SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિહગિરિ. માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉરચાનાગરી શાખા નીકળી. ૨૧૯ માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યસેણિઅ. ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યસિપાલિત. વિર અજસેણિઅથી અહીંઅજસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્યસિપાલિતથી અહીં અજસિપાલિયા શાખા નીકળી. - રર૦ જાતિરસ્મરણશાનવાળા કૌશિકગોત્રી આર્યસિહગિરિ સ્થવિરને આ ચાર વિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવા, ૩ સ્થવિર આર્યસમિસ અને સ્થવિર અરહદત્ત. સ્થવિર આર્યસમિથિી અહીં બંભદેવીયા શાખા નીકળી. ગૌતમગાત્રી સ્થવિર આર્યવાથી અહીં આર્યવજી શાખા નીકળી. ૨૨૧ ગૌતમગાત્રી સ્થવિર આર્યવજાને આ ત્રણ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત થGE સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૨૧૯ Jain Education in FG Penal Pal Day ર૧ )
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy