Use Day Page #193 -------------------------------------------------------------------------- ________________ HTTLE ચિત્ર ૧૩૪ શ્રીનેમિનાથજીની જાન સં. ની. રૂ. વિ. રા_man iારસોસૂત્ર-૧૭૯ For Personal Pl ay ૧૭e Page #194 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. શાળ અરસસૂત્ર-૧૮૦ ચિત્ર ૧૩૫ શ્રીનેમિનાથ પશુઓને પિકાર સાંભળીને સારથી પાસે રથ પાછો વળાવે છે. ચિત્ર ૧૩૬ શ્રીનેમિકુમાર દીક્ષા લેવા જય છે. 5 . Fa Peronals Use જ પડી ૧૮૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રમણુસંપત હતી. ' અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં આયક્ષિણી વગેરે ચાળીશ હજાર આર્થિકાએની ઉત્કૃષ્ટ આયિંકાસંપત હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં નંદ વગેરે એકલાખ અને ઓગણશિત્તર હજાર શ્રમણોપાસકેની ઉત્કૃષ્ટ શ્રમણોપાસકસંપત હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં મહાસુવ્રતા વગેરે ત્રણલાખ અને છત્રીશ હજાર શ્રમણાસિકાઓની ઉત્કૃષ્ટ શ્રમણોપાસિકાસંપત હતી. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં જિન નહીં પણ જિનની સમાન તથા સર્વ અક્ષરના સંયોગોને બરાબર જાણનારા એવા યાવત, ચારસેં ચૌદપૂર્વીઓની સંપત હતી. એ જ રીતે પંદરસેં અવધિજ્ઞાનવાળાઓની. પંદરસે કેવળજ્ઞાનવાળાઓની, પંદરસેં ક્રિયલબ્ધિવાળાઓની, એક હજાર વિપુલમતિજ્ઞાનવાળાઓની, આઠમેં વાદીઓની અને સોળસેં અનુત્તરપપાતિકનીસંપત હતી. તેમના શ્રમણું સમુદાયમાં પંદરસેં શ્રમણ સિદ્ધ થયા અને ત્રણ હજાર શ્રમણીએ સિદ્ધ થઈ અર્થાત્ સિદ્ધોની તેમની એટલી સંપત હતી. ૧૬૭ અરહત અરિષ્ટનેમિના સમયમાં અંતકૃતની એટલે નિર્વાણ પામનારાએની ભૂમિ બે પ્રકારની હતી, તે જેમકે; યુગઅંતક્તભૂમિ અને પર્યાયઅંતતભૂમિ. સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૧૮૧ ૧૮૧ in Education n ational Foamnar Use Day Page #196 -------------------------------------------------------------------------- ________________ યાવત્ અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરષ સુધી નિર્વાણુનો માર્ગ ચાલુ હત–એ તેમની યુગઅંતક્તભૂમિ હતી. અહત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયે બે વર્ષ વીત્યાં પછી ગમે તે કોઈએ દુ:ખનો અંત કર્યો અર્થાત તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણને માર્ગ ચાલુ થયે. - ૧૬૮ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ ત્રણસે' વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચપન રાતદિવસ છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં–થોડાં ઓછાં સાત વરસ સુધી કેવળિની દશામાં રહ્યા-એમ એકંદર તેઓ પૂરેપૂરાં સાતસે વરસ સુધી શ્રામગૃપર્યાયને પામીને અને સરવાળે તેઓ પોતાનું એક હજાર વરસસુધીનું સર્વ આયુષ્ય પામીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદ્દન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુ:ષમાસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી જ્યારે જે તે ગ્રીષ્મસ્તુનો ચોથે માસ આઠમે પક્ષ એટલે અષાડ શુડ દિ૦ નો પક્ષ આવ્યા ત્યારે તે અષાડશુદ્ધની આઠમના પક્ષે ઉજતશૈલ શિખર ઊપર તેમણે બીજા પાંચસેને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રને જોગ થતાં રાતને પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતા હતા તે સમયેમધરાતે નિષદ્યામાં રહેલા અર્થાતુ બેઠાબેઠા અહિત અરિષ્ટનેમિ કાલગત થયા યાવતું સર્વ દુ:ખાથી તદ્દન છૂટા થયા. સં. ના. ૩. વિ બોરસાસૂત્ર-૧૮૨ ૧૮૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ અરહત અરિષ્ટનેમિને કાલરાત થયાને યાવતું સર્વદુ:ખાથી તદ્દન છટા થયાંને ચોરાશી હજાર વરસ વીતી ગયાં અને તે ઊપર પંચાશીમાં હજાર વરસનાં નવસે વરસ પણ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે અથતું અહિત અરિષ્ટનેમિને કાલગત થયાંને ચોરાશી હજાર નવસેને એંશી વરસ વીતી ગયા. ૧૭૦ અહત નમિને કાલગત થયાંને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાને પાંચલાખ ચોરાશી હજાર નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે. ૧૭૧ અહિત મુનિસુવ્રતને યાવતુ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને અગીયારલાખ રાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં. હવે તે ઊપર દસમા સૈકાને આ એંશીમા વરસને સમય ચાલે છે. ૧૭૨ અહત મલિને યાવતું સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને પાંસઠ લાખ ચોરાશી હજાર અને નવસે વરસ વીતી ગયાં, હવે તે ઊપર દસમા સૈકાને આ અંશીમાં વરસને સમય ચાલે છે. ૧૭૩ અરહત અને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને એક હજાર ક્રોડ વરસ વીતી ગયાં, બાકી બધું શ્રીમદ્ધિ વિશે જેમ કહ્યું છે તેમ જાણવું અને તે આ { [14]. સં. ના, રૂ. વિ. નદાન બારિસસૂત્ર-૧૮૩ Hama Una Caly ૧ ૩ww Initil IIT/IIT) Page #198 -------------------------------------------------------------------------- ________________ || સં. ના. રૂ. વિ. બાસાત્ર-૧૮૪ પ્રમાણે કહ્યું છે: અરહત અરના નિર્વાગમન પછી એક હજાર ક્રોડ વરસે શ્રીમલ્ટિનાથ અરહતનું નિર્વાણુ અને અરહત મલ્ટિના નિર્વાણ પછી પાંસઠ લાખ ચોરાશી હજાર વરસ વીતી ગયાં પછી તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં બાદ હવે તે ઊપર આ દસમા સૈકાના એશીમા વરસના સમય ચાલે છે. એ જ પ્રમાણે આગળ ઊપર શ્રેયાંસનાથની હકીકત આવે ત્યાં સુધી દેખવું એટલે ત્યાં સુધી સમજવું. ૧૭૪ અરહત કુંથુને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને એક પલ્યાપમના ચોથા ભાગ જેટલા સમય વીતી ગયા ત્યારબાદ પાંસઠ લાખ વરસ વીત્ય ઇત્યાદિ બધું જેમ શ્રીમદ્ઘિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૫ અરહત શાંતિને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટાં થયાંને ચાર ભાગ કમ એક પલ્યોપમ એટલે અડધું પલ્યોપમ જેટલા સમય વીતી ગયા ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્ય ઇત્યાદિ બધું જેમ શ્રીમલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. ૧૭૬ અરહત ધર્મને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને ત્રણ સાગરોપમ જેટલા સમય વીતી ગયા ત્યાર ખાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. For Personal & Private Use Only ૧૮૪ www.janelibrary.org Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ અરહત અનંતને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. - ૧૭૮ અરહત વિમલને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને સેળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૭૯ અરહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને છંતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયા અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૦ અરહત શ્રેયાંસને યાવત્ સર્વદુ:ખેથી તદન છૂટા થયાને એક સાગરામ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મદ્ધિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૧ અરહત શીતળને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન ટા થયાંને બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવસે વરસ વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એંશીમા વરસને સમય ચાલે છે. સં, ના. રૂ. વિ. અરસાસૂત્ર-૧૮૫ in an inte For Use Oy Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮ર અરહત સુવિધિને યાવતું સર્વદુ:ખાથી તદ્દન રહિત થયાને દસ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે. તેમ જાણવું, તે આ પ્રમાણે છે. અર્થાતુ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવર્સે વરસ વીતી ગયા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. - ૧૮૩ અરહત ચંદ્રપ્રભુને યાવતું સર્વદુ:ખેથી તદ્ન છૂટા થયાને એક સો ક્રીડ સાગરોપમ એટલે સમય પસાર થઈ ગયા. બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાતુ એ સે ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. ૧૮૪ અરહત સુપાર્શ્વને યાવત્ સર્વદુ:ખથી તદ્દન હીણા થયાને એક હજાર કેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત એ એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે સં. ની. રૂ. વિ. બારસાસ્ત્ર- ૧૮૬ Farmonal Day કે આ Page #201 -------------------------------------------------------------------------- ________________ મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધુ ઊપર પ્રમાણે જણવું. ૧૮૫ અરહંત પદ્મપ્રભુને યાવત સર્વદુ:ખથી તદ્દન હીણ થયાને દસ હજાર કોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો. બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત એ દશ હજાર ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર પ્રમાણે જાણવું. ૧૮૬ અરહત સુમતિને યાવત સર્વ દુ:ખાથી તદ્દન હીણ થયાને એક લાખ ક્રીડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે. બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત્ તે એક લાખ કેડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. - ૧૮૭ અરહત અભિનંદનને યાવત્ સર્વદુ:ખથી તદ્દન હીણા થયાને દસ લાખ કેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાત તે દસ લાખ ક્રોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિવાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. 1092051a 'પપ021])) સં. ના. રૂ. વિ. વાળા બારસાસ્ત્ર-૧૮૭ Farmonal Une Dry ૧૮ Page #202 -------------------------------------------------------------------------- ________________ - 2 રણકા ૧૮૮ અરહત સંભવને યાવત સર્વદુ:ખથી હીણા થયાને વીશ લાખ ક્રેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે; અથોત એ વીશ લાખ કેડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. અહત અજિતને યાવત્ સર્વદુ:ખાથી હીણો થયાંને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અથતુ એ પચાસ લાખ કોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. શ્રીકોશલિક અહિત ઋષભદેવ ૧૯૦ તે કાલે તે સમયે કૌશલિક એટલે કેશલા-અધ્યા–નગરીમાં થયેલા અહિત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા, અને પાંચમાં અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમના જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને જીવનના પાંચમાં પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે; કૌશલિક અરહત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સં. ના. રૂ, વિ. are બીરસીસૂત્ર-૧૮૮ Fatal Day www, 16 Gwy.gr Page #203 -------------------------------------------------------------------------- ________________ [ આવી 20નારાયણ ૧૯૧ તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુને ચોથો માસ, સાતમે પક્ષ એટલે અષાડમાસના વ૦ દિવ પક્ષ આવ્યા ત્યારે તે અષાડ વ4 દિવ ચેાથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં યાવતું – તરત જ ચવીને અહીં જ જમ્બુદ્વીપ, નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઈક્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભારજા મ દેવીની કક્ષિમાં રાતના પૂર્વભાગ અને પાછો ભાગ જોડાતા હતા એ સમયે–મધરાતે—ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ૧૯૨ અને કૌશલિક અરહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. તે જેમકે; હું ચવીશ’ એમ તે જાણે છે, ઈત્યાદિ બધુ આગળ શ્રી મહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત “માતા સ્વમ જુએ છે' ત્યાં સુધી. તે સ્વમો આ પ્રમાણે છે: ગજ, વૃષભ” ઇત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે” એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થંકરની માતાએ પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે” એમ સમજવું. પછી સ્વપ્નની હકીકત ભાર્યા મરદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વપ્નોના ફળ બતાવનારા સ્વપ્નપાઠકે નથી એટલે એ સ્વપ્નાના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે. દ્રઢ EIES સ, ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૮૯ For moal Us - ૧etary on Page #204 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૩૭ પ્રભુ શ્રી ઋષભદેવનાં પૂર્વભવનાં પ્રસંગો સં. ના. ૩. વિ. બોરસાસૂત્ર-૧૯૦ ૧૯૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ अ सं. ना. ३. वि. બારસોત્ર-૧૯૧ lain Educati D कालिमाट कार शलाकास स्काविनबज हमी परको ग्रह हमारा दि रिकाएं जागो आयातीवाद साथ उमा ચિત્ર ૧૩૮ પ્રભુ શ્રીઋષભદેવના જનમ અને તેએશ્રીનાં મુખ્ય મુખ્ય જીવન પ્રસંગો For Personal & Private Use Dely www.jamesbrary.org ૧૯૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ | 0 ૧૯૩ તે કાલે તે સમયે જે તે ગ્રીષ્મ ઋતુને પ્રથમ માસ, પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસને વે૦ દિવ પક્ષ આવ્યા ત્યારે તે ચૈત્ર ૧૦ દિવ આઠમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તે ઊપર સાડા સાત રાત દિવસ વીતી ગયા પછી થાવત આષાઢા નક્ષત્રને જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક કૌશલિક અરહંત ઋષભ નામના પુત્રને જન્મ આપ્યું. - અહીં પૂર્વે કહ્યા પ્રમાણે જન્મસંબંધી બધી તે જ હકીકત કહેવી, યાવતું ‘દેવ અને દેવીઓએ આવીને વસુધારાઓ વરસાવી’ ત્યાંસુધી. બાકી બધું તે જ પ્રમાણે સમજવું. વિશેષમાં ‘જેલખાનાં ખાલી કરાવી નાખવાં.’ ‘તેલ માપ વધારી દેવાં’ ‘દાણ લેવું છોડી દેવું ઈત્યાદિ જે કુલમર્યાદાઓ આગળ બતાવી છે તે અહીં ન સમજવી તથા ‘યૂપે ઊંચા કરાવ્યા એટલે ચૂપે લેવરાવી લીધા’ એ પણ અહીં ન કહેવું, એ સિવાય બધું પૂર્વ પ્રમાણે કહેવું. - ૧૯૪ કીશલિક અહત ઋષભ, તેમનાં પાંચ નામે આ પ્રમાણે કહેવામાં આવે છે : તે જેમકે; ૧ ‘ઋષભ’ એ પ્રમાણે, ૨ ‘પ્રથમ રાજા’ એ પ્રમાણે, ૩ અથવા પ્રથમ ભિક્ષાચર’ એ પ્રમાણે, ૪ ‘પ્રથમ જિન’ એ પ્રમાણે, ૫ અથવા ‘પ્રથમ તીર્થકર’ એ પ્રમાણે. ૧૯૫ કીશલિક અરહત ઋષભ દક્ષ હતા. દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા, ઉત્તમરૂપવાળા, માણે, ર જ નામ જાણે, ક DEER | સં. ના. ૩. વિ. બીરસાસૂત્ર-૧૯૨ ૧૯૨ Jain Education in t onal FG Permal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. બાસાસ્ત્ર-૧૯૩ ચિત્ર ૧૩૯ પ્રભુ શ્રીઋષભદેવ For Personal & Private Use Day ચિત્ર ૧૪૦ પ્રભુ શ્રીઋષભદેવનું ચ્યવન કલ્યાણક ૧૯૩ www.janbrary.org Page #208 -------------------------------------------------------------------------- ________________ NEULEEEEEEE ચિત્ર ૧૪૨ શ્રી ઋષભને રાજ્યાભિષેક સં. ના. રૂ, વિ. બાર સાસૂત્ર-૧૯૪ ચિત્ર ૧૪૧ ઉપર : શ્રી ઋષભ પ્રજાપતિ તરીકે નીચે : શ્રી ઋષભને રાજ્યાભિષેક Jain Education n ational Homola Page #209 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર-૧૫ AAPન हमे ચિત્ર ૧૪૩ શ્રીઋષભ પ્રભુના પંચમુષ્ટિક લાચ For Personal & Povate Use Dry ચિત્ર ૧૪૪ શ્રીભરતચક્રવર્તિ અને શ્રીબાહુબલિજી વચ્ચેનું દ્વંદ્વયુદ્ધ ૧૯૫ www.janesbrary.org Page #210 -------------------------------------------------------------------------- ________________ अयाका धाड DIY સં. ના. રૂ. વિ. ખારસાસૂત્ર-૧૯૬ સર્વગુણાથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે વીશ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસમાં વસ્યા, ત્યાર પછી તેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્યવાસમાં વસ્યા એટલે રાજ ચલાવ્યું અને તેસઠ લાખ પૂર્વ વરસ જેટલા સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનતની એટલે પક્ષીઓના અવાજે ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહેાંતેર કળા, સ્ત્રીઓના ચેાસઠ ગુણા અને સા શિલ્પો એ ત્રણે વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં—શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સેા રાજ્યામાં સે પુત્રોના અભિષેક કરી દીધો. ત્યાર પછી વળી, જેમના કહેવાના આચાર છે એવા લાકાંતિક દેવોએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણીવડે તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છેયાવત્ ‘ભાગદારોને દાન વહેંચી આપીને' ત્યાંસુધી. પછી જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસના ૧૦ દિ॰ પક્ષ જ્યારે આવ્યા ત્યારે તે ચૈત્ર ૧૦ દિ॰ આઠમના પક્ષમાં દિવસના પાછલા પહોરે જેમની વાટની પાછળ દેવા મનુષ્યા અને અસુરોની માટી મંડળી ચાલી રહી છે એવા કૌલિક અરહત ઋષભ સુદર્શના નામની શિબિકામાં બેસીને યાવત્ વિનીતા રાજધાની વાવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશોકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશોકના ઉત્તમ ઝાડની For Personal & Private Use Only शाकाहारी माझ्य ૧૯૬ www.jamesbrary.org Page #211 -------------------------------------------------------------------------- ________________ श्रध्याकवारी छाताज्य સ. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૯૭ નીચે શિબિકાને ઊભી રખાવે છે ત્યાદિ ધુ આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવત્ પોતે જ ચાર મુષ્ટિ લાચ કરે છે” ત્યાંસુધી. તે સમયે તેમણે પાણી વગરના છઠ્ઠુ ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રના બેગ થતાં ઉગ્રવંશના, ભાગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિય વંશના ચાર હજાર પુરુષો સાથે તેમણે એક દેવદૂષ્ય લને મુંડ થઇને ઘરવાસમાંથી નીકળી અને અનગાર દશાને ભિક્ષદશાને સ્વીકારી. ૧૯૬ કૌલિક અરહત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પોતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી. એ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હજાર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હેમંત ઋતુના ચાથા માસ, સાતમો પક્ષ એટલે ફાગણ માસના વ૦ દિ પક્ષ આવ્યો ત્યારે તે ફાગણ વ॰ દિ- અગીયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રના બેંગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું યાવત્ હવે તેએ બધું જાણતા વિહરે છે. ૧૯૭ કૌશલક અરહત ઋષભને ચારાશી ગણો અને ચારાશી ગણધરો હતા. કૌલિક અરહત ઋષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર For Pimonial & Private Use Dy शकाऊ 裝獎 ૧૯૭ www.janesbrary.org Page #212 -------------------------------------------------------------------------- ________________ વાત એ છે સં. ના. ૩. વિ. Jain LA બારસાસૂત્ર-૧૯૮ ચિત્ર ૧૪૫ શ્રી ઋષભદેવને વક્સીતપનું પોરાણું કરાવતા શ્રી શ્રેયાંસકુમાર ચિત્ર ૧૪૬ શ્રીધર્મચક્રતીર્થની સ્થાપના કસ્તા શ્રીભરતચક્રવર્તિ Female Day ' Page #213 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૪૮ કાત્સર્ગમુદ્રામાં શ્રીબાહુબલિજી Jain enti સં, ના, રૂ. વિ. બારસસૂત્ર-૧૯૯ ચિત્ર ૧૪૭ આરીસાભવનમાં શ્રીભરતચક્રવર્તિ રાખne use Exty ૧૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ 1 . હુ 02-1'' મા ચિત્ર ૧૫૦ પ્રભુ શ્રી ઋષભદેવનું નિર્વાણ અષ્ટાપદ પર્વત ઉપર ચિત્ર ૧૪૯ પ્રભુ શ્રીઋષભદેવનું નિર્વાણ in Education સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૨૦૦ Par P al Use C NET ૨00 Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાણા यायाम PિM શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણુસંપત હતી. કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આયિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપત હતી. કોશલિક અહત ઋષભના સમુદાયમાં સિજજંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંત હતી. કીશલિક અહત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચેપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કટ સંપત હતી. કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચૌદપૂર્વધરોની ઉત્કટ સંપત હતી. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપત હતી. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં વીશ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાનિ સંપત હતી. કૌશલિક અહત ૪ષભના સમુદાયમાં વીશ હજાર અને છર્સે ક્રિયલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી. સં. ના. રૂ, વિ. | ખાસીસૂત્ર-૨૦૧ F inal Usu Daily www. i yom ૨૦૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ renga કોશલિક અરહત ઋષભના સમુદાયમાં અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંશી પંચંદ્રિયના મનભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેને પચાસ એટલી ઉત્કૃષ્ટ સંપત હતી. - કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ વાદિ સંપત હતી. કૌશલિક અહિત અષભના સમુદાયમાં તેમના વીશ હજાર અંતેવાસીઓશિષ્ય-સિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્થિકા અંતેવાસિનીઓ સિદ્ધ થઈ. - કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાવીશ હજાર અને નવસે કલ્યાણગતિવાળા યાવતું ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરીપપાતિકની–અનુત્તરવિમાનમાં જનારાઓની–ઉકૃષ્ટ સંપત હતી. - ૧૯૮ કાશલિક અહત ઋષભને બે પ્રકારની અંતઃભૂમિ હતી. તે જેમકે, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષો સુધી મોક્ષ માર્ગ વહેતા હતા–એ તેમની યુગાંતક્તભૂમિ. શ્રી ઋષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહુર્ત પછી મેક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રી ઋષભને કેવળિપર્યાય અંતર્મુર્તન થતાં જ કોઈએ સર્વદુ:ખને અંત કર્યો-નિર્વાણ મેળવ્યું. તેમની પર્યાયાંતકૃતભૂમિ. સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર- ૨૦૨ ૨૨ Famous Page #217 -------------------------------------------------------------------------- ________________ Rછી ૨રી, ૧૯ તે કાલે તે સમયે કૌશલિક અરહંત ઋષભ વીસ લાખ પૂર્વ વરસ સુધી કુમારવાસે વયા, ત્રેસઠ લાખ પૂર્વ વરસ સુધી રાજ્ય કરનાર તરીકે રાજ્યવાસે વસ્યા, વ્યાશી લાખ પૂર્વ વરસ સુધી ઘરવાસે વસ્યાં, એક હજાર વરસ સુધી છઘર પર્યાયને પામ્યા, એક લાખ પૂર્વ વરસમાં એક હજાર પૂર્વ એાછાં—એટલા સમય સુધી કેવલિપર્યાયને પામ્યા અને એ રીતે પૂરેપૂરાં એક લાખ પૂર્વ વરસ સુધી શ્રમણુપર્યાયને પામ્યા. એ રીતે એકંદર પોતાનું રાશી લાખ પૂર્વનું પૂરેપૂરું બધું આયુષ્ય ' પાળીને, વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ ક્ષીણ થતાં આ સુષમદુ:ષમા નામની અવસર્પિણીને ઘણો સમય વીતી જતાં અને હવે તે અવસર્પિણીના માત્ર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાકી રહેતાં બરાબર એ સમયે જે તે હેમંત ઋતુને ત્રીજો માસ, પાંચમે પક્ષ એટલે માધ માસને ૨૦ દિવ પક્ષ આવ્યું ત્યારે તે માધ વ૦ દિવ તેરશના પક્ષમાં અષ્ટાપદ પર્વતના શિખર ઉપર શ્રી ઋષભ અરહત બીજા ચાદ હજાર અનગારો સાથે પાણી વગરના ચઉદસમ ભક્તનું તપ તપતાં અને એ વેળાએ અભિજિત નક્ષત્રને જોગ થતાં દિવસના ચડતે પહોરે પર્ઘકાસનમાં રહેલા કાલગત થયા યાવતું સર્વદુઃખેથી તદ્દન હીણ થયા-નિર્વાણ પામ્યા. ૨૦૦ કૌશલિક અરહત ઋષભનું નિર્વાણ થયે યાવતું તેમને સર્વદુ:ખાથી તદ્દન હીણા થયાંને ત્રણ વરસ અને સાડા આઠ માસ વીતી ગયા. ત્યાર પછી પણ સં. ના. ૩. વિ. બારસાસ્ત્ર- ૨૦૩ Pamona Poly .om www હ૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ Tea બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કટોકટી સાગરામ જેટલો સમય વીતી ગયા, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા. ત્યાર પછી પણ નવસે વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સૈકાના એંશીમા વરસને આ સમય જાય છે. સ્થવિરોની પરંપરા ૨૦૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગીયાર ગણધરો હતા. ૨૦૨ પ્રક-તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા?’ ઉ૦-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મેટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગેત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગોતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના ગામગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, જે ભારદ્ધાજગોત્રી વિર આર્યવ્યકતે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિશાનગોત્રી સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ટગોત્રી શર! સં. ના, રૂ. વિ. બારસીસૂત્ર-૨૦૪ ainc tion in For mor e Day www guy, RTI Page #219 -------------------------------------------------------------------------- ________________ कात्रपु प्रादिकार સં. ના. રૂ. વિ. hain suc∞બીરસાસૂત્ર-૨૦૧ સ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે, ૭ કાશ્યપગેાત્રી સ્થવિર મારિઅપુત્રે સાડા ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે, ૮ ગૈતમગાત્રી વિર અપિત અને હારિતાયનગોત્રી સ્થવિર અચલભાતાએ બન્ને રવિરોએ પ્રત્યેકે ત્રણસે ત્રણસે' શ્રમણેાને વાચના આપેલી છે, ૯ કોડિનગોત્રી સ્થવિર આર્ય મેઇજ્જ અને થિવર પ્રભાસ–એ બન્ને વિરોએ ત્રણસે ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે; તો તે હેતુથી હે આર્યો! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણા અને અગીયાર ગણધરો હતા. ૨૦૩ શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયારું ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા, ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા ચાવતા સર્વદુ:ખાથી રહિત થયા. મહાવીર સિદ્ધિ ગયા પછી સ્થવિર ઇન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બન્ને વિરો પરિનિર્વાણ પામ્યા. ૨૦૪ જે આ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે–વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારનાં સંતાનો છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો અપત્ય વિનાના એટલે શિષ્યસંતાન વિનાના વ્યુચ્છેદ પામ્યા છે. For Personal & Private Use Only एकाद लापादाइए www.janetbrary.org ૨૦૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૫૧ પ્રભુ મહાવીરના નવ ગણો ચિત્ર ૧૫૨ પ્રભુ મહાવીર અને અગિયાર ગણધર સં. નો. ૩. વિ. .ain Educationબોરસાસૂત્ર-૨૦૬ Farmonal. Une Day - ૨૦% an org Page #221 -------------------------------------------------------------------------- ________________ રે ર % 09/ AD, ચિત્ર ૧૫૩ સ્થવિર આર્ય ઈંદ્રભૂતિ ચિત્ર ૧૫૪ સ્થવિર આર્ય સુધર્મા સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૨ ૦૭ Pamona Une Day www.i brary.com Page #222 -------------------------------------------------------------------------- ________________ uિીert ૨૦૫ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રી હતા. કાશ્યપગેત્રી શ્રમણ ભગવાન મહાવીરને અગ્નિશાયત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય હતા. અગ્નિશાનગેત્રી સ્થવિર આર્ય સુધર્માને કાશ્યપગેત્રી સ્થવિર આર્ય જંબુ નામે અંતેવાસી હતા. કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુને કાત્યાયનગેત્રી સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા. - કાત્યાયનગેત્રી સ્થવિર આર્ય પ્રભવને વાગોત્રી સ્થવિર આર્ય સિજર્જભવ નામે અંતેવાસી હતા. આર્ય સિર્જભવ મનકના પિતા હતા. મનકના પિતા અને વાત્સ્યગેત્રી સ્થવિર આર્ય સિજર્જભવને તંગિયાયનગેત્રી સ્થવિર જસભઃ નામે અંતેવાસી હતા. ૨૦૬ આર્ય જસભદ્રથી આગળની સ્થવિરાવલિ સંક્ષિપ્ત વાચના દ્વારા આ પ્રમાણે કહેલી છે : તે જેમકે, તંગિયાયનોત્રી રવિર આર્ય જસભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા: એક મારગોત્રના આર્યસંભૂતિવિજય રથવિર અને બીજા પ્રાચીનગેત્રના આર્યભદ્રબાહુ સ્થવિર. માદરગેત્રી સ્થવિર આર્યસંભૂતિવિજયને ગૌતમગાત્રી આર્યસ્થૂલભદ્ર નામે અંતેવાસી હતા. IFE Sણી સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૦૮ in Education internal Hama ૨૮ Une Day Page #223 -------------------------------------------------------------------------- ________________ ગામગાત્રી સ્થવિર આર્યસ્થૂલભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા : એક એલાગેત્રી સ્થવિર આર્ય મહાગિરિ અને બીજ વાસિષ્ટગેત્રી રવિર આર્યસહસ્તી. વાસિગોત્રી સ્થવિર આર્યસહતિને બે સ્થવિરો અંતેવાસી હતા : એક સુથિત સ્થવિર અને બીજા સુપ્પડિબુદ્ધ વિર. એ બન્ને કેડિયાકંદક કહેવાતા અને એ બન્ને વગ્યા ગોત્રના હતા. કોડિયકાÉદક તરીકે પ્રખ્યાત થયેલા અને વડ્યાવચ્ચગેત્રી સુસ્થિત અને સુપડિબુદ્ધ વિરને કૌશિકોત્રી આર્યઇદ્રદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા. કૌશિકગાત્રી આર્યદિન્ન સ્થવિરને ગૌતમગેત્રી સ્થવિર આર્યદિન્ત નામે અંતેવાસી હતા. ગૌતમગાત્રી સ્થવિર આર્યદિન્તને કૌશિકોત્રી આર્યસિંહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આર્યસિંહગિરિને જાતિ મરણુજ્ઞાન થયું હતું. જાતિર મરણુજ્ઞાનને પામેલા અને કોશિકગેત્રી આર્યસિંહગિરિ સ્થવિરને ગતમગેત્રી આર્યજા નામે સ્થવિર અંતેવાસી હતા. ગૌતમગોત્રી રવિર આર્યજાને ઉક્રોસિયગોત્રી આર્યવાસેન નામે સ્થવિર અંતેવાસી હતા. સં. ના. રૂં. વિ. lain toucationબોરસસૂત્ર-૨ ૦૯ Farmonal Private Us Dely ૨૦૦ya Page #224 -------------------------------------------------------------------------- ________________ ) fી ને ઉપદેશ આપતાં ચિત્ર ૧૫૬ જંબુકુમારની છ પનીએ , સં, ના. ૩. વિ. ચિત્ર ૧૫૫ જંબુ કુમાર, પત્ની બીરસાસૂત્ર-૨૧૦ ૨૧૮ Jain Education in t ona Farmonal Use Cly Page #225 -------------------------------------------------------------------------- ________________ ના. રૂ. વિ. બરસાસ્ત્ર-૨૧૧ S anning ||||||||| GET ચિત્ર ૧૫૭ જંબુકુમારને ત્યાં ચારી કરવા આવેલ પ્રભવચાર For Personal & Private Use Only થ ચિત્ર ૧૫૮ આર્યપ્રભવ અને યજ્ઞ કરતાં શŻભવભટ્ટ www mhmiry/961) ૨૧૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉકકસિગોત્રી આર્યવાસેન સ્થવિરને ચાર સ્થવિરે અંતેવાસી હતા : ૧ રવિર આર્ય નાઈલ, ૨ સ્થવિર આર્ય પમિલ, ૩ સ્થવિર આર્ય જયંત અને ૪ સ્થવિર આર્ય તાપસ, સ્થવિર આર્ય નાઈલથી આર્યનાલા શાખા નીકળી. સ્થવિર આર્ય પામિલથી આપમિલા શાખા નીકળી. સ્થવિર આર્ય જયંતથી આયંજયંતી શાખા નીકળી, રવિર આર્ય તાપસથી આર્યતાપસી શાખા નીકળી. ૨૦૭ હવે વળી આર્ય જસભર્દથી આગળની સ્થવિરાવલિ વિસ્તૃત વાચના દ્વારા આ પ્રમાણે દેખાય છે. તે જેમકે; તંગિયાયનગાત્રી સ્થવિર આર્ય જસભદ્રને પુત્રસમાન, આ બે પ્રખ્યાત સ્થવિરે અંતેવાસી હતા ? તે જેમકે, ( ૧ પ્રાચીનગાત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિર અને ૨ માઠગોત્રી આયસંભૂતિવિજય સ્થવિર.. - પ્રાચીન ગોત્રી આર્ય ભદ્રબાહુ સ્થવિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ ચાર સ્થવિરો અંતેવાસી હતા, તે જેમકે ૧ સ્થવિર ગોદાસ, ર સ્થવિર અગ્નિદત્ત, ૩ સ્થવિર યજ્ઞદત્ત, અને જે સ્થવિર સેમદત્ત, આ ચારે સ્થવિરે કાશ્યપગોત્રી હતા. સં. ના. રૂ. વિ. બારસીસૂત્ર-૨૧૨ ૨૧૨ Jan Eation into FG Para Una Page #227 -------------------------------------------------------------------------- ________________ કાશ્યપગેત્રી સ્થવિર ગદાસથી અહીં ગદાસગણ નામે ગણુ નીકળે. તે ગણની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે, - ૧ તામલિત્તિયા, ૨ કોડિવરિસિયા, ૩ પંડુવદ્ધણિયા અને ૪ દાસીખમ્બડિયા. - ૨૦૮ માઠગોત્રી સ્થવિર આર્ય સંભૂતિવિજયને પુત્ર સમાન, પ્રખ્યાત આ બાર વિરે અંતેવાસી હતા: તે જેમકે; - ૧ નંદનભદ્ર, ૨ ઉપનંદનભદ્ર, તથા ૩ તિષ્યભદ્ર, ૪ જસભદ્ર, અને ૫ સ્થવિર સુમનભદ્ર, ૬ મણિભદ્ર, અને પુણુભદ્ર અને ૮ આર્યસ્થૂલભદ્ર, ૯ ઉજ્જુમતિ અને ૧૦ જંબુ નામના, અને ૧૧ દીધભદ્ર તથા ૧૨ સ્થવિર પાંડુભદ્ર. મારગેત્રી સ્થવિર આર્ય સંભૂતવિજયને પુત્રી સમાન, પ્રખ્યાત એવી આ સાત અંતેવાસિનીઓ હતી તે જેમકે, - ૧ યક્ષા, અને ૨ યક્ષદત્તા, ૩ ભૂતા, અને તેમ જ ૪ ભતદત્તા, અને પ સેણા, ૬ વેણા, ૭ રેણાઆ સાતે સ્થૂલભદ્રની બહેન હતી. ૨૦૯ ગૌતમગાત્રી આર્ય સ્થૂલભદ્ર સ્થવિરને પુત્ર સમાન, પ્રખ્યાત આ બે વિરે અંતેવાસી હતા. તે જેમકે; એક એલાવાત્રી સ્થવિર આર્ય મહાગિરિ, રવાસિષ્ઠાત્રી રવિર આર્ય સહસ્તી. ધારણીશ્રી) 27 2 . સં. ના. રૂ. વિ. ખોરસાસુત્ર-૨૧૩ i tion into Farmonal U rly ૨૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ એલાવચ્ચગેત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્રસમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસહ, ૩ સ્થવિર ધણુ, ૪ સ્થવિર સિરિ, પ સ્થવિર કેડિન્ન, રવિર નાગ, ૭ રવિર નાગમિત્ત, ૮ ષલુક કીશકશેત્રી સ્થવિર રેહગુપ્ત. કૌશિકનેત્રી સ્થવિર ષડુલુક રોહગુસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે. રસ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિસહથી ત્યાં ઉત્તરબલિસહ નામે ગણુ નીકળે. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કેસંબિયા, ૨ સેઈખ્તિયા, ૩ કેડંબાણી, ૪ ચંદનાગરી. - ૨૧૦ વાસિષ્ટગેત્રી સ્થવિર આર્યસુહસ્તિને પુત્ર સમાન, પ્રખ્યાત એવા આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે ( ૧ સ્થવિર આર્ય રહણ. ર અને જસભ૬, ૩ મેહગણી. અને ૪ કામિ, ૫ સુસ્થિત, ૬ સુપ્પડિબુદ્ધ, ૭ રક્ષિત અને ૮ રોહ ગુપ્ત, ૯ ઇસિંગુત્ત, ૧૦ સિરિગુત્ત. અને ૧૧ બભગણી તેમ ૧૨ સેમગણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણધરો, એએ સુહસ્તિના શિષ્ય હતા. ૨૧૧ કાશ્યપગાત્રી સ્થવિર આય રહણથી ત્યાં ઉદેહગણ નામે ગણું નીકળ્યો. સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૧૪ ૨ ૧૪ bain Education in t onal Page #229 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. Ian be. ખારસાસુત્ર-૨૧૫ તેની આ ચાર શાખાઓ નીકળી અને છ કુલા નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર—હવે તે કઈ કઈ શાખાઓ કહેવાય છે? ઉ—શાખાએ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ ઉદુ:ખરિજ્જિયા, ૨ માસપૂરિ, ૩ મપત્તિયા, ૪ પુણ્પત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઇ. પ્ર—હવે તે કયાં કયાં કુલા કહેવાય છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પહેલું નાગભય, અને બીજું વળી સામભૂતિક છે, ઉલ્લગચ્છ નામનું વળી ત્રીજું, હસ્ત્યલિજ્જ નામનું ચોથું, પાંચમું નંદિ, છ; વળી પારિહાસય છે; અને ઉદ્દેહગણનાં એ છ કુલે જાણવાનાં છે. ૨૧૨ હારિયગોત્રી સ્થવિર સિરિઝુત્તથી અહીં ચારગણુ નામે ગણ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલા નીકળ્યાં એમ કહેવાય છે, પ્ર॰હવે તે કઈ કઈ શાખાઓ ? ઉ—શાખાએ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ હારિયમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગવેયા, ૪ વજ્જનાગરી. તે ચાર શાખાઓ કહેવાઇ. પ્ર-હવે તે કયાં કયાં કુલા કહેવાય છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પ્રથમ અહીં વત્ચલિ, બીજું For Personal & Private Use Only 30ના 13Y ૨૧૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ વળી પીઈમ્મિઅ છે, ત્રીજું વળી હાલિજ્જ, ચોથું પૂસમિત્તિજજ, પાંચમું માલિજજ, છઠું વળી અજવેડ્યું છે. સાતમું કહસહ, ચારણગણુનાં આ સાત કુલે છે. ૨૧૩ ભારદ્વાજગેત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિયગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર—હવે તે કઇ કઇ શાખાઓ ? ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિજયા, ૨ ભદ્રિજિયા, ૩ કાકંદિયા, ૪ મેહલિજ્જિયા. તે ચાર શાખાઓ કહેવાઈ. પ્રવ-હવે તે કયાં કયાં કુલ કહેવાય છે? ઉ૦–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ભજસિય, તથા ૨ ભદ્દત્તિય અને ત્રીજું જસભઃ કુલ છે. અને ઉડુવાડિયગણુનાં એ ત્રણ જ કુલે છે. ૨૧૪ કુંડિલગેત્રી કામિ િસ્થવિરથી અહીં વસવાડિયગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે. - પ્રવ-હવે તે કઈ કઈ શાખાઓ? ઉઠશાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ સાવસ્થિયા, રજપાલિઆ, ૩ અંતરિજિયા, ૪ એલિજિયા તે ચાર શાખાઓ કહેવાઈ. સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૨૧૬ Lindation inte F or Use Only www.clarom Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રવ-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે ? ઉ–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ ગણિય, ૨ મહિય, કામા અને તેમ ચોથે દિપુરમાં કુલ છે. એ તો વેસવાડિયગણનાં ચાર કુલે છે. ૨૧૫ વાસિદૃગોત્રી અને કાકંદક એવા ઈસિગુત્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણુ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલે નીકળ્યાં એમ કહેવાય છે. પ્રહવે તે શાખાઓ કઈ કઈ ? ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવિજિયા, ૨ ગેયમિજિયા, ૩ વાસિક્રિયા અને ૮ સેરક્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ. પ્રવ-હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? | ઉ-કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ ઇસિગત્તિય કુલ, બીજું ઈસિદત્તિય કુલ જાણવું, અને ત્રીજું અભિજસંત. માણવગણનાં ત્રણ કુલો છે. - ૨૧૬ કટિક કાકંદક કહેવાતા અને વષ્પાવરગેત્રી સ્થવિર સક્રિય અને સુપ્પડિબુદ્ધથી અહીં કેડિયગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે. પ્રવહેવે તે કઈ કઈ શાખાઓ ? વળી બી જH ST? સં. ના. રૂ. વિ. Alan Essaખીરસાસૂત્ર-૨૧૭ Fat Penal Day w orry on Page #232 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. ખારસાસ્ત્ર-૨૧૮ ઉશાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઉચ્ચાનાગરી, ૨ વિજ્જાહરી, ૩ વરી અને ૪ મજિમિલ્લા. કોટિકગણની એ ચાર શાખાઓ છે. તે શાખાએ કહેવાઇ. પ્ર—હવે તે કયાં કયાં કુલા છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ કુલ અંભલિજ્જ, બીજું વલજ્જ નામે કુલ, ત્રીજું વળી વાણિજ્જ અને ચેાથું પ્રશ્નવાહનકકુલ. ૨૧૭ કોકિ કાકંદક કહેવાતા અને વગ્યાવગોત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરાપાલ કાશ્યપગાત્રી, ૪ વિર સદત્ત અને ૫ થિવર અરહદત્ત. સ્થાવર પિયગંથથી અહીં મધ્યમ શાખા નીકળી. કાશ્યપગોત્રી વિર વિદ્યાધર ગેાપાલથી અહીં વિદ્યાધરી શાખા નીકળી. ૨૧૮ કાશ્યપગોત્રી સ્થવિર આર્યઇંદ્રદત્તને ગાતમગાત્રી સ્થવિર અજજદિન અંતેવાસી હતા. ગૌતમગાત્રી સ્થવિર અજ્જદિનને આ બે સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે: આર્યશાંતિસેણિઅ સ્થવિર માઢગાત્રી અને જાતિર મરણુ For gautal & Frahm Ust Cely सामदाशि ૨૧૮ www:ttlthew Page #233 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિહગિરિ. માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉરચાનાગરી શાખા નીકળી. ૨૧૯ માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યસેણિઅ. ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યસિપાલિત. વિર અજસેણિઅથી અહીંઅજસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્યસિપાલિતથી અહીં અજસિપાલિયા શાખા નીકળી. - રર૦ જાતિરસ્મરણશાનવાળા કૌશિકગોત્રી આર્યસિહગિરિ સ્થવિરને આ ચાર વિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવા, ૩ સ્થવિર આર્યસમિસ અને સ્થવિર અરહદત્ત. સ્થવિર આર્યસમિથિી અહીં બંભદેવીયા શાખા નીકળી. ગૌતમગાત્રી સ્થવિર આર્યવાથી અહીં આર્યવજી શાખા નીકળી. ૨૨૧ ગૌતમગાત્રી સ્થવિર આર્યવજાને આ ત્રણ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત થGE સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૨૧૯ Jain Education in FG Penal Pal Day ર૧ ) Page #234 -------------------------------------------------------------------------- ________________ અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યવાસેણ, ૨ સ્થવિર આર્યપદ્ધ, ૩ સ્થવિર આર્યરથ. - રવિર આર્યવાસેણુથી અહીં આર્યનાઇલી શાખા નીકળી. સ્થવિર આર્યપદ્મથી અહીં આર્યપદ્મા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી અહીં આર્યજયંતી શાખા નીકળી. રરર વાસ્થગેત્રી સ્થવિર આર્યરથને કૌશિકગાત્રી સ્થવિર આર્યપુષગિરિ અંતેવાસી હતા. કૌશિકગૌત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગૌતમગાત્રી સ્થવિર આર્યફગૃમિત્ત અંતેવાસી હતા. - ૨૨૩–ગૌતમગેત્રી ફગૃમિત્તને, વાસિષ્ટગોત્રી ધનગિરિ, કસ્યગોત્રી શિવભૂતિને પણ તથા કૌશિકનેત્રી દેજર્જતકંટને વંદન કરું છું. ૧ તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગેત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નકખને અને કાશ્યપગોત્રી રકખને પણ વંદન કરું છું. ૨ ગૌતમગોત્રી આર્યનાગને અને વાસિષ્ઠાત્રી જેહિલને તથા મારગેત્રી વિષગુને અને ગૌતમગોત્રી કાલકને પણ વંદન કરું . હું સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૨૨૦ Jain E cation in Far Permonal Usery Page #235 -------------------------------------------------------------------------- ________________ સ, ના. રૂ. વિ. બોરસસૂત્ર-૨૨૧ ચિત્ર ૧૫૯ સ્થવિર આર્યભદ્રબાહુ અને ચિત્ર ૧૬૦ આર્યસ્થૂલિભદ્ર, કેશાવેશ્યાને આકાશમાંથી પડેલ મસ્યa nonal Asia Unણ દિશા ધર્મોપદેશ આપતાં 21 om Page #236 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૬૧ આર્યસ્થલિભદ્ર અને નૃત્ય કરતી કેશા સં. ના. રૂ. વિ. બીરસાસૂત્ર-૨૨૨ ચિત્ર ૧૬૨ ઉપ૨ : રથકારની ધનુષ્ય કલા નીચે : કાશાવેશ્યાની નૃત્યકલા Jain station international Farmonal Use Oy Page #237 -------------------------------------------------------------------------- ________________ Lી | એ બધા ચિત્ર ૧૬૩ ઉપર : બાળક વાને સાધુને વહોરાવતી સુનંદા સં. ના. ૩. વિ. | નીચે : બાળક વજા સાવીએના ઉપાશ્રયમાં બોરસસૂત્ર-૨૨૩ in En Fa Pamonal Prese ચિત્ર ૧૬૪ ઉપર : બાળક વજી સાવીએના ઉપાશ્રયમાં નીચે : બાળક વજા રાજસભામાં | | www ૨૨૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ R . ચિત્ર ૧૬૫ ઉપર : આર્યવ જસેનનાં શિષ્યો | કાઉસગમાં નીચે : ઈશ્વરી શ્રાવિકા આર્યવન્તસેનને લક્ષ મૂલ્યની ભિક્ષા વહોરાવતા ચિત્ર ૧૬૬ ઉપર : ઈશ્વરી શ્રાવિકા નીચે : આર્યવાસેનને ભિક્ષા વહોરાવતા શ્રાવક સં. ના. રૂ. વિ. an Ession બારસાસ્ત્ર- ૨૨૪ ૨૨૪ www Farmonal Use Day .om Page #239 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૬૭ સ્થવિર આર્યધર્મ ઉપર દેવે ધરેલું છત્ર ચિત્ર ૧૬૮ આગમસૂત્રને ગ્રંથારૂઢ કરાવતા સ્થવિર આર્ય દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ Lain a tion in સ, ના. ૩. વિ. બારસાસૂત્ર-૨૨૫ For Personal Day R UST Page #240 -------------------------------------------------------------------------- ________________ ગૌતમગોત્રી મભારને, અથવા અભારને, સમ્પલયને તથા ભદ્રકને વંદન કરું છું. કાશ્યપગાત્રી સ્થવિર સંધપાલિતને નમસ્કાર કરું છું. ૪ કાશ્યપગોત્રી આર્યાહસ્તિને વંદન કરું છું. એ આર્યાહસ્તિ ક્ષમાના સાગર અને ધીર હતા તથા ગ્રીષ્મઋતુના પહેલા માસમાં શુકલ પક્ષના દિવસોમાં કાલધર્મને પામેલા. ૫ જેમના નિષ્ક્રમણ-દીક્ષા લેવાને–સમયે દેવે વર-ઉત્તમ છત્ર ધારણ કરેલું તે સુવ્રતવાળા, શિષ્યનીલબ્ધિથી સંપન્ન આર્યધર્મને વંદન કરું છું ૬ કાશ્યપગેત્રી હરતને અને શિવસાધક ધર્મને નમસ્કાર કરું છું. કાશ્યપગેત્રી સિંહને અને કાશ્યપગાત્રી ધર્મને પણ વંદન કરું છું. ૭ | સૂત્રરૂપ અને તેના અર્થરૂપ રત્નોથી ભરેલા, ક્ષમાસંપન્ન દમસંપન્ન અને માન વગુણસંપન્ન કાશ્યપગેત્રી દેવપક્ષમાશ્રમણને પ્રણિપાત કરું છું. સ્થવિરાવલિ સંપૂર્ણ સામાચારી ૨૨૪ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુને વશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ માસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૨૨૬ ૨૨૬ www.c Jain Education n ational F oal Use Only om Page #241 -------------------------------------------------------------------------- ________________ ३) विहान સં. ના. રૂ. વિ. Tance. બારસાસૂત્ર-૨૨૭ ૨૨૫ પ્ર—હવે હું ભગવાન્ ! કયા કારણથી એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષોવાસ રહેલા છે’? ઉકારણ કે ઘણું કરીને તે સમયે ગૃહસ્થાનાં ધરા તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલાં હોય છે, ધોળાયેલાં હોય છે, છાજેલાં–ચાળેલાં કે છાજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીને—ખાડાડિયા પૂરીને—સરખાં કરેલાં હોય છે, ચાકખાં સૂવાળાં કરેલાં હોય છે, સુગંધિત ધૂપોથી સુગંધી કરેલાં હાય છે, પાણી નીકળી જવા માટે નીકાવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળાવાળાં તૈયાર થયેલાં હોય છે તથા તે ઘરે ગૃહસ્થાએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હાય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે’ ૨૨૬ જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. For Personal & Povate Use Dry भावारीज, महाशा -૨૨૦૪ T Page #242 -------------------------------------------------------------------------- ________________ आकाश अमरोहा સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર-૨૨૮ ૨૨૭ જેવી રીતે ગણધરો વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરોના શિષ્યા પણુ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે. ૨૨૮ જેવી રીતે ગણધરોના શિષ્યા વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ સ્થિવિરો પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષોવાસ રહેલા છે. ૨૨૯ જેમ સ્થવિરો વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેમ જેએ આ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે-વિદ્યમાન છે, તે પણ વર્ષાઋતુને વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે. ૨૩૦ જેમ જેમ આ આજકાલ શ્રમણ નિગ્રંથો વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે તેમ અમારા પણ આચાર્યા, ઉપાધ્યાયા વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહે છે. ૨૩૧ જેમ અમારા આચાર્યા, ઉપાધ્યાયો યાવત વર્ષાવાસ રહે છે. તેમ અમે પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છિયે. એ સમય કરતાં વહેલું વર્ષાવાસ રહેવું ખપે, તે રાતને ઊલંઘવી ના ખપે અર્થાત વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાતને ઊલંધવી ના ખપે For Personal & Private Use Only શાની. TAT E ૨૨૮ meinsteinry Org Page #243 -------------------------------------------------------------------------- ________________ એટલે એ છેલી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવું જોઇએ. | ૨૩૨ વર્ષાવાસ રહેલાં નિર્ચ થાને કે નિર્ચથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ કરવાનું ખપે, પાણીથી ભીને થયેલે હાથ મુકાય એટલે સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહાર રહેવું ન ખપે. - ૨૩૩ વર્ષાવાસ રહેલાં નિર્ચ થાને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું ખપે અને પાછા ફરવાનું ખપે. - જ્યાં નદી સદાને સાફ પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું અને પાછા ફરવાનું તેમને ન ખપે. - એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પગ સ્થલમાં પાણી બહાર–કરીને ચાલી શકાય—એ રીતે અર્થાત એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષા માટે જવાનું અને પાછી ફરવાનું ખપે. અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં તેમને જવાનું અને પાછી ફરવાનું ના ખપે. ૨૩૪ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય TOP સં. ના. રૂં, વિ. બારસાસૂત્ર૨૨૯ For Personal ૨૨કાળાશક પ્રમાણ Page #244 -------------------------------------------------------------------------- ________________ છે. “હે ભગવંત! તું દેજે તે તેમને એમ દેવાનું ખપે, તેમને પોતાનું લેવાનું ને ખપે. - ૨૩૫ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભગવંત ! તું લેજે તે તેમને એમ લેવાનું ખપે, તેમને પોતાને દેવાનું ન ખપે. - ૨૩૬ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભગવંતા તું દેજે’ ‘હે ભગવંત! તું લેજે તે તેમને એમ દેવાનું પણ ખપે અને લેવાનું પણ ખપે. ૨૩૭ વર્ષાવાસ રહેલાં નિગ્રંથ કે નિગ્રંથીઓ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય. બલવાન દેહવાળાં હોય તે તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર ખાવી ન ખપે. તે જેમકે; ૧ ક્ષીર—દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ધી, પ તેલ, ૬ ગોળ, છ મધ, ૮ મ–દાર, ૯ માંસ. ૨૩૮ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભગવંત ! માંદા માટે પ્રયોજન છે?” અને તે બેલે–પ્રયોજન છે. પછી માંદાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરનું પ્રયોજન છે ? અને દૂધ વગેરનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બોલે-આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રયોજન છે. માંદે તેને જે પ્રમાણ-માપ–કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારે વિનતિ કરે, અને વિનંતિ કરતા તે દૂધ વગેરેને પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગેરે પ્રમાણસર મળી જાય ત્યારે હર્ષ–થયું, સર્યું –બસ’ એમ તેણે કહેવું જોઈએ. GIT સં. ના. રૂ. વિ. બારસોસૂત્ર-૨૩૦ ર Page #245 -------------------------------------------------------------------------- ________________ પછી દૂધ વગેરેને આપનારો તેને કહે કે હે ભગવંત ! ‘હ–બસ’ એમ કેમ કહો છો ? પછી લેનારે ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. એમ કહેતા ભિક્ષને દૂધ વગેરેને આપનાર ગૃહસ્થ કદાચ કહે કે હે આર્ય ! તું લઈ જા. પછી તું ખાજે અથવા પીજે. એ રીતે વાતચીત થઈ હોય તો તેને વધારે લેવું ખપે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બાને વધારે લેવું ન ખપે. ૨૩૯ વર્ષાવાસ રહેલા વિરોએ તથા પ્રકારનાં કુલે કરેલાં હોય છે; જે કુલ પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસપાત્ર હોય છે, સમ્મત હોય છે, બહુમત હોય છે અને અનુમતિવાળાં હોય છે, તે કુલોમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઈને તેમને એમ બોલવું ને ખપે: હે આયુષ્મત ! આ અથવા આ તારે ત્યાં છે? પ્રવહે ભગવંત ! ‘તેમને એમ બેલિવું ને ખપે’ એમ શા માટે કહે છે ? ઉ૦–એમ કહેવાથી શ્રદ્ધાવાળા ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે-ખરીદે અથવા એ વસ્તુને ચેરી પણ લાવે. ૨૪૦ વર્ષાવાસ રહેલા નિત્યભેજી ભિક્ષને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થનાં કુલ તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પેસવું ખપે, પણ સરત એ કે, જે આચાર્યની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયની સેવાનું કારણું ન હોય, તપરવીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને સં. ના. રૃ. વિ. ખીરસાસૂત્ર-૨૩૧ ૨૧ Page #246 -------------------------------------------------------------------------- ________________ દાઢીમૂછ કે બગલના વાળ નથી આવ્યા એ નાને ભિક્ષુ કે ભિક્ષણી ન હોય અર્થાત આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તો એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઊપર કહ્યો તે ભિક્ષુ નાનું હોય કે ભિક્ષણી નાની હોય તો પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે. - ૨૪૧ વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સારુ નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભેજન જમીને અને નિર્દોષ પાનક પીને પછી પાત્રને ચેકબું કરીને જોઈ કરીને ચલાવી શકે તે તેણે તેટલા જ ભેજનપાન વડે તે દિવસે ચલાવી લેવું ઘટે અને તે, તે રીતે ન ચલાવી શકે તો તેને ગૃહપતિના કુલ તરફ આહાર માટે કે પાણી માટે બીજી વાર પણ નીકળવું ખપે અથવા તે તરફ બીજી વાર પણ પેસવું ખપે. ૨૪ર વર્ષાવાસ રહેલા છક્ટ્રભક્ત કરનારા ભિક્ષને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારૂ ગૃહસ્થના કુલ તરફ બે વાર નીકળવું ખપે અથવા તે તરફ બે વાર પેસવું ખપે. - ૨૪૩ વર્ષાવાસ રહેલા અમભક્ત કરનારા ભિક્ષુને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ત્રણ વાર નીકળવું ખપે અથવા તે તરફ ત્રણ વાર પેસવું ખપે. સં. ના. રૂ, વિ. બોરસીસૂત્ર-૨૩૨ Jain F inne For Pools Pet Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ વર્ષાવાસ રહેલા વિકૃણભક્ત કરનારા ભિક્ષુને આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે અથવા ગમે તે સમયે પણ તે તરફ પેસવું ખપે અર્થાત વિકૃષ્ટભક્ત કરનાર ભિક્ષને ગેરી માટે સર્વ સમયે છૂટ છે. ૨૪પ વર્ષાવાસ રહેલા નિત્યભેજી ભિક્ષુને બધાં (પ્રકારનાં) પાણી લેવાં ખપે. ૨૪૬ વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; ઉદિમ, સંદિમ, ચાઉલેદક. - ૨૪૭ વર્ષાવાસ રહેલા છમક્ત કરનાર ભિક્ષને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; તિલાદક, અથવા કુદક અથવો જોદક. ૨૪૮ વર્ષાવાસ રહેલા અદ્દેમભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; આયામ અથવા સૌવીર અથવા શુદ્ધવિકટ. - ૨૪૯ વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણુવિકટ પાણી લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં. - ૨૫૦ વર્ષાવાસ રહેલા ભક્તપ્રત્યાખ્યાયી ભિક્ષને એક ઉષ્ણુવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં તે પણ કપડાથી ગળેલું, કી (2)ો સં. ના. રૂ, વિ. an દાણા બારસાસૂત્ર-૨૩૩ For Use Day Page #248 -------------------------------------------------------------------------- ________________ નહીં ગળેલું નહીં, તે પણ પરિમિત-માપસર, અપરિમિત નહીં, તે પણ જોઈએ તેટલું પૂરું, ઊણુએછું નહીં. - ૨૫૧ વર્ષાવાસ રહેલા, ગણેલી દત્તિ પ્રમાણે આહાર લેનાર ભિક્ષને ભજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દક્તિએ લેવી ખપે અથવા ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દક્તિએ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્તિ લીધી ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે દિવસે તે ભિક્ષએ તે જ ભેજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભેજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે અથવા ગૃહપતિના કુલમાં પેસવું ન ખપે. ઉપર વર્ષાવાસ રહેલા, નિષિદ્ધધરને ત્યાગ કરનારાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને આગળ આવેલાં ઘરોમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરને ત્યાગ કરનારાં નિગ્રંથ કે નિર્ચથીઓને જવું ન ખપે કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ઘરોમાં જયાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરને ત્યાગ કરનારાં નિર્ચને કે નિગ્રંથીઓને જવું ન ખપે. સં. ના. રૂ. વિ. બારસ સૂત્ર-૨૩૪ lain dition in mata FU Page #249 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૩ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત ઝીણી એડછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભેજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે તેમ તે તરફ પેસવું ન ખપે. ૨૫૪ વષવાસ રહેલા કરપાત્રી ભિક્ષને પિંડપાત-ભિક્ષા લઈને અધરમાં-જ્યાં ઘર ન હોય ત્યાં-અગાસામાં રહેવું એટલે અગાસામાં રહીને ભેજન કરવું ન ખપે. અગાસામાં રહેતાં-ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાય પડે તે ખાધેલું થોડુંક ખાઈને અને બાકીનું થોડુંક લઈને–તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહરાએ પોતાને સારુ બરાબર છાયેલાં ઘરો તરફ જાય, અથવા ઝાડનાં મૂળા તરફ-ઝાડની એથે જાય; જે હાથમાં ભેજન છે તે હાથવડે જે રીતે પાણી કે પાણીને છાંટા અથવા ઓછામાં આછી ઝીણી ફરફર-ઝાકળ–એસ વિરાધના ન પામે તે રીતે વર્ત–રહે. ૨૫૫ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષને જ્યારે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભેજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે. ૨૫૬ વર્ષાવાસ રહેલા પાત્રધારી ભિક્ષને અખંડધારાએ વરસાદ વરસતો હોય સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૩૫ 231 n om in Ech Page #250 -------------------------------------------------------------------------- ________________ ઇવારી ત્યારે ભેજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ન ખપે. તેમ તે તરફ પેસવું ને ખપે. ઓછો વરસાદ વરસતે હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઊપર ઊનનું કપડું એાઢીને ભેજનું સારુ અથવા પાણી સાસ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષને નીકળવું ખપે તેમ તે તરફ પેસવું ખપે. - ૨૫૭ વષોવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીને–આંતરે આંતરે વરસાદ પડે ત્યારે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઉપાશ્રયની નીચે જવું ખપે અથવા વિકટગૃહની એટલે ચારા વગેરેની નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની એથે જવું ખપે. ઊપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જે નિગ્રંથ કે નિર્ચથી પહોંરયા પહેલાં જ અગાઉથી તૈયાર કરેલા ચાવલઓદન મળતા હોય અને તેમના પહોંરયા પછી પાછળથી તૈયાર કરેલો ભિલિંગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વા તેલવાળા સૂપ મળતું હોય તો તેમને ચાવલાદન લેવા ખપે અને ભિલિંગસૂપ લે ને ખપે. ત્યાં જે તેમના પહોંરયા પહેલાં અગાઉથી તૈયાર થયેલ ભિલિંગસૂપ મળતા હોય અને ચાવલ -એદન તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલા મળતા હોય તેમને ભિલિંગસૂપ લેવો ખપે. ચાલ–દન લેવા ને ખપે. સં. ના, રૂ. વિ. બોરસીસૂત્ર-૨૩૬ ૨૩૬ www.n Jain an in t onal Farmonal Prat Day ary.om Page #251 -------------------------------------------------------------------------- ________________ ત્યાં તેમના પહોંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં મળતા હોય તે તેમને તે બન્ને વાનમાં લેવાં ખપે. ત્યાં તેમના પહોંચ્યાં પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં ન મળતાં હોય અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલાં મળતાં હોય તે એ રીતે તે બન્ને વાનાં લેવાં ન ખપે. - તેમાં જે તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ખપે અને તેમાં જે તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ન ખપે. ૨૫૮ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે, કાં તે ઉપાશ્રયની ઓથે નીચે. કાં તે વિકટગૃહની નીચે, કાં તે ઝાડના મૂળની ઓથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી મૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઈ પાત્રને ચોકખું કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે બાંધી કરીને સૂર્ય બાકી હોય ત્યાં જ જે તરફ ઉપાશ્રય છે તે જ તરફ જવું ખપે, પણ ત્યાં જ તે રાત ગાળવી તેમને ન ખપે. સં. ના. રૂ. વિ. મો૨સીસૂત્ર= ૨૩૭ FG Pomonas Une Day ૨૩૩ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિર્ચથને કે નિર્ગથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતા હોય ત્યારે તેને કાં તે બાગની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, યાવતું ચાલ્યું જવું ખપે. (૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિર્ચથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૨) ત્યાં તે એકલા નિગ્રંથને બે નિર્ચથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૩) ત્યાં બે નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ને ખપે. (૪) ત્યાં બે નિગ્રંથને બે નિગ્રંથીઓની સાથે ભેગા રહેવું ને ખપે. ત્યાં કોઈ પાંચમે સાક્ષી રહેવું જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા શુલ્લિકા હાય અથવા બીજાએ તેમને જોઈ શકતા હોય–બીજાઓની નજરમાં તેઓ આવી શતા હોય અથવા ઘરનાં ચારે બાજુનાં બારણાં ઉઘાડાં હોય તે એ રીતે તેઓને એકલા રહેવું ખપે. ર૬૮ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પૈઠેલાં નિગ્રંથને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તો બાગની એથે નીચે કાં તો ઉપાશ્રયની ઓથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ઘરધણિયાણીની સાથે ભેગા રહેવું ને ખપે અહીં પણ ભેગા નહીં RSS સં. ના. રૂ, વિ, બોરસીસૂત્ર-૨૩૮ ૨ ૩૮, Jain Ecation Internal Parola U Dey Page #253 -------------------------------------------------------------------------- ________________ રહેવા સંબંધે પૂર્વ પ્રમાણે ચાર ભાગા સમજવા. ત્યાં કોઈ પાંચમે પણ સ્થવિર કે વિરા હોવા જોઇએ અથવા તેઓ બીજાએની નજરમાં દેખી શકાય તેમ રહેવાં જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉધાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે. ર૬૧ અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબધે પણ ચાર ભાગા સમજવી. - ર૬૨ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બીજા કેઈએ જણાવ્યા સિવાય બીજા કોઈને જણાવ્યા સિવાય તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે પ્રવ-હે ભગવન્ ! તે એમ કેમ કહો છો? ઉ–બીજ કેઈએ જણાવ્યા સિવાય, બીજા કોઈને જણાવ્યા સિવાય આણેલું અશન વગેરે ઈરછા હોય તે બીજે ખાય, ઈરછી ન હોય તો બીજે ન ખાય. ર૬૩ વર્ષાવાસ રહેલાં નિર્ચ ને કે નિગ્રંથીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય વા તેમનું શરીર ભીનું હોય તો અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ને ખપે. સં. ના. ૩. વિ. બોરસ સૂત્ર—૨૩૯ Jain Education in Fa Pamonal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ પ્રવ-હે ભગવનું ! તે એમ કેમ કહો છો? ઉદ–શરીરના સાત ભાગ સ્નેહાયતનું જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે, તે જેમકે; ૧ બન્ને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેને હોઠ એટલે દાઢી, ૭ ઊપરને હઠ એટલે મુંછ. હવે તે નિગ્રંથોને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્દલ નથી તો એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમને આહાર કરવો ખપે. - ૨૬૫ અહીં જ વર્ષાવાસ રહેલાં નિર્ચ થએ અથવા નિગ્રંથીઓએ આ આઠ સૂઢમ જાણવાં જેવાં છે, હરકોઈ છદ્મરથ નિગ્રંથે કે નિગ્રંથીએ વારંવાર વારંવાર એ આઠ સૂક્ષ્મ જાણવા જેવાં છે, જેવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા-કાળજી-કરવાની છે તે જેમકે; ૧ પ્રાણુસૂમ, ૨ પનકસૂમ, ૩ બીજસૂમ, * હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ અડસૂમ, ૭ લયનસૂક્ષ્મ, ૮ સ્નેહસૂક્ષ્મ. ર૬૬ પ્રઢ હવે તે પ્રાણસૂક્ષ્મ શું કહેવાય ? | ઉ-પ્રાણુસૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણુ નરી આંખે ન જોઈ શકાય તેવાં બેદ્રિયવાળા વગેરે સૂકમ પ્રાણ પ્રાણુસૂમના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે, સ, ના, રૂ, વિ, બોરસાસુત્ર ૨૪૦ Jain Education Intematon Far Penal Use Only 270 www.metry.org Page #255 -------------------------------------------------------------------------- ________________ ||ATTRIB સં. ના. રૂ. વિ. Main Eisucato શ્વાસ,સૂત્ર-૨૪૧ ૧ કાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણા, ૨ નીલા રગનાં સૂક્ષ્મ પ્રાણા, ૩ રાતા રંગનાં સૂક્ષ્મ પ્રાણા, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણા, ૫ ધેાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો. અનુહરી કુંથુઆ-ગ્રંથવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર હોય—ચાલતુ ન હોય તેા છદ્મસ્થ નિગ્રંથા કે નિત્ર થીઆની નજરમાં જલદી આવી શકતું નથી, જે સ્થિર ન હોય—ચાલતું હોય તેા છદ્મસ્થ નિગ્રંથોની કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છદ્મસ્થ નિર્થે કે નિર્ગથીએ વારંવાર વારંવાર જેને જાણવાની છે, જેવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની—સંભાળવાની છે. એ પ્રાણસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. ૨૬૭ પ્ર-હવે તે પનકસૂક્ષ્મ શું કહેવાય ? ઉ—ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનકસૂક્ષ્મ. પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર જણાવેલા છે, તે જેમકે: ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધાળી પનક. પનક એટલે લીલફૂલ-ફૂગી–સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે એમ જણાવેલું છે. છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્ર થીએ જેને વારંવાર જાણવાની છે, જેવાની છે અને યાવત ડિલેહવાની છે. એ પનકસૂક્ષ્મની સમજુતી થઇ ગઈ. For Personal & Private Use Only ૨૨૪૧ ૦૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ ર૬૮ પ્રવહેવે બીજસૂક્ષ્મ શું કહેવાય ? ઉ- બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી, એ બીજસૂક્ષ્મ, એ બીજસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું બીજસક્સ, ૨ નીલું બીજસૂક્ષ્મ, ૩ રાતું બીજસૂમ, ૪ પીળું બીજસૂક્ષ્મ, ૫ ધોળું બીજસૂક્ષ્મ. નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજસુક્ષ્મ જણાવેલું છે. અર્થાત જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજસૂક્ષ્મ હોય છે, છમરથ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ બીજસૂક્રમની સમજુતી થઈ ગઈ. ર૬૯ પ્રક-હવે તે હરિતસૂક્ષ્મ શું કહેવાય? | ઉ હરિત એટલે તાજું નવું ઉગેલું, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું હરિત, એ હરિતક્રમ. એ હરિતસુમ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું હરિતક્રમ, ૨ નીલું હરિતસૂક્ષ્મ, ૩ રાતું હરિતસૂક્ષ્મ, ૪ પીળું હરિતસુક્ષ્મ, ૫ ધોળું હરિતસૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ જે જમીન ઉપર ઉગે છે તે જમીનને જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જેવાનું હોય છે અને પડિલેહવાનું હોય છે. એ હરિતક્રમની સમજુતી થઈ ગઈ. સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર-૨૪૨ ૨ ૪૨ Page #257 -------------------------------------------------------------------------- ________________ ATTી. ૨૭૦ પ્રહવે તે પુષ્પક્રમ શું કહેવાય ? ઉ૦–પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂમ. એ પુષ્પક્રમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ કાળું પુષ્પસૂક્ષ્મ ૨ નીલુંપુષ્પમ, ૩ રાતું પુષ્પસૂમ, ૪ પીળું પુષ્પસૂક્ષ્મ, ' પ ધોળું પુષ્પસૂમ. એ પુષ્પક્રમ જે ઝાડ ઊપર ઉગે છે તે ઝાડને જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું જણાવેલું છે. છદ્મસ્થ નિર્ગથે કે નિર્ચથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂક્રમની સમજુતી થઈ ગઈ. ૨૭૧ પ્રક-હવે તે અંડસુક્ષ્મ શું કહેવાય? ઉ૦–અંડ એટલે ઇંડું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ઈંડુ, એ અંડસુક્રમ. અંડમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઇંડાં, ૨ કરોળિયાનાં ઇંડાં, ૩ કીડિઓનાં ઈંડાં, ૪ ઘોળીનાં ડાં, ૫ કાકીડાનાં ઇંડાં. છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીએ એ ઈંડાં વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ અંડર્મની સમજુતી થઈ ગઈ. ૨૭ર પ્રવ-હવે તે લેણુસુમ શું કહેવાય ? ઉ–લેણુ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ સં. ના. રૂ. વિ. બાસાસુત્ર-૨૪૩ Page #258 -------------------------------------------------------------------------- ________________ લેણુકમ લેણુમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ગયા વગેરે જેવોએ પિતાને રહેવા માટે જમીનમાં કેરી કાઢેલું દર–ઉત્તિગલેણ, ૨ પાણી સુકાઈ ગયા પછી જ્યાં મેટી મેટી તરાડો પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિંગુલેણ, ૩ બિલણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપર સાંકડું એવું દર–ભેણુ. પાંચમું શબૂકાવર્ત-શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ એ દરો વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે, એ લેણસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. ર૭૩ પ્રહવે તે નેહસૂક્ષ્મ શું કહેવાય? ઉ૦-સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે નેહસૂમ. રહસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ એસ, ૨ હિમ–જામી ગયેલા પાણીનું ટપકું, ૩ ધૂમસ, ૪ કરા, ૫ હરતનુ–ઘાસની ટોચ ઉપર બાઝેલાં પાણીનાં ટીપાં. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહસૂક્રમે વારંવાર જાણુવાનાં છે, જેવાનાં છે. પડિલેહવાનાં છે. એ સ્નેહસૂમની સમજુતી થઈ ગઈ. એ રીતે આ સૂક્રમની સમજુતી થઈ ગઈ. ૨૭૪ વર્ષાવાસ રહેલ ભિક્ષુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહરથના કુલ ભણી નીકળવાનું ઇરછે અથવા તે તરફ પેસવાનું ઇરછે તો આચાર્યને અથવા શ્રેણિયશ્રીu સ, ના. રૂ. વિ. lan Educat બીરસાસૂત્ર-૨૪૪ Fat Penal User 22 Page #259 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણુિને. ગણધરને, ગણાવરછેદકને અથવા જે કોઈને પ્રમુખ કરીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ને ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવરછેદકને અથવા જે કોઈને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે, ભિક્ષ તેમને આ રીતે પૂછે : “હે ભગવનું ! તમારી સમ્મતિ પામેલ છતે હું ગૃહપતિના કુલ ભણી આહાર સારુ અથવા પાણી સાર નીકળવા ઈચ્છું છું.’ આમ પૂછયા પછી જે તેઓ સમ્મતિ આપે તે એ રીતે ભિક્ષને ગૃહસ્થના કુલ ભણી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે અને જો તેઓ તેને સમ્મતિ ન આપે તે ભિક્ષને આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવું અથવા પેસવું ને ખપે. પ્ર-હે ભગવનું તે એમ કેમ કહો છો ? ઉદ-સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યાયને એટલે વિપ્નને -આફતને જાણતા હોય છે. - ર૭પ એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારુ અથવા વિચારભૂમિ તરફ જવા સારુ અથવા બીજું જે કાંઈ પ્રયોજન પડે તે સારા અથવા એક ગામથી બીજે ગામ જવા સાર એ બધી પ્રવૃત્તિઓ માટે ઉપર પ્રમાણે જાણવું. : : સં. ના. ૩. વિ. બોરસાસૂત્ર-૨૪૫ indoction in Fat Personal Day Page #260 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર-૨૪૬ ૨૬ વર્ષોવાસ રહેલા ભિક્ષુ કોઇ પણ એક વિગયને ખાવા ઇચ્છે તેા આચાર્યને ઉપાધ્યાયને અથવા વિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ ગણીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ના ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવરચ્છેદકને અથવા જે કોઇને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે : ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલા છતા હું કોઇ પણ એક વિગયને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારું ઇચ્છું છું.' આમ પૂછ્યા પછી જે તે તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષુને કોઇપણ એક વિગય ખાવી ખપે, જે તે તેને સમ્મતિ ન આપે તે તે ભિક્ષુને એ રીતે કોઇ પણ એક વિગય ખાવી ને પ્રહે ભગવન્ ! તે એમ કેમ કહેા છે? ઉ૦-એમ કરવામાં આચાર્ય પ્રત્યવાયને કે અપ્રત્યાયને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે. ખપે. ૨૭૭ વર્ષાવાસ રહેલા ભિક્ષુ કોઇપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઈચ્છે તે એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. ૨૭૮ વર્ષાવાસ રહેલા ભિક્ષુ, કોઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી, For Personal & Private Use Only 292 ૨૬ www.janesbrary.com Page #261 -------------------------------------------------------------------------- ________________ ઉપદ્રવને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણુ, સુશોભન અને મોટા પ્રભાવશાલી તપકર્મને સ્વીકારીને વિહરવા ઇરછે તો એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. - ર૭૯ વર્ષાવાસ રહેલા ભિક્ષ, સૌથી છેલી મારણાંતિક સંલેખનાને આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીનો ત્યાગ કરી પાંદડેપગત થઇ મૃત્યુને અભિલાષ નહીં રાખતો વિહરવા ઈછે અને એ લેખનાના હેતુથી ગૃહરથના કુલ ભણી નીકળવા ઇરછે અથવા તે તરફ પેસવા ઇરછે અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇરછે અથવા શૌચને કે પેશાબને પરઠવવા ઇરછે અથવા રવાધ્યાય કરવા ઇરછે અથવા ધર્મજાગરણ સાથે જાગવા ઇરછે, તે એ બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછયા વિના તેને કરવી ન ખપે, એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધુ તે જ પૂર્વ પ્રમાણે કહેવું. ૨૮૦ વર્ષાવાસ રહેલા ભિક્ષ, કપડાને અથવા પાત્રને અથવા કંબલને અથવા પગપુછણાને અથવા બીજી કોઈ ઉપધિને તડકામાં તપાવવા ઈછે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઇરછે તો એક જણને અથવા અનેક જણને ચક્કસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા પેસવું ન ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવો ને ખપે, થા r ) સં. ના, રૂ. વિ. બરિસાસૂત્ર-૨૪૭ In tion in Farmonal Prat U ૨ . WEL ly Page #262 -------------------------------------------------------------------------- ________________ OUTદ્યા બહાર વિહારભૂમિ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ન ખપે, અથવા સજઝાય કરવાનું ન ખપે અથવો કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ને ખપે. - અહીં કોઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેમાં હાજર હોય તે તે ભિક્ષુએ તેમને-આ રીતે કહેવું ખપે: ‘હે આર્યો ! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજો જેટલામાં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવતું કાઉસગ્ગ કરી આવું, અથવા ધ્યાન માટે બીજ કેઈ આસનમાં ઊભે રહી આવું. જે તે સાધુ કે સાધુએ ભિક્ષની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તે એ રીતે એ ભિક્ષને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવતું કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ખપે, અને જે તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતોને સ્વીકાર ન કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તે એ રીતે એ ભિક્ષને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ન ખપે યાવતું કાઉસગ્ગ કરવાનું અથવા ધ્યાન સારુ કઈ આસને ઊભા રહેવાનું ને ખપે. - ૨૮૧ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાએ કે નિગ્રંથીઓએ શમ્યા અને આસનને અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ને ખપે એમ થઈને રહેવું એ આદાન છે સં. ના, રૂ. વિ, I બારસીસૂત્ર-૨૪૮ Farmonal y Page #263 -------------------------------------------------------------------------- ________________ એટલે દોષોના ગ્રહણનું કારણ છે. જે નિર્ણય કે નિર્ચથી શય્યા અને આસનનો અભિગ્રહ નથી કરતાં. શયા કે આસન ઊંચાં-જમીનથી ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના (શવ્યા કે આસનને) બાંધ્યાં કરે છે, માપ વગરનાં આસને રાખે છે, આસન વગેરેને તડકે દેખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણા કરતા નથી અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે. આ આદાન નથી: જે નિર્ચર્થો કે નિગ્રંથી શય્યા અને આસનનો અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય. તેમને વારંવાર પ્રયજન વિના બાંધ્યા ન કરતા હોય, આસને માપસર રાખતા હોય, શય્યા કે આસનને તડકે દેખાડતા હોય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબતે કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે. ૨૮૨ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને શીચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગ્યાએ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમંત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું. અવિરતીર સં. ના. રૂ. વિ. શિક્ષણ Educan trીરસોસૂત્ર-૨૪૯ Fanale Uney ૨૪ineણા Page #264 -------------------------------------------------------------------------- ________________ २० सेनकी | Fa સં. ના. રૂ. વિ. બારસાલ-૨૫૦ પ્ર—તા હે ભગવન્ ! તે એમ કેમ કહેલું છે ? ઉ—વર્ષાઋતુમાં પ્રાણા, તૃણા, ખીજે, પનકા, અને હિરતા એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. (માર્ટ ઉપર પ્રમાણે કહેલું છે.) ૨૮૩ વર્ષોવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે; શોચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ ખીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર. ૨૮૪ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાએ કે નિગ્રંથીઆએ માથા ઊપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણા પછી તે રાતને ઊલંધવી ના ખપે અર્થાત વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાત ને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઊપર વાળ હોય તે રીતે ઊલંઘવી ના ખપે, પક્ષે પક્ષે આરોપણા કરવી જોઈએ, અસ્ત્રાથી મુંડ થનારે માસે માસે મુંડ થયું જોઇએ, કાતરથી મુંડ થનારે અડધે માસે મુંડ થવું જોઈએ, લાચથી મુડ થનારે છ માસે મુડ થવું જોઇએ અને રવિરોને વાર્ષિક લોચ કરવા ઘટે. ૨૮૫ વર્ષાવાસ. રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને પર્યુષણા પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી વદવી ના ખપે. જે નિગ્રંથ કે નિત્ર થી પર્યુષા પછી એવી અધિકરણવાળી વાણી બેાલે તેને એમ કહેવું જોઈએ For Personal & Private Use Only २० मतक ૫ www.janetrary.org Page #265 -------------------------------------------------------------------------- ________________ કે “હે આર્ય ! આ જાતની વાણી બોલવાનો આચાર નથી’–તું જે બોલે છે તે અક૫ છે-આપણો તે આચાર નથી.” જે નિગ્રંથ કે નિર્ચથી પર્યુ પણ પછી અધિકરણવાળી વાણી બેલે તેને જૂથમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ. ૨૮૬ ખરેખર અહીં વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને આજે જ પર્યુષણાને દિવસે જ-કર્કશ અને કડવો કલેશ ઉતપન્ન થાય તે શૈક્ષ–નાના–સાધુએ રાત્વિક–વડિલ–સાધુને ખમાવવો ઘટે અને રાત્નિને પણ શેક્ષને ખુમાવવો ઘટે. ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સમેતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૃછા કરવાની વિશેષતા રાખવી જોઈએ. - જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતા નથી તેને આરાધના નથી માટે પોતે જાતે જ ઉપશમ રાખવો જોઈએ. પ્રવ– હે ભગવનું ! તે એમ કેમ કહેલું છે? ઉદ-શ્રમણપણાને સાર ઉપશમ જ છે માટે તે એમ કહેલું છે. ૨૮૭ વર્ષાવાસ રહેલા નિગ્રંથ એ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે, ત્રણમાંના બે ઉપાશ્રયેનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રમાર્જના કરવી જોઈએ. ૨૮૮ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાએ કે નિર્ચથીઓએ કેઈએક ચોકકસ દિશાને સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર-૨૫૧ For Personal Day Page #266 -------------------------------------------------------------------------- ________________ સં. ના. રૂ. વિ. soom ભાસત્ર-૨૫૨ કે ચોકકસ વિદિશાના ખૂણાના—જઉદ્દેશ કરીને ભાતપાણીની ગવેષણા કરવા જવાનું ખપે. પ્રહે ભગવન્ ! તે એમ કેમ કહેલ છે? ઉ-શ્રમણ ભગવંતા વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલાં હોય છે. તપરવી દૂબળા હોય છે, થાકેલા હોય છે, કદાચ તે રસ્તામાં મૂછો પામે અથવા પડી જાય તેા ચાક્કસ દિશા તરફ કે ચાકકસ વિદિશા તરફ તેએ ગયા હાય તે તરફ શ્રમણ ભગવંતા તપવીની તપાસ કરી શકે છે. ૨૮૯ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને ગ્લાનમાંદાના કારણને લીધે ચાવતા ચાર કે પાંચ યાજન સુધી જઈ ને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પણ ખપે, પરંતુ જે કાર્ય સારુ જે દિવસે જ્યાં ગયા હોય ત્યાંનુ કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુરત નીકળી જવું જોઈએ—ત્યાં રાત વીતાવવી ન ખપે અર્થાત્ રાત તા પોતાના સ્થાનમાં જ વીતાવવી ખપે. ૨૯૦ એ પ્રમાણેના આ સ્થવિરલ્પને સુત્રમાં કહ્યા પ્રમાણે, કલ્પના-આચારનાધારણ પ્રમાણે ધર્મમાર્ગને અનુસારે, જે રીતે સાચુ હોય એ રીતે શરીરદ્વારા સ્પર્શીને—ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશાભન રીતે દીપાવીને, તીરસુધી લઈ જઈ ને જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર For Personal&vate Use Only 284 ૫૨ www.janelbrary.org Page #267 -------------------------------------------------------------------------- ________________ આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિર્ગથી તે જ ભવમાં સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વદુ:ખના અંતને કરે છે. બીજા કેટલાક બીજ ભવમાં સિદ્ધ થાય છે યાવતું સર્વ દુ:ખના અંતને કરે છે. બીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત સર્વ દુ:ખના અંતને કરે છે. વળી તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભવથી આગળ ભમતા નથી અથત એટલા ભવની અંદર સિદ્ધ થાય છે યાવત સર્વદુ:ખના અંતને કરે છે. ર૯૧ તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલક ચેત્યમાં ઘણા શ્રમણાની. ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકની, ઘણી શ્રાવિકાઓની. ઘણા દેવાની અને ઘણી દેવીઓની વચ્ચે વચ્ચે જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, એ પ્રમાણે ભાખે છે. એ પ્રમાણે જણાવે છે, એ પ્રમાણે પ્રરૂપણા કરે છે અને પજોસવણાકપુ-પામનાને આચાર–ક્ષમાપ્રધાન-આચાર–નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણુ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ બન્ને સાથે અને સ્પષ્ટીકરણ-વિવેચન-સાથે વારંવાર દેખાડે છે-સમજાવે છે. એમ હું કહું છું. પજેસવણાકપુ (ને અનુવાદ) સમાપ્ત થયે. આઠમું અધ્યયન સમાપ્ત થયું. સં. ના, ૩વિ. all dબારસસૂત્ર-૨૫૩ 2113 Page #268 -------------------------------------------------------------------------- ________________ मा-११प्र. काठ२० का का-१६चारप्र.२२ Jain-Education.inturmational FarParmarnatAPhuate Use-Drsy www.sairiestrary.org