Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 228
________________ એલાવચ્ચગેત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્રસમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસહ, ૩ સ્થવિર ધણુ, ૪ સ્થવિર સિરિ, પ સ્થવિર કેડિન્ન, રવિર નાગ, ૭ રવિર નાગમિત્ત, ૮ ષલુક કીશકશેત્રી સ્થવિર રેહગુપ્ત. કૌશિકનેત્રી સ્થવિર ષડુલુક રોહગુસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે. રસ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિસહથી ત્યાં ઉત્તરબલિસહ નામે ગણુ નીકળે. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કેસંબિયા, ૨ સેઈખ્તિયા, ૩ કેડંબાણી, ૪ ચંદનાગરી. - ૨૧૦ વાસિષ્ટગેત્રી સ્થવિર આર્યસુહસ્તિને પુત્ર સમાન, પ્રખ્યાત એવા આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે ( ૧ સ્થવિર આર્ય રહણ. ર અને જસભ૬, ૩ મેહગણી. અને ૪ કામિ, ૫ સુસ્થિત, ૬ સુપ્પડિબુદ્ધ, ૭ રક્ષિત અને ૮ રોહ ગુપ્ત, ૯ ઇસિંગુત્ત, ૧૦ સિરિગુત્ત. અને ૧૧ બભગણી તેમ ૧૨ સેમગણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણધરો, એએ સુહસ્તિના શિષ્ય હતા. ૨૧૧ કાશ્યપગાત્રી સ્થવિર આય રહણથી ત્યાં ઉદેહગણ નામે ગણું નીકળ્યો. સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૧૪ ૨ ૧૪ bain Education in t onal

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268