SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ અરહત અનંતને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન છૂટા થયાંને સાત સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહેલું છે તેમ જાણવું. - ૧૭૮ અરહત વિમલને યાવત્ સર્વદુ:ખેથી તદ્દન છૂટા થયાને સેળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૭૯ અરહત વાસુપૂજ્યને યાવત્ સર્વદુ:ખાથી તદ્દન છૂટા થયાંને છંતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયા અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૦ અરહત શ્રેયાંસને યાવત્ સર્વદુ:ખેથી તદન છૂટા થયાને એક સાગરામ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઇત્યાદિ બધું જેમ મદ્ધિ વિશે કહ્યું છે તેમ જાણવું. ૧૮૧ અરહત શીતળને યાવત્ સર્વદુ:ખોથી તદ્દન ટા થયાંને બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવસે વરસ વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એંશીમા વરસને સમય ચાલે છે. સં, ના. રૂ. વિ. અરસાસૂત્ર-૧૮૫ in an inte For Use Oy
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy