________________
नलितापदाले
ભગવાનને નિરંતર અભિનંદન આપ્યાં અને તેમની ભગવાનની–ખુબ સ્તુતિ કરી, એ રીતે અભિનંદન આપતા તથા તેમની ખુબ સ્તુતિ કરતા તે દેવે આ પ્રમાણે બેલ્યા: હે નંદ : તારો જય થાઓ જય થાઓ, હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ, તારા ભદ્ર થાઓ, હે ઉત્તમોત્તમ ક્ષત્રિય–હે ક્ષત્રિયનરપુંગવ ! તારો જય થાઓ જય થાઓ, હે ભગવંત લોકનાથ ! તું બેધ પામ, આખા જગતમાં તમામ ને હિત સુખ અને નિ:શ્રેયસ કરનારુ તું ધર્મતીર્થ-ધર્મચક્ર પ્રવર્તાવ, એ ધર્મચક્ર આખા જગતમાં તમામ ને હિત સુખ અને નિઃશ્રેયસ કરનારું થશે એમ કહીને તે દેવે ‘જય જય’ એ નાદ કરે છે.
૧૧૧ શ્રમણ ભગવાન મહાવીરને પહેલાં પણ એટલે માનવી ગૃહધર્મમાં આવતાં-વિવાહિત જીવનથી–પહેલાં પણ ઉત્તમ, આગિક, નાશ ન પામે એવું જ્ઞાનદર્શન હતું, તેથી શ્રમણ ભગવાન મહાવીર તે પોતાનાં ઉત્તમ આગિક જ્ઞાનદર્શન દ્વારા પિતાને નિષ્ક્રમણકાળ એટલે પ્રવ્રયાસમય આવી પહોંચ્યા છે એમ જુએ છે, એ રીતે જોયા જાણ્યા પછી હિરણ્યને તજી દઈને, સુવર્ણને તજી દઈને, ધનને તજી દઇને, રાજ્યને તજી દઈને, રાષ્ટ્રને તજી દઈને; એ જ પ્રમાણે સેનાને, વાહનને, ધનભંડારને, કોઠારને તજી દઇને, પુરને તજી દઈને, અન્ત:પુરને તજી દઈને, જનપદને તજી દઇને, બહોળાં ધન કનક રતન મણિ મોતી શંખ રાજપષ્ટ કે રાવર્ત
રિશR]]]]]
સં. ના. ૩. વિ.
બોરસસૂત્ર-૧૨૫ શાળા Annual
મા
For a
ny
૧૨૫
www.
am