SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ - 2 રણકા ૧૮૮ અરહત સંભવને યાવત સર્વદુ:ખથી હીણા થયાને વીશ લાખ ક્રેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે; અથોત એ વીશ લાખ કેડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. અહત અજિતને યાવત્ સર્વદુ:ખાથી હીણો થયાંને પચાસ લાખ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયા, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે : અથતુ એ પચાસ લાખ કોડ સાગરોપમ જેટલા સમયમાંથી બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. શ્રીકોશલિક અહિત ઋષભદેવ ૧૯૦ તે કાલે તે સમયે કૌશલિક એટલે કેશલા-અધ્યા–નગરીમાં થયેલા અહિત ઋષભ ચાર ઉત્તરાષાઢાવાળા, અને પાંચમાં અભિજિત નક્ષત્ર વાળા હતા એટલે એમના જીવનના ચાર પ્રસંગોએ ઉત્તરાષાઢા નક્ષત્ર આવેલું હતું અને જીવનના પાંચમાં પ્રસંગે અભિજિત નક્ષત્ર આવેલ હતું. તે જેમકે; કૌશલિક અરહત ઋષભદેવ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા યાવત અભિજિત નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સં. ના. રૂ, વિ. are બીરસીસૂત્ર-૧૮૮ Fatal Day www, 16 Gwy.gr
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy