SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ એલાવચ્ચગેત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્રસમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસહ, ૩ સ્થવિર ધણુ, ૪ સ્થવિર સિરિ, પ સ્થવિર કેડિન્ન, રવિર નાગ, ૭ રવિર નાગમિત્ત, ૮ ષલુક કીશકશેત્રી સ્થવિર રેહગુપ્ત. કૌશિકનેત્રી સ્થવિર ષડુલુક રોહગુસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે. રસ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિસહથી ત્યાં ઉત્તરબલિસહ નામે ગણુ નીકળે. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કેસંબિયા, ૨ સેઈખ્તિયા, ૩ કેડંબાણી, ૪ ચંદનાગરી. - ૨૧૦ વાસિષ્ટગેત્રી સ્થવિર આર્યસુહસ્તિને પુત્ર સમાન, પ્રખ્યાત એવા આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે ( ૧ સ્થવિર આર્ય રહણ. ર અને જસભ૬, ૩ મેહગણી. અને ૪ કામિ, ૫ સુસ્થિત, ૬ સુપ્પડિબુદ્ધ, ૭ રક્ષિત અને ૮ રોહ ગુપ્ત, ૯ ઇસિંગુત્ત, ૧૦ સિરિગુત્ત. અને ૧૧ બભગણી તેમ ૧૨ સેમગણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણધરો, એએ સુહસ્તિના શિષ્ય હતા. ૨૧૧ કાશ્યપગાત્રી સ્થવિર આય રહણથી ત્યાં ઉદેહગણ નામે ગણું નીકળ્યો. સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૧૪ ૨ ૧૪ bain Education in t onal
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy