SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ कारिदनहन એવાં પાટણમાં. કયાંય આશ્રમમાં એટલે તીર્થસ્થાનમાં કે તાપસના મઠમાં, કયાંય ખળાઓમાં અને કયાંય સંનિવેશમાં–મોટા મોટા પડાવનાં સ્થાનમાં દટાયેલાં હોય છે. વળી, એ ધનભંડારો કયાંય સિગાડાના ઘાટના રસ્તાઓમાં દટાએલાં જડે છે, ક્યાંય તરભેટાઓમાં, કયાંય ચાર રસ્તા ભેગા થાય એવા ચેકમાં, ક્યાંય ચારે બાજુ ખુલ્લી હોય એવાં ચતુર્મુખ સ્થળામાં એટલે દેવળાનાં કે છત્રીઓનાં રથાનમાં, મેટા મેટા ધોરી રસ્તાઓમાં, ઉજજડ ગામડાઓની જગ્યાઓમાં, ઉજજડ નગરોની જગ્યાઓમાં, ગામની અને નગરની ખળાવાળી જગ્યામાં, હાટા દુકાને-જ્યાં હોય તે જગ્યાએ, દેવળા, ચોરાઓ, પાણી પીવાની પરબા અને બાગબગીચાઓની જગ્યાઆમાં, તથા ઉજાણી કરવાની જગ્યાઓમાં. વનમાં. વનખંડોમાં, મસાણામાં, સૂનાં ધરોમાં, પર્વતની ગુફાઓમાં, શાંતિધરોમાં એટલે કે જ્યાં બેસીને શાંતિકર્મ કરવામાં આવે છે તેવાં સ્થળામાં, પર્વતમાં કોરી કાઢેલાં લેણામાં, સભા ભરવાની જગ્યાઓમાં અને જ્યાં ખેડુતો રહે છે એવાં ઘરોવાળી જગ્યાએ દટાયેલાં હોય છે, તે તમામ ધનભંડારોને જંભક દે તે તે જગ્યાએથી ખાળી કાઢી લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવે છે-મૂકે છે. ૮૫ વળી, જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર જ્ઞાતકુળમાં લાવવામાં આવ્યા તે રાતથી આખું જ્ઞાનકુળ રુપાથી વધવા માંડયું, તેનાથી વધવા માંડયું, ધનથી, ધાન્યથી. 2tlીથ59 સં, ના રૂ. વિ. બારસસૂિત્ર-૯૪ For Pemanat a private an only Laination intonal
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy