Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 218
________________ Tea બેંતાળીસ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ કમ એવી એક કટોકટી સાગરામ જેટલો સમય વીતી ગયા, એ સમયે શ્રમણ ભગવાન મહાવીર પરિનિર્વાણ પામ્યા. ત્યાર પછી પણ નવસે વરસ પસાર થઈ ગયાં અને હવે એ દસમા સૈકાના એંશીમા વરસને આ સમય જાય છે. સ્થવિરોની પરંપરા ૨૦૧ તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગીયાર ગણધરો હતા. ૨૦૨ પ્રક-તે કયા હેતુથી હે ભગવંત! એમ કહેવાય છે કે ‘શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણો અને અગીયાર ગણધરો હતા?’ ઉ૦-શ્રમણ ભગવાન મહાવીરના ૧ મેટા (શિષ્ય) ઈન્દ્રભૂતિ નામે ગૌતમ ગેત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૨ વચલા (શિષ્ય) અગ્નિભૂતિ નામે ગોતમ ગોત્રના અનગારે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૩ નાના ગામગોત્રી અનગાર વાયુભૂતિએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, જે ભારદ્ધાજગોત્રી વિર આર્યવ્યકતે પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૫ અગ્નિશાનગોત્રી સ્થવિર આર્ય સુધર્માએ પાંચસે શ્રમણોને વાચના આપેલી છે, ૬ વાસિષ્ટગોત્રી શર! સં. ના, રૂ. વિ. બારસીસૂત્ર-૨૦૪ ainc tion in For mor e Day www guy, RTI

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268