SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ श्रध्याकवारी छाताज्य સ. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૯૭ Jain Education International નીચે શિબિકાને ઊભી રખાવે છે ત્યાદિ ધુ આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવત્ પોતે જ ચાર મુષ્ટિ લાચ કરે છે” ત્યાંસુધી. તે સમયે તેમણે પાણી વગરના છઠ્ઠુ ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રના બેગ થતાં ઉગ્રવંશના, ભાગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિય વંશના ચાર હજાર પુરુષો સાથે તેમણે એક દેવદૂષ્ય લને મુંડ થઇને ઘરવાસમાંથી નીકળી અને અનગાર દશાને ભિક્ષદશાને સ્વીકારી. ૧૯૬ કૌલિક અરહત ઋષભે એક હજાર વરસ સુધી હમેશાં પોતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છોડી દીધેલ હતી. એ રીતે પોતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હજાર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હેમંત ઋતુના ચાથા માસ, સાતમો પક્ષ એટલે ફાગણ માસના વ૦ દિ પક્ષ આવ્યો ત્યારે તે ફાગણ વ॰ દિ- અગીયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રના બેંગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું યાવત્ હવે તેએ બધું જાણતા વિહરે છે. ૧૯૭ કૌશલક અરહત ઋષભને ચારાશી ગણો અને ચારાશી ગણધરો હતા. કૌલિક અરહત ઋષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર For Pimonial & Private Use Dy शकाऊ 裝獎 ૧૯૭ www.janesbrary.org
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy