Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 232
________________ સં. ના. રૂ. વિ. ખારસાસ્ત્ર-૨૧૮ Jain Education International ઉશાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઉચ્ચાનાગરી, ૨ વિજ્જાહરી, ૩ વરી અને ૪ મજિમિલ્લા. કોટિકગણની એ ચાર શાખાઓ છે. તે શાખાએ કહેવાઇ. પ્ર—હવે તે કયાં કયાં કુલા છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ કુલ અંભલિજ્જ, બીજું વલજ્જ નામે કુલ, ત્રીજું વળી વાણિજ્જ અને ચેાથું પ્રશ્નવાહનકકુલ. ૨૧૭ કોકિ કાકંદક કહેવાતા અને વગ્યાવગોત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરાપાલ કાશ્યપગાત્રી, ૪ વિર સદત્ત અને ૫ થિવર અરહદત્ત. સ્થાવર પિયગંથથી અહીં મધ્યમ શાખા નીકળી. કાશ્યપગોત્રી વિર વિદ્યાધર ગેાપાલથી અહીં વિદ્યાધરી શાખા નીકળી. ૨૧૮ કાશ્યપગોત્રી સ્થવિર આર્યઇંદ્રદત્તને ગાતમગાત્રી સ્થવિર અજજદિન અંતેવાસી હતા. ગૌતમગાત્રી સ્થવિર અજ્જદિનને આ બે સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે: આર્યશાંતિસેણિઅ સ્થવિર માઢગાત્રી અને જાતિર મરણુ For gautal & Frahm Ust Cely सामदाशि ૨૧૮ www:ttlthew

Loading...

Page Navigation
1 ... 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268