Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab,
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
જ્ઞાનવાળા કૌશિકગોત્રી સ્થવિર આર્યસિહગિરિ.
માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅથી અહીં ઉરચાનાગરી શાખા નીકળી.
૨૧૯ માઢરાત્રી સ્થવિર આર્યશાંતિસેણિઅને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યસેણિઅ. ૨ સ્થવિર આર્યતાપસ, ૩ સ્થવિર આર્યકુબેર અને ૪ સ્થવિર આર્યસિપાલિત.
વિર અજસેણિઅથી અહીંઅજસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી અહીં આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી અહીં આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્યસિપાલિતથી અહીં અજસિપાલિયા શાખા નીકળી. - રર૦ જાતિરસ્મરણશાનવાળા કૌશિકગોત્રી આર્યસિહગિરિ સ્થવિરને આ ચાર
વિરે પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવા, ૩ સ્થવિર આર્યસમિસ અને સ્થવિર અરહદત્ત.
સ્થવિર આર્યસમિથિી અહીં બંભદેવીયા શાખા નીકળી. ગૌતમગાત્રી સ્થવિર આર્યવાથી અહીં આર્યવજી શાખા નીકળી. ૨૨૧ ગૌતમગાત્રી સ્થવિર આર્યવજાને આ ત્રણ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત
થGE
સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૨૧૯
Jain Education in
FG Penal Pal
Day
ર૧
)

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268