________________
પ્રવ-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે ?
ઉ–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ ગણિય, ૨ મહિય, કામા અને તેમ ચોથે દિપુરમાં કુલ છે. એ તો વેસવાડિયગણનાં ચાર કુલે છે.
૨૧૫ વાસિદૃગોત્રી અને કાકંદક એવા ઈસિગુત્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણુ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલે નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રહવે તે શાખાઓ કઈ કઈ ?
ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવિજિયા, ૨ ગેયમિજિયા, ૩ વાસિક્રિયા અને ૮ સેરક્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રવ-હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? | ઉ-કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ ઇસિગત્તિય કુલ, બીજું ઈસિદત્તિય કુલ જાણવું, અને ત્રીજું અભિજસંત. માણવગણનાં ત્રણ કુલો છે. - ૨૧૬ કટિક કાકંદક કહેવાતા અને વષ્પાવરગેત્રી સ્થવિર સક્રિય અને સુપ્પડિબુદ્ધથી અહીં કેડિયગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે.
પ્રવહેવે તે કઈ કઈ શાખાઓ ?
વળી
બી
જH
ST?
સં. ના. રૂ. વિ. Alan Essaખીરસાસૂત્ર-૨૧૭
Fat Penal
Day
w
orry on