________________
ITEMU22012
હરિવંશનાં કુલમાં કે કોઈ બીજા તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ, કુલ અને વંશવાળાં કુલમાં આજ પહેલાં આવેલા છે. વર્તમાનમાં આવે છે અને ભવિષ્યમાં પણ તેઓ બધા તેવા ઉત્તમ કુલામાં આવનારા છે. - ૧૮ વળી, એ પણ લોકમાં અચરજરૂપ બનાવે, અનંત અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની જાય છે કે જ્યારે તે અરહંત ભગવંતા વગેરેએ નામગાત્ર કમને ય નથી કરેલા હતા. એ કર્મનું વેદન નથી કરેલું હતું અને એમનું એ કર્મ એમના આત્મા ઉપરથી ખરી પડેલું નથી હોતું એટલે કે એમને એ કર્મને ઉદય હાય છે ત્યારે તે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલેમાં કે તુરછ કુલેમાં કે દળદરિયાં કુલોમાં કે ભિખારીનાં કુલોમાં અને કંજુસનાં ફલામાં પણ આવેલા છે કે આવે છે કે આવશે એટલે એવાં હલકાં ફલેવાની માતાઓની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે ફેલામાં તેઓ કદી જનમ્યા નથી કે જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી. - ૧૯ અને આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂઢીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કડાલગેત્રવાળા, રિષભદત્ત માહણની ભારજા-પત્ની જાલંધરગોત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે.
સ. ના. રૂ. વિ. બારસાસુ-૩૦
Jain Education International
For
al
le Une