SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યવાસેણ, ૨ સ્થવિર આર્યપદ્ધ, ૩ સ્થવિર આર્યરથ. - રવિર આર્યવાસેણુથી અહીં આર્યનાઇલી શાખા નીકળી. સ્થવિર આર્યપદ્મથી અહીં આર્યપદ્મા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી અહીં આર્યજયંતી શાખા નીકળી. રરર વાસ્થગેત્રી સ્થવિર આર્યરથને કૌશિકગાત્રી સ્થવિર આર્યપુષગિરિ અંતેવાસી હતા. કૌશિકગૌત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગૌતમગાત્રી સ્થવિર આર્યફગૃમિત્ત અંતેવાસી હતા. - ૨૨૩–ગૌતમગેત્રી ફગૃમિત્તને, વાસિષ્ટગોત્રી ધનગિરિ, કસ્યગોત્રી શિવભૂતિને પણ તથા કૌશિકનેત્રી દેજર્જતકંટને વંદન કરું છું. ૧ તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગેત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નકખને અને કાશ્યપગોત્રી રકખને પણ વંદન કરું છું. ૨ ગૌતમગોત્રી આર્યનાગને અને વાસિષ્ઠાત્રી જેહિલને તથા મારગેત્રી વિષગુને અને ગૌતમગોત્રી કાલકને પણ વંદન કરું . હું સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૨૨૦ Jain E cation in Far Permonal Usery
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy